— હિરેન પટેલ

જનરલ નોલેજ

ગુજરાત જનરલ નોલેજ

  • 35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? –  દરિયાછોરું
  • C.E.E.નું પૂરું નામ જણાવો. –  સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)
  • G.E.E.R.નું પૂરું નામ જણાવો.  –  ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગાંધીનગર)
  • IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?  –  ડૉ. વિક્રમ સારાભાઇ
  • IPRનું પૂરું નામ શું છે?  –  ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ
  • ITCTIનું પુરૂ નામ જણાવો.  – ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ
  • અક્ષરધામ શું છે ? – ગાંધીનગરમાં આવેલું સ્‍વામીનારાયણ પંથનું વડું મથક છે.
  • અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ  – તા.20મી જાન્યુઆરી, 1863ના રોજ
  • અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીયકક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે?  –  મોટેરા સ્ટેડિયમ
  • અમદાવાદમાં આવેલી‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે? –  અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડટેનિસ એસોસિએશન
  • અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે?  –  બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ
  • અમદાવાદમાં સાબરમતી નદી પર આકારલઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? – ૧૨.૫ કિ.મી.
  • અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિકકોલેજની સ્થાપના કોણે કરી હતી?  –  ભિક્ષુ અખંડાનંદ
  • અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરતસ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતનાકયા શહેરમાં આવેલું છે? – અમદાવાદ
  • અસાઈતના વંશજોવર્તમાનમાં કયા નામે ઓળખાય છે? –  તરગાળા
  • આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્‍મનું નામ શું છે ? – મંથન
  • આદિવાસી લોકકળા અને આદિવાસીસંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે? – ડાંગ
  • આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? –  જુગતરામ દવે
  • ઉત્તર અમેરીકામાં વસતા કુલભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? – ૬૦ ટકા
  • ઉત્તર ગુજરાતમાં કઈપૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે? –  કારતકી
  • ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટેસંગીત આપ્યું છે, જે ગાંધીજી પરઆધારિત છે? –  ગાંધીમાય ફાધર
  • એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? – જુલાઇ, ૧૯૫૦
  • એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? –  ડૉ.વિક્રમભાઈ સારાભાઈ
  • એક માન્યતા પ્રમાણે તાપી નદીકયા દેવતાની પુત્રી કહેવાય છે? –  સૂર્ય
  • એક સમયે ગુજરાતનો ભાગ ગણાતાભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી? –  શૂન્ય
  • એલ.ડી.એન્જિનિયરિંગકોલેજનું આખું નામ શું છે? –  લાલભાઇદલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ
  • એશિયા ખંડમાં સૌથી વધુસ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? – અમદાવાદ
  • એશિયાટિક લાયન દિવસદરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે? –  ૩૦ કિલો
  • એશિયાટિક લાયનનું આયુષ્ય આશરેકેટલા વર્ષનું હોય છે? –  ૧૨થી૧૫ વર્ષ
  • એશિયાની સૌથી મોટીસિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? –  ડૉ. જીવરાજ મહેતા
  • એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇછે? –  સિવિલહૉસ્પિટલ-અમદાવાદ
  • એશિયાનું સૌથી મોટું ઓપન એરથિયેટર કયાં આવેલું છે? –  અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)
  • એશિયામાં સૌપ્રથમ ફરતીરેસ્ટોરન્ટ કયાં બનેલી છે? – સુરત
  • ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે? –  ગુજરાત
  • કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? –  કુમુદબેન જોષી
  • કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે? – ગોકુલગ્રામયોજના
  • કચ્છના રળિયામણા રણમાં કઇપૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? – શરદ પૂર્ણિમા
  • કચ્છનો કયો મેળોકોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે? –  હાજીપીરનો મેળો
  • કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છીરબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? –  નખત્રાણા
  • કચ્છમાં આવેલું કયું સ્થળરોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? –  નિરુણા
  • કચ્છમાં ગરીબદાસજી ઊદાસીનઆશ્રમની સ્થાપના કોણે કરી હતી? –  ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ
  • કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાતસરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો.-  કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ
  • કબીરપંથી સંતો કયા નામથી ઓળખાયછે? –  સાહેબ
  • કયા ગીતને ગુજરાતરાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? –  જય જય ગરવી ગુજરાત
  • કયા ગુજરાતી મહિલાવિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? –  પ્રીતી સેનગુપ્તા
  • કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? –  ડૉ. હંસાબેન મહેતા
  • કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્રવિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? –  જીતેન્દ્ર જટાશંકર રાવલ
  • કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવપ્રાપ્ત થયું હતું? –  ડૉ. મધુકર મહેતા
  • કયા મહાન ચિત્રકારકલાગુરૂ તરીકે ઓળખાય છે? –  રવિશંકરરાવળ
  • કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાનપછાતવર્ગોને મદદ કરવા‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? – માધવસિંહ સોલંકી
  • કયા રાજવીએ અસ્પૃશ્યવિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરી આપી હતી? –  મહારાજા સયાજીરાવ ગાયકવાડ
  • કયા શહેરને ફૂલોનુંશહેર કહેવામાં આવે છે? –  પાલનપુર
  • કયા સંતે બાંધેલી ઝૂંપડીસતાધારનાનામથી પ્રખ્યાત બની? –  સંતશ્રી આપા ગીગા બાપુ
  • કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલનીડિઝાઈન તૈયાર કરી હતી? –  મેકલેન્ડ
  • કવાંટ મેળો કયાં ભરાય છે? –  છોટા ઉદેપુર
  • કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? –  શ્રી એલ.એ.શાહ લૉ કૉલેજ-અમદાવાદ
  • કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે? –  નગીનાવાડી
  • કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનુંનામ શું છે? –  નાટ્યસંપદા
  • કુદરતી રંગો દ્વારા તૈયાર થતાઅને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? –  પાટણ
  • કુમાર ગાંધર્વ એવૉર્ડ કયારાજયની સરકાર આપે છે? –  ગુજરાત
  • કુમારપાળે કોનીપ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? –  હેમચંદ્રાચાર્ય
  • કૃષ્ણમિત્રસુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે? –  પોરબંદર
  • કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલપ્રોજેકટનું નામ શું છે? –  સંજીવની રથ
  • કેળવણીકાર નાનાભાઇભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે?  –  ભાવનગર
  • ખેડબ્રહ્મા નજીક કયા ગામમાંચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે? –  ગુણભાખરી
  • ગરીબી દૂર કરવા માટે‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા? –  બાબુભાઇ જશભાઇ પટેલ
  • ગિરનાર પર્વત પર મલ્લીનાથનુંસુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? –  વસ્તુપાલ-તેજપાલ
  • ગુજરાત ઇન્ફોર્મેશનટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી? –  કેશુભાઇ પટેલ
  • ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયાશહેરમાં આવેલી છે? –  વડોદરા( વડોદરાથી અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક ખસેડેલ છે)
  • ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દરવર્ષે‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે? – સાપુતારા
  • ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટનીસ્થાપના કયારે થઇ હતી? –  ઇ.સ.૧૯૭૩
  • ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીકયાં આવેલી છે? –  ગાંધીનગર
  • ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ? – ઇ.સ. ૧૯૭૫
  • ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએકયાં આશ્રમ સ્થાપ્યો હતો? –  કાવેરીનેકાંઠે કુંભકોણમ્માં
  • ગુજરાત સરકારનીભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? –  રાજભાષા
  • ગુજરાત સરકારેગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયાખાતાની રચના કરી છે? – ગ્રંથાલયખાતું
  • ગુજરાત સાહિત્યસભાની સ્થાપનાકોણે અને કઇ સાલમાં કરી હતી? –  રણજીતરામ વાવાભાઇ મહેતા – ૧૯૦૪
  • ગુજરાતનાઆદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? –  પીછોરા
  • ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથનીસન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે? –  સિદ્ધહેમ શબ્દાનુશાસન
  • ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા? –  થરાદ
  • ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડનસ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? –  ડૉ. આઇ. જી. પટેલ
  • ગુજરાતના કયા આદિવાસીલોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? –  દિવાળીબેન ભીલ
  • ગુજરાતના કયા ઉદ્યોગપતિએIIM-Aની સ્થાપના કરી? –  કસ્તુરભાઇ લાલભાઇ
  • ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? –  સલીમઅલી
  • ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? –  ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
  • ગુજરાતના કયા મંદિરમાંદાન-ધર્માદો સ્વીકારાતો નથી? –  વીરપુરનું જલારામ મંદિર
  • ગુજરાતના કયા રાજવી સંતના નામસાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? –  સંત પીપાજી
  • ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? –  ભાવનગરનાકૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
  • ગુજરાતના કયા લોકનૃત્યનું નામસંસ્કૃત શબ્દ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે? –  ગરબા
  • ગુજરાતના કયા વિદ્વાને એક લાખશ્લોકોવાળા મહાભારતમાંથી‘ભારતસંહિતા’ અને‘જયસંહિતા’ જુદીતારવી આપી છે? –  કે.કા.શાસ્ત્રી
  • ગુજરાતના કયાવિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે? –  પ્રભાસ પાટણ
  • ગુજરાતના કયા શહેરની બાંધણીદેશભરમાં પ્રસિદ્ધ છે? – જામનગર
  • ગુજરાતના કયા શહેરનેસાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે? –  નડિયાદ
  • ગુજરાતના કયા શહેરમાં કલાત્મકવાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? –  જામનગર
  • ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુશાળાઓ આવેલી છે? –  અમદાવાદ
  • ગુજરાતના કયાશહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી? –  સુરત
  • ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથીપવિત્ર અગ્નિ પ્રજવલિત છે? –  ઉદવાડા
  • ગુજરાતના ઘરઘરમાંજાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? –  સંત પુનિત મહારાજ
  • ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા? –  ચોરવાડ
  • ગુજરાતના દરિયાઇ વિસ્તારમાંજોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? –  ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.
  • ગુજરાતના દરિયાકાંઠે અરબીસમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? –  ૪૫થી ૭૦ ટન
  • ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકારકોણ છે? –  વલી ગુજરાતી
  • ગુજરાતના પ્રથમમહિલા કુલપતિ કોણ હતા? –  હંસામહેતા
  • ગુજરાતના પ્રથમમહિલા મંત્રી કોણ હતા? –  ઇન્દુમતીબેનશેઠ
  • ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનનીશરૂઆત કયારે, કયાંથી થઇ? –  ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા
  • ગુજરાતના સૌપ્રથમગઝલકાર કોણ હતા? –  બાલાશંકરકંથારિયા
  • ગુજરાતનાં એકમાત્રઆંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે? – સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
  • ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોનેકયા નામે ઓળખવામાં આવે છે? –  કમાંગરીશૈલી
  • ગુજરાતનાં કયા અગ્રણીઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? –  અંબાલાલ સારાભાઇ
  • ગુજરાતની એકમાત્ર આયુર્વેદયુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? –  જામનગર ઇ.સ.૧૯૬૭
  • ગુજરાતની કઇ જાણીતીહોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? –  વિશાલા હોટલ-અમદાવાદ
  • ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાનેવર્લ્ડબેંકે વખાણી છે? –  બી.આર.ટી.એસ
  • ગુજરાતની કઇ સંસ્થા વન્યજીવોનાઅભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે? –  ગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી
  • ગુજરાતની કઈ સંસ્થા વાલ્મીકિરામાયણની સમીક્ષિત-પાઠ સંપાદનની કામગીરી દ્વારા વિશ્વપ્રસિદ્ધ થઇ છે? –  પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા
  • ગુજરાતની કઈ હિંમતવંતી નારીએસને ૧૧૭૯માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો? –  નાયિકાદેવી
  • ગુજરાતની પ્રથમ મહિલાઅવકાશયાત્રીનું નામ જણાવો.-  સુનિતાવિલિયમ્સ
  • ગુજરાતની પ્રથમ લૉકોલેજ કોણે-કોણે શરૂ કરી હતી? –  સરદાર પટેલ, કસ્તુરભાઇ લાલભાઇ, પુરુષોત્તમ માવળંકર
  • ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે? –  છોટુભાઇ પુરાણી વ્યાયામમહાવિદ્યાલય
  • ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીકઇ છે? –  ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
  • ગુજરાતની સૌપ્રથમઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી?  – બબલભાઈ મહેતા
  • ગુજરાતની સૌપ્રથમ કોમર્સકોલેજનું નામ આપો.-  એચ.એલ.કોમર્સ કોલેજ-અમદાવાદ – ઇ.સ.૧૯૩૭
  • ગુજરાતની સૌપ્રથમ પ્રાદેશિક મૂકફિલ્મ કઇ હતી? –  ભકત વિદૂર
  • ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટસકોલેજ કયા શહેરમાં સ્થપાઇ હતી? –  વડોદરા
  • ગુજરાતનું કયું બંદર‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? –  સુરત
  • ગુજરાતનું કયું શહેર‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું? –  સુરત
  • ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુમંદિરોનો સમૂહ ધરાવે છે? –  પાલિતાણા
  • ગુજરાતનું કયું સ્થળસંત કબીર સાથે સંકળાયેલું છે? –  કબીરવડ
  • ગુજરાતનું પહેલું પુસ્તકાલયકયું છે? –  હીમાભાઇઇન્સ્ટીટ્યુટ
  • ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? –  આંબો
  • ગુજરાતનું રેલવે સુરક્ષાદળનુંતાલીમ કેન્દ્ર કયાં આવેલું છે? –  વલસાડ
  • ગુજરાતનું વિશ્વવિખ્યાતપરંપરાગત નૃત્ય કયું છે? –  ગરબા
  • ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? –  કચ્છ મ્યુઝિયમ
  • ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલયકયુ અને કયાં આવેલું છે? –  સેન્ટ્રલલાયબ્રેરી-વડોદરા
  • ગુજરાતનું સૌથી મોટુંપ્લેનેટોરિમ કયાં આવેલું છે? –  વડોદરા
  • ગુજરાતનું સૌપ્રથમ ટી.વી.સ્ટેશન કયું હતું? –  પીજ
  • ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે? –  હિંગોળગઢ
  • ગુજરાતનું સૌપ્રથમબાળસંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે? –  અમરેલી
  • ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? –  ગિરધરભાઈબાળસંગ્રહાલય-અમરેલી
  • ગુજરાતનું સૌપ્રથમરંગીન ચલચિત્ર કયું છે? –  લીલુડીધરતી
  • ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? –  જામનગર
  • ગુજરાતમાં‘વિધવા વિવાહ’ પર નિબંધ લખવા કયા સુધારકને ઘર છોડવું પડ્યું? –  કરશનદાસ મૂળજી
  • ગુજરાતમાં‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? –  સુરત
  • ગુજરાતમાંH.S.C.E. અનેS.S.C.E. ની શરૂઆત કયારે થઇ? –  ઇ.સ.૧૯૭૨
  • ગુજરાતમાં અક્ષરધામમંદિર કયાં આવેલું છે? –  ગાંધીનગર
  • ગુજરાતમાં અનાથઆશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા? –  મહિપતરામ રૂપરામ
  • ગુજરાતમાં અમદાવાદ ખાતે પહેલીલો કોલેજ સ્થાપનાર કોણ હતા? : સરલલ્લુભાઇ આશારામ શાહ
  • ગુજરાતમાં આવેલા કયા સરોવરનોવિષ્ણુપુરાણમાં ઊલ્લેખ કરવામાં આવ્યો છે? : નારાયણ સરોવર
  • ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? : ચંદ્રનો રક્ષક
  • ગુજરાતમાં આવેલી એશિયાની સોથીમોટી હોસ્પિટલ કઇ છે? : સિવિલહોસ્પિટલ-અમદાવાદ
  • ગુજરાતમાં આવેલી કઇમેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે? : આઈ.આઈ.એમ.–એ
  • ગુજરાતમાં આવેલું કયુંજ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? : સોમનાથ
  • ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનુંમંદિર કયાં આવેલું છે? : ખેડબ્રહ્મા
  • ગુજરાતમાં કન્યાઓ માટેનીસૌપ્રથમ પોલિટેકનિકની શરૂઆત કયાં થઇ હતી? : અમદાવાદ – ૧૯૬૪
  • ગુજરાતમાં કયારાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું? : સયાજીરાવ ગાયકવાડ
  • ગુજરાતમાં કયાશહેરમાં સૌથી વધુ મંદિરો છે? : પાલીતાણા
  • ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતીવખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? : ટીપ્પણી
  • ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાયછે? : સોમનાથ
  • ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથીમોટો મેળો કયાં ભરાય છે? : સોમનાથ
  • ગુજરાતમાં ક્ષત્રપકાલીન યુગનાંકયા સ્થાપત્યો મળ્યાં છે? : સ્તૂપઅને વિહારસ્વરૂપની ગુફાઓ
  • ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીનાવિકાસની જવાબદારી કોના હસ્તક છે? : ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ
  • ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુબોલાતી ભાષા કઇ છે? : મરાઠી
  • ગુજરાતમાંચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે?  ગુણભાખરી
  • ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે?: બાલાછડી
  • ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? : શંકરસિંહ વાઘેલા
  • ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? : ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
  • ગુજરાતમાં તાત્કાલિકસારવાર મળી રહે તે માટે કઇ સરકારી વાહન સેવા કાર્યરત છે? : ‘૧૦૮’
  • ગુજરાતમાં પુસ્તકાલયપ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે?    : મોતીભાઇ અમીન
  • ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટેનોસૌપ્રથમ સ્ટુડિયો કયાં બંધાયો હતો? : હાલોલ
  • ગુજરાતમાં બી. એસ.એફ.નું હેડ કવાર્ટર કયાં શહેરમાં છે? : ગાંધીનગર
  • ગુજરાતમાંબ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે? : ખેડબ્રહ્મા
  • ગુજરાતમાં ભવાઈમંડળીઓ કયા નામથી ઓળખાતી હતી? : પેડા
  • ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે? : શાંતિઅને સ્વાસ્થ્યનો યુગ
  • ગુજરાતમાં મોટા અંબાજી ખાતેમેળો કયા મહિનાની પૂનમે ભરાય છે? : ભાદરવા
  • ગુજરાતમાં રકતપિત્તિયાઓનીસારવાર માટે કોણે જીવન સમર્પિત કરી દીધું હતું? : આયરાણી અમરબાઇ અને દેવીદાસજી
  • ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટોઉત્સવ કયાં ઉજવાય છે? : અમદાવાદ
  • ગુજરાતમાં રેલવે ટ્રેઇનિંગકોલેજ કયા શહેરમાં આવેલી છે? : વડોદરા
  • ગુજરાતમાં રેલવેનો કયો ઝોન લાગુપડે છે? : વેસ્ટર્ન ઝોન
  • ગુજરાતમાં લગ્ન સમયેગવાતાં લગ્નગીતો કયા નામે ઓળખાય છે? : ફટાણા
  • ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિનાપિતામહ કોણ ગણાય છે? : છોટુભાઇપુરાણી
  • ગુજરાતમાં શિવરાત્રિ નિમિત્તેભવનાથ મેળો કયાં ભરાય છે? : જૂનાગઢ
  • ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? : જલારામ બાપા
  • ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદકોલેજની સ્થાપના કયાં અને કયારે થઈ હતી? : પાટણ-ઇ.સ.૧૯૨૩
  • ગુજરાતમાં સૌ પ્રથમ એમ.એ.નીપદવી કોણે મેળવી હતી? : અંબાલાલસાંકરલાલ દેસાઇ
  • ગુજરાતમાં સૌ પ્રથમ કઇ ચુંટણીમા ઓનલાઇન  વૉટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી? –  અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન
  • ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી? : પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ
  • ગુજરાતમાં સૌથી પહેલાંકન્યાશાળા કયા અને કયારે શરૂ થઇ હતી? : ઇ.સ.૧૮૪૯ (અમદાવાદ)
  • ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલયકયું છે? : સેન્ટ્રલલાયબ્રેરી-વડોદરા
  • ગુજરાતમાં સૌથી વધુ મંદિરોધરાવતું શહેર કયું છે? : પાલીતાણા
  • ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગએકમો કયા જિલ્લામાં આવેલા છે? : અમદાવાદ
  • ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમનીસ્થાપના કોણે કરી હતી? : મહિપતરામરૂપરામ
  • ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળાકયાં સ્થપાઇ હતી? : અમદાવાદ
  • ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂથઈ? : ગુજરાતકોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
  • ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇસંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? : ગુજરાત વર્નાકયુલર સોસાયટી
  • ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટકયાં સ્થપાઇ હતી? : અમદાવાદ
  • ગુજરાતમાં સૌપ્રથમગટર લાઇન કયાં અને કયારે અસ્તિત્વમાં આવી હતી? : અમદાવાદ-ઇ.સ. ૧૮૯૦
  • ગુજરાતમાં સૌપ્રથમપ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું?  સુરત
  • ગુજરાતમાં સૌપ્રથમ રેડિયોકેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? : મહારાજાસયાજીરાવ ગાયકવાડ-વડોદરા
  • ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો.: સફારી – નગેન્દ્ર વિજય
  • ગુજરાતી મહિલા માલા ચિનોયને કયાક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બ્રેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે? : તબીબી ક્ષેત્રે
  • ગુજરાતી વૈજ્ઞાનિક ભારતમાંઅવકાશી સંશોધનના પ્રણેતા ગણાય છે? : ડૉ. વિક્રમ સારાભાઇ
  • ગુરુ નાનકકચ્છમાં કયાં રહ્યા હતા? : લખપત
  • ગેટ વે ઑફ ફ્રીડમ તરીકે કઇ ગ્રામપંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? : દાંડીગ્રામ પંચાયત
  • ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભકયારે થયો હતો? : ૧૯૯૫-૯૬
  • ગોધરાનું પ્રાચીનનામ શું હતું? : ગોરૂહક
  • ગોફગૂંથન – સોળંગારાસ કોણ કરેછે અને કયાંનું છે? : સૌરાષ્ટ્રનાકોળી અને કણબીઓ
  • ગોંડલમાં આવેલા અને પોતાનીસ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો.: નવલખા મહેલ
  • ગોંડલમાં આવેલું કયું મંદિરગુજરાતભરમાં પ્રસિદ્ધ છે? : ભુવનેશ્વરીમંદિર
  • ચાસ કુળનું કયું પક્ષી શિયાળોગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે? : કાશ્મીરીચાસ
  • ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધમંદિર આવેલું છે? : ચામુંડામાતા
  • જાણીતા નાટ્યકારજયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો.: જયશંકર ભોજક
  • જાણીતી શૈક્ષણિક સંસ્થા વલ્લભવિદ્યાનગર અને ચરોતર એજયુકેશન સોસાયટીના આદ્યસ્થાપક કોણ હતા?  ભાઇલાલભાઇ પટેલ
  • જામનગરમાં આવેલા કયા કિલ્લાનેસંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે? Ans: લાખોટા ફોર્ટ
  • જી.આઇ.ઇ.ટી. નું પુરું નામજણાવો.Ans: ગુજરાતઈન્સ્ટીટ્યુટ ઑફ એજયુકેશન ટેકનોલોજી
  • જુનાગઢના ગિરનાર પર્વતની પડખેઆવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે? Ans: જમિયલશા પીર
  • ટિપ્પણી નૃત્ય સૌરાષ્ટ્રના કયાવિસ્તારનું જાણીતું નૃત્ય છે? Ans: ચોરવાડ
  • ટેલિ કોમ્યુનિકેશન ક્ષેત્રેભારતમાં ક્રાંતિ લાવનાર ગુજરાતી કોણ છે? Ans: સામ પિત્રોડા
  • ટેલિવિઝનનો ગુજરાતમાં પ્રારંભકયારે થયો? Ans: ૧૫ ઑૅગષ્ટ, ૧૯૭૫
  • ઠાગા-નૃત્ય કઈ જાતિના લોકોમાંપ્રચલિત છે? Ans: ઠાકોર
  • ડાકોર મંદિરની સાથે કયા સંતનીભકિતકથા જોડાયેલી છે? Ans: સંતબોડાણા
  • ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્રવિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? Ans: ૮૦ ટકા
  • ડાંગ જિલ્લાની બાળાઓને શિક્ષણઆપતી ઋતંભરા વિદ્યાપીઠ શરૂ કરનાર સ્વાતંત્ર સેનાનીનું નામ આપો.Ans: પૂર્ણિમાબેન પકવાસા
  • ડાંગની દાદી તરીકે કોણ જાણીતુંછે? Ans: પૂર્ણિમાબેન પકવાસા
  • ડાંગમાં દર વર્ષેયોજાતો આદિવાસીઓનો ઉત્સવ કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ દરબાર
  • ડાંગી નૃત્ય અન્ય કયા નામેઓળખાય છે? Ans: ચાળો
  • ડિઝાઇન માટેની કઇ વિશ્વપ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે? કયાં? Ans: નેશનલઇન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાઇન- અમદાવાદ
  • ડૉ. બાબાસાહેબઆંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ.૧૯૯૭
  • તરણેતરનો મેળો કોનાવિજય માટે ઉજવાય છે? Ans: અર્જુનનાદ્રૌપદી-વિજય માટે
  • તાના અને રીરી કયા ભકત કવિ સાથેલોહીનો સંબંધ ધરાવે છે? Ans: કવિનરસિંહ મહેતા
  • તારંગા કયા ધર્મનું જાણીતુંતીર્થસ્થળ છે? Ans: જૈન
  • દક્ષિણ ગુજરાતનાદુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે? Ans: ઘેરિયા નૃત્ય
  • દક્ષિણ ગુજરાતમાં કયું હવાખાવાનું સ્થળ આવેલું છે? Ans: સાપુતારા
  • દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? Ans: જગન્નાથ મંદિર
  • દૂધિયું તળાવ હિંદુઓના કયાયાત્રાધામ પાસે આવેલું છે? Ans: પાવાગઢ
  • દૂરવર્તી શિક્ષણ માટેનીગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે? Ans: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
  • દેશભરમાં આર્કિટેકટના અભ્યાસમાટે જાણીતી‘CEPT’ ની સ્થાપનાકયાં અને કયારે થઇ? Ans: અમદાવાદઇ.સ.૧૯૬૩
  • દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથેસંકળાયેલો છે? Ans: દાહોદ
  • દ્વારકા અને ઓખા વચ્ચે આવેલોપંથક કયા નામે ઓળખાય છે? Ans: ઓખામંડળ
  • દ્વારકાધીશ મંદિરનીધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે? Ans: ત્રણ
  • દ્વારકાના મંદિરને બીજા કયાનામે ઓળખવામાં આવે છે? Ans: જગતમંદિર અથવા ત્રિલોક મંદિર
  • ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરેછે? Ans: શિકાર નૃત્ય
  • ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ? Ans: ધોળકા
  • નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂકરનાર સંત કયા હતા? Ans: સંતપૂજય શ્રી મોટા
  • નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ
  • નવા વિધાનસભા બિલ્ડગનું નામકોના નામ ઊપર રાખવામાં આવ્યું છે? Ans: વિઠ્ઠલભાઇ પટેલ
  • નવાનગર રજવાડાની સ્થાપના કોણેકરી હતી? Ans: જામ રાવલ
  • નાણામંત્રી તરીકે કેન્દ્રસરકારમાં સૌથી વધુ (૮ વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? Ans: મોરારજી દેસાઇ
  • નારાયણ સરોવર મંદિર કયાજિલ્લામાં આવેલું છે? Ans: કચ્છ
  • નારાયણ સરોવરની પાસે કયું જૈનતીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર
  • નિરંજન ભગતના બધા કાવ્યો કયાકાવ્યસંગ્રહમાં સંગ્રહિત થયા છે? Ans: છંદોલય
  • પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિરપાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતીતળાવ
  • પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકાઅન્ય કયા નામથી ઓળખાય છે? Ans: બેટશંખોદર
  • પવિત્ર શકિતતીર્થઅંબાજી કયા જિલ્લામાં આવેલું છે? Ans: બનાસકાંઠા
  • પંચાયતોના સર્વાંગી વિકાસ માટેગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? Ans: તીર્થગ્રામ યોજના
  • પાશુપત ધર્મના સ્થાપકનું નામજણાવો.Ans: લકુલેશજી
  • પાંડવોના રથ જેવા આકારનું મંદિરગુજરાતમાં કયાં આવેલું છે? Ans: જડેશ્વરમહાદેવ
  • પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે ? Ans: ધોળકા
  • પુરાણોમાં કઈ નદીને‘રુદ્રકન્યા’ કહી છે? Ans: નર્મદા
  • પૂજય મોટાએ લોકોને કયા મંત્રનીસાધના કરવા કહ્યું? Ans: હરિ ૐ
  • પોરબંદર જિલ્લાનાકયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામઅને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: માધવપુર
  • પોરબંદરમાં આવેલ ગાંધીજીનું ઘર કયા નામથી ઓળખવામાં આવે છે ? – કીર્તિમંદિર
    જામનગરમાં કયા મંદિરમાં સતત રામધૂન લાગે છે ? – બાલા હનુમાન
  • પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસમહેતા
  • પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતુંહિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જસદણ
  • પ્રજ્ઞાચક્ષુઓ માટેગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે? Ans: અંધજન મંડળ-અમદાવાદ
  • પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણહતાં? Ans: નાનાભાઈ હરિદાસ
  • પ્રથમ ગુજરાતીમુદ્રક કોણ હતાં? Ans: ભીમજીપારેખ
  • પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણહતા? Ans: મોરારજી દેસાઇ
  • પ્રથમ ગુજરાતી શાળા કયાં અનેકયારે શરૂ થઈ? Ans: સુરત – ઈ.સ.૧૮૩૬
  • પ્રથમ ગુજરાતીસાપ્તાહિક‘શ્રી મુંમબઇનાસમાચાર’ કોણે પ્રકાશિતકર્યુ? Ans: ફર્દુનજીમર્ઝબાન
  • પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્રએવો ગુજરાતનો કયો બીચ વર્જીન બીચ તરીકે ઓળખાય છે? Ans: દીવ
  • ફરજિયાત અને વિનામૂલ્યે શિક્ષણકઇ ઉંમરના બાળકોને લાગૂ પડે છે? Ans: ૬થી ૧૪ વર્ષ
  • ફાગણી પૂનમે ભરાતે ગુજરાતનો કયોમેળો ખૂબ લોકપ્રિય છે? Ans: ડાકોરનોમેળો
  • ફિલ્મ અભિનય ક્ષેત્રે જંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતાં? Ans: લીલાદેસાઈ
  • ફિશર ચેસકલબ’ની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ. ૧૯૯૬
  • બળિયાદેવને રીઝવવામાટે કયું નૃત્ય કરવામાં આવે છે? Ans: કાકડા નૃત્ય
  • બાળ વિવાહ પર પ્રતિબંધ મુકતોકાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો હતો? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
  • બી.એમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલહેલ્થની સ્થાપના કોણે કરી હતી? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
  • બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? Ans: સંજય લીલાભણસાલી
  • ભરૂચની પારંપારિક હસ્તકળાનુંનામ જણાવો.Ans: સુજની
  • ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ. હોમી ભાભા
  • ભારતની વિસરાયેલી લોકરમતોનુંઅદભૂત ભાથું પુરૂં પાડનાર ગ્રંથનું નામ જણાવો.Ans: લોકરમતો
  • ભારતની સૌથી મોટી સોફટવેર કંપનીવિપ્રોના ચેરમેન કયા ગુજરાતી છે? Ans: અઝીમ પ્રેમજી
  • ભારતનું એકમાત્ર કોઇન મ્યુઝિયમકયાં આવેલું છે? Ans: વડોદરા
  • ભારતભરની એકમાત્ર આયુર્વેદયુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે? Ans: જામનગર
  • ભારતભરની દૂધ અને ડેરીપ્રોડકટ્સની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: આણંદ
  • ભારતમાં બે જુદી – જુદી નદીનાનીર એકત્રિત કરવાનું કાર્ય સૌ પ્રથમ કયા રાજયે કર્યું? Ans: ગુજરાત
  • ભારતમાં સૌથી વધુરકતદાન કયા રાજયમાં થાય છે? Ans: ગુજરાત
  • ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનારગુજરાતી કોણ હતું? Ans: નરોત્તમમોરારજી
  • ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણછે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
  • ભારતીય ભૂમિસેનાના પ્રથમગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા? Ans: જનરલ માણેકશા
  • ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઊત્સવ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઊજવાય છે? Ans: વડનગર
  • ભારતીય સ્ટીલઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ કયાં થયો હતો? Ans: નવસારી
  • ભાવનગર જિલ્લામાં ખારાપાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે? Ans: આવાણિયા
  • ભાવનગરના કયાધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી? Ans: તાતણીયો ધરો
  • ભૂજના ભૂજિયા કિલ્લામાં કયુંપ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગમંદિર
  • મધર ડેરી ગુજરાતનાકયા જિલ્લામાં આવેલી છે? Ans: ગાંધીનગર
  • મહાભારતકાળથી નવરાત્રિ દરમ્યાનમાતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે? Ans: રૂપાલ
  • મહારાજા સિધ્ધરાજેકોતરાવેલો દુર્લભ શિલાલેખ કયાં આવેલો છે? Ans: ભદ્રેશ્વર
  • મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્ય બુદ્ધિસાગરજી
  • મહુડી જૈન તીર્થનીસ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્યબુદ્ધિસાગરજી
  • મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે? Ans: પંઢાર
  • માખીમાર કુળનું કયું પક્ષીશિયાળો ગાળવા હિમાલયથી ગુજરાત આવે છે? Ans: ફિરોજી માખીમાર
  • મુસ્લિમોનું પવિત્રયાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે? Ans: કચ્છ
  • મુંબઇથી થાણા વચ્ચે દેશની સર્વપ્રથમ રેલવે ક્યારે શરૂ થઇ? –  તા.16મી એપ્રિલ, 1853ના રોજ
  • મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયુંસરોવર તૈયાર થયું? Ans: શ્યામસરોવર
  • મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજનદર વર્ષે કયા માસમાં થાય છે? Ans: જાન્યુઆરી
  • મોરાયો બનાસકાંઠાના કયાતાલુકાનું નૃત્ય છે? Ans: વાવ
  • મૌન મંદિરના સ્થાપકકોણ હતા? Ans: પૂજય શ્રી મોટા
  • રબારીઓ દ્વારા કરવામાં આવતુંખૂબ બારીક ભરતકામ કયા નામે ઓળખાય છે? Ans: ટોડલિયા
  • રંગ અવધૂતમહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા
  • રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ
  • રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાંવિકસેલો છે? Ans: જૂનાગઢ
  • રૂમીખાન’નો ખિતાબ ગુજરાતમાં કોને આપવામાં આવેલો છે ? Ans: અમીર મુસ્તુફા
  • લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલામેયર કોણ હતાં? Ans: લતા પટેલ
  • લાખો ફૂલાણી’ ફિલ્મના સંગીતકાર કોણ છે ? Ans: ગૌરાંગ વ્યાસ
  • લોકસંસ્કૃતિનાંરક્ષણ માટે ગુજરાત સરકારે કઇ યોજના અમલમાં મૂકી છે? Ans: પંચવટી યોજના
  • વડનગર શાના માટે જાણીતું છે? Ans: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વરમંદિર
  • વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઇ સંસ્થા કાર્યરત છે? Ans: અપંગ માનવમંડળ
  • વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથનીસામગ્રીને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવી છે? Ans: નવ વિભાગમાં
  • વિશ્વમાં સર્વપ્રથમજ સ્થપાઇ હોય તેવી કઈ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થઈ છે? Ans: ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી
  • વિશ્વામિત્ર મુનિને ગાયત્રીમંત્રનો સાક્ષાત્કાર ગુજરાતના કયા સ્થળે થયો હતો? Ans: છોટા ઊદેપુરના વનમાં
  • વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રેઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયા એેવૉર્ડથી નવાજવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ એેવૉર્ડ
  • વૈષ્‍ણવ જન તો તેને રે…..‘‘ ભજનના રચયિતા કોણ હતા ? – નરસિંહ મેહતા
  • વ્યસનમુકિત અભિયાનસૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયાહોસ્પિટલ-ગાંધીનગર
  • શંકરાચાર્યે દ્વારકામાંસ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે? Ans: શારદાપીઠ
  • શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે? Ans: દ્વારકા
  • શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠોપૈકીનો એક ગુજરાતમાં છે, તેકયાં આવેલો છે? Ans: દ્વારકા
  • શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ – ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મનેઇનામ મળ્યું? Ans: હારૂન – અરૂન
  • શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયાપનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
  • શ્રી અક્ષરપુરષોત્તમસંસ્થાનું વડું મથક કયાં આવેલ છે? Ans: બોચાસણ
  • શ્રી રંગઅવધૂતનોઆશ્રમ કયાં આવેલો છે? Ans: નારેશ્વર
  • શ્રી સોમનાથ સંસ્કૃતયુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? Ans: વેરાવળ-ઇ.સ.૨૦૦૮
  • શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તેભાલકાતીર્થ કયા જિલ્લામાં આવેલ છે? Ans: જૂનાગઢ
  • શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારકકયાં આવેલું છે? Ans: નારેશ્વર
  • શ્રીરંગ અવધૂત મહારાજનો જન્મકયાં થયો હતો? Ans: ગોધરા
  • શ્રીરંગ અવધૂત મહારાજે કયાભગવાનની ભકિતનો પ્રચાર કર્યો છે? Ans: દત્ત ભગવાન
  • સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થકોની તપોભૂમિ તરીકે ખ્યાતનામછે? Ans: દાતાગીગા અને આપાગીગા સંત
  • સમસ્ત એશિયા ખંડમાં દ્વિતીયક્રમાંકે આવતી એમ. એસ. યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા? Ans: મહારાજાસયાજીરાવ ગાયકવાડ
  • સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? Ans: હરિલાલ કણિયા
  • સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયાઅંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
  • સવારથી લઇને રાત સુધી આકાશમાંઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
  • સાબરમતી નદીની કાંઠે કયા મહાનભારતીય ઋષિએ અસ્થિ ત્યાગ કર્યો હતો? Ans: દધિચી
  • સામાન્ય અબાબીલગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? Ans: યુરોપ અને ઉત્તર એશિયાથી
  • સિદીઓનું નૃત્ય કયા નામથી ઓળખાયછે? Ans: ધમાલ નૃત્ય
  • સિધ્ધપુરનું પ્રાચીન નામ શુંહતું? Ans: શ્રીસ્થલ
  • સુપ્રસિદ્ધસ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્યતીર્થ કયાં આવેલું છે? Ans: ગઢડા
  • સેન્ટ્રલ સોલ્ટ અનેમરીન કેમિકલ્સ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે? Ans: ભાવનગર
  • સેવા સંસ્‍થાની સ્‍થાપના કોણે અને ક્યારે કરી હતી ? – ઈલાબહેન ભટ્ટે, 1972માં
  • સોમનાથ મંદિરની ટોચે ચઢાવવામાંઆવેલા કળશનું વજન કેટલું છે? Ans: ૧૦ ટન
  • સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા-1920
  • સૌપ્રથમ ગુજરાતીદૈનિક મુંબઇ સમાચાર કોણે શરૂ કર્યું હતું? Ans: ફરદુનજી મર્ઝબાન
  • સૌપ્રથમ ગુજરાતી પંચાંગ કયારેપ્રકાશિત થયું? Ans: સંવત ૧૮૭૧
  • સૌપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઇહતી? Ans: નરસિંહ મહેતા
  • સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનુંજાણીતું નૃત્ય કયું છે? Ans: ગોફગુંથન
  • સૌરાષ્ટ્રના ભરવાડકોમના લોકો કયો રાસ લે છે? Ans: હુડારાસ
  • સૌરાષ્ટ્રની જૂની અને જાણીતીરાજકુમાર કૉલેજ કયા શહેરમાં આવેલી છે? Ans: રાજકોટ
  • સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગેપુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક
  • હિન્દી ચલચિત્રોમાં‘મા’ની આબાદ ભૂમિકા ભજવનાર સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રીનું નામજણાવો.Ans: નિરૂપા રોય
  • હિમાલય સાઇકલ યાત્રામાં સૌપ્રથમવખત વિજેતા બનનાર ગુજરાતી કોણ છે? Ans: હાર્દિક રાવ
  • હિમાલયની પર્વતમાળામાં આવેલાનંદાદેવી શિખરને સૌપ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે? Ans: નંદલાલ પુરોહિત
  • હિરાચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઈનકયા ભરતકામમાં કરવામાં આવે છે? Ans: મહાજન ભરત
  • હિંદુ-મુસ્લિમ એકતાનાજ્યોર્તિધર સંત કબીરના નામથી ઓળખાતો કબીરવડ કયા જીલ્લામાં આવેલો છે? Ans: ભરૂચ
  • હિંદુ-મુસ્લિમએકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: ઉનાવા
  • હેમચંદ્રાચાર્યે સ્થાપેલુંજ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે? Ans: પાટણ

ગુજરાત ઇતિહાસ

  • ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલીઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? Ans: મણિલાલ
  • ૧૮મી સદીમાં બંધાયેલા ગોંડલસ્ટેટના રજવાડી મહેલનું નામ જણાવો.Ans: નૌલખા પેલેસ
  • ૧૯૬૦ની ૩૦ એપ્રિલસુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું? Ans: બૃહદ્ મુંબઇ રાજયનો
  • અકબરે ગુજરાતમાંથીકયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા? Ans: આચાર્ચ હીરવિજયસુરી
  • અટિરા શાના માટે જાણીતું છે? કયાં આવેલું છે? Ans: કાપડ સંશોધન-અમદાવાદ
  • અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા? Ans: ડૉ. વિક્રમ સારાભાઈ
  • અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? : ૮૪ મીટર
  • અડાલજનું પ્રાચીન નામ શું છે? Ans: ગઢ પાટણ
  • અણહીલપુરપાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા
  • અનાથ બાળકોને આશ્રય મળી રહે તેમાટેની શુભ શરૂઆત કોણે કરી? Ans: મહીપતરામરૂપરામ
  • અનુસુચિત જનજાતિના યુવાનોમાંતીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઇ છે? Ans: એકલવ્ય આર્ચરી એકેડેમી
  • અમદાવાદ – મુંબઇ વચ્ચે રેલવેલાઇન કયારે બની હતી? Ans: ૧૮૬૦ – ૬૪
  • અમદાવાદ મ્યુનિસિપાલીટીનાંસર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ
  • અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લોકયારે બંધાયો? Ans: ઇ.સ.૧૪૧૧
  • અમદાવાદથી સુરત વચ્ચે રેલવેનીપ્રથમ શરૂઆત કયારે થઇ? Ans: ૨૦-૦૧-૧૮૬૩
  • અમદાવાદના એલિસબ્રિજના સ્થપતિકોણ હતા? Ans: રાવ બહાદુરહિંમતલાલ ધીરજરામ
  • અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ
  • અમદાવાદની કઈ મસ્જિદમાંસ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે? Ans: જુમા મસ્જિદ
  • અમદાવાદની સ્‍થાપના કોણે, ક્યારે કરી હતી ? – ઈ. સ. 1411 માં સુલતાન અહમદ શાહે
  • બારડોલી સત્‍યાગ્રહના નેતા કોણ હતા ? – સરદાર વલ્‍લભભાઈ પટેલ
  • માઉન્‍ટ આબુના દેલવાડા મંદિરોની સરખામણીમાં રહી શકે એવું અમદાવાદમાં ક્યું મંદિર આવેલું છે ? – હઠીસિંહ મંદિર
  • અમદાવાદની નજીકમાં આવેલી અડાલજની વાવ ક્યારે બાંધવામાં આવી હતી ? – પંદરમી સદીમાં સોલંકી યુગ દરમિયાન
  • અમદાવાદનો આશ્રમરોડકયા બે આશ્રમોને જોડે છે? Ans: સાબરમતીઆશ્રમ અને કોચરબ આશ્રમ
  • અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયાવર્ષમાં બંધાયો હતો? Ans: ઇ.સ.૧૪૧૧
  • અમદાવાદનો ભદ્રનો કિલ્લો કોણેબનાવ્યો હતો? Ans: સુલતાનઅહમદશાહ
  • અમદાવાદમાં આવેલી અનેસ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો એવી જુમ્મા મસ્જિદ કોણે બંધાવી હતી? Ans: અહમદશાહ બાદશાહ
  • અમદાવાદમાં આવેલી કઇ મસ્જિદઝૂલતા મિનારાની મસ્જિદ તરીકે પ્રસિદ્ધ છે? Ans: રાજપુરની મસ્જિદ
  • અમદાવાદમાં આવેલી કઇ સંસ્થામાંસૌથી વધુ સંખ્યામાં જૈન ધર્મની દુર્લભ હસ્તપ્રતો સચવાયેલી છે? Ans: એલ. ડી. ઈન્ડોલોજી
  • અમદાવાદમાં આવેલી જામા મસ્જિદકોણે બંધાવી હતી? Ans: બાદશાહઅહમદશાહ
  • અમદાવાદમાં ગાંધીજીએ સૌપ્રથમઆશ્રમ કયાં સ્થાપ્યો? Ans: કોચરબઆશ્રમ
  • અમદાવાદમાં ગુજરાતની પ્રથમપદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: કાલુપુર
  • અમદાવાદમાં બંધાયેલા કયાલોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી? Ans: એલિસબ્રીજ
  • અમદાવાદમાં રાયપૂર પાસે કયાવાઇસરોય પર બોંબ ફકવામાં આવ્યો હતો? Ans: લોર્ડ મીન્ટો
  • અમદાવાદમાં વિદેશીકાપડ તથા શરાબની દુકાનો બંધ કરાવવાનું નેતૃત્વ કોણે લીધું હતું? Ans: મૃદુલા સારાભાઇ
  • અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળાકોણે સ્થાપી? Ans: હરકુંવરશેઠાણી (૧૮૫૦)
  • અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરનીસ્થાપના કોણે કરી હતી? Ans: ડાહ્યાભાઇઝવેરી
  • અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિકસંગઠનની રચના કોણે કરી હતી? Ans: રણછોડલાલછોટાલાલ
  • અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળાગામોમાં કયું ભરત વધુ ભરાય છે? Ans: મોતી ભરત
  • અમૂલ ડેરીના સ્થાપકનું નામજણાવો.Ans: ત્રિભુવનદાસ પટેલ
  • અમેરિકાના રાજદૂત તરીકે કયાગુજરાતીની નિમણૂક થઈ હતી? Ans: ગગનવિહારીમહેતા
  • અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે ? : ગિરનાર
  • અસહકાર આંદોલન વખતે ઇન્દુલાલયાજ્ઞિક ગાંધીજી સાથે કઇ જેલમાં રહ્યા હતા? –  પૂનાની યરવડા જેલ
  • અસુરોના સંહાર માટે વસિષ્ઠમુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? –  અર્બુદક પર્વત
  • અહમદશાહે ગુજરાતની રાજધાનીપાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ)
  • અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ
  • અંગ્રેજોની રંગભેદનીનીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનોઈતિહાસ
  • અંજાર ગામમાં કોની સમાધિ આવેલીછે? Ans: જેસલ – તોરલ
  • આઝાદ હિંદ ફોજનાબચાવપક્ષે ધારદાર દલીલો કરી તેમને કેસ જીતાડનાર ગુજરાતી એડવોકેટ કોણ હતા? Ans: સર ભુલાભાઇ દેસાઇ
  • આઝાદી પછીસૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? Ans: ઉચ્છંગરાય ઢેબર
  • આઝાદી પહેલાંના કચ્છ રાજયનાંચલણી સિક્કા કયાં નામથી પ્રચલિત હતાં? Ans: કોરી
  • આઝાદી બાદ ભારતમાં સૌપ્રથમવિલિન થનાર રજવાડાનું નામ શું હતું? Ans: ભાવનગર
  • આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાંથયેલો પ્રથમ સત્યાગ્રહ કયો? Ans: ખેડાસત્યાગ્રહ
  • આઝાદીની લડાઇમાં અમદાવાદના વસંતસાથે કોણ શહીદ થયા હતા? Ans: રજબઅલી
  • આયના મહેલ ક્યાં આવેલો છે?— ભુજ
  • આશાપુરા માતાનો મઢ કયાં આવેલોછે? Ans: કચ્છ
  • આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાનીયાદ અપાવે છે? Ans: આશા ભીલ
  • ઇ.સ. ૧૮૪૪માં બ્રિટીશન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: ભોળાનાથ સારાભાઇ
  • ઇ.સ. ૧૯૬૫ ના પાકિસ્તાનયુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા? Ans: બળવંતરાય મહેતા
  • ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે? Ans: ગાંધીનગર
  • ઇંગ્લૅન્ડની આમસભામાં ચૂંટાઇઆવનાર સૌપ્રથમ હિંદી કોણ હતા? Ans: દાદાભાઇ નવરોજી
  • ઈ.સ. ૬૪૦માં ગુજરાતનાં પ્રવાસેકયો ચીની પ્રવાસી આવ્યો હતો? Ans: હ્યુ-એન-ત્સંગ
  • ઈ.સ.૧૯૩૦માં ગુજરાતમાં બનેલાકયા બનાવે આખા વિશ્વનું ધ્યાન એ તરફ ખેંચ્યુ? Ans: દાંડી કૂચ
  • ઈસ્ટ ઈન્ડિયા કંપનીપ્રથમ વખત સુરતમાં આવી ત્યારે ગુજરાત પર કોનું રાજ હતું? Ans: જહાંગીર
  • ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ
  • ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયાસ્થળે થયો હતો? Ans: દાહોદ
  • કઇ આંતરરાષ્ટ્રીયસંસ્થાએ ચાંપાનેરને વર્લ્ડ હેરીટેજનો દરજજો આપ્યો છે? Ans: યુનેસ્કો
  • કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યુંહતું? Ans: પોર્ટુગિઝ
  • કઇ સદીમાં ઉત્તર આફ્રિકાનાસાહસિક મુસાફર ઇબ્ન બતૂતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: ૧૪મી સદી
  • કઇ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતોઅને શિલાલેખોની જાણવણી તેમજ સંશોધનનું કામ કરે છે? Ans: લાલભાઇ દલપતભાઇ ઈન્ડોલોજી
  • કઇ સાલમાં અંગ્રેજો દ્વારાગુજરાતમાં સૌપ્રથમ ૧૦ ગુજરાતી શાળાઓ સ્થાપવામાં આવી? Ans: ઇ.સ. ૧૮૨૬
  • કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ.પૂર્વે ૧૯૦૦ આસપાસ
  • કચ્છનાં કયાં ગામને ભારત સરકારે‘હેરીટેજ વિલેજ’ જાહેર કર્યું છે? Ans: તેરા ગામ
  • કચ્છમાં જોવા મળતા વિશિષ્ટપ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? Ans: ભૂંગા
  • કચ્છમાં દર વર્ષે કોની યાદમાંમેળો ભરાય છે? Ans: સંત મેકરણદાદા
  • કચ્છી ભાષા એ કઇ ભાષાની ઉપભાષાછે? Ans: સિંધી
  • કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કયાંઅને કયારે રાજયપાલ તરીકે સેવા આપી હતી? Ans: ઉત્તર પ્રદેશ, ૧૯૫૨ થી ૧૯૫૭
  • કયા ક્રાંતિકારી દેશભકતઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
  • કયા ગાંધીવાદી અગ્રણી ગાંધીકથાદ્વારા ગાંધીવિચારના પ્રચાર-પ્રસારનું ઉમદા કાર્ય કરી રહ્યા છે? Ans: નારાયણ દેસાઈ
  • કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીનેઅમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્તથયું હતું? Ans: ડૉ.ઉપેન્દ્ર દેસાઇ
  • કયા ગુજરાતી નેતાનેભારતના વડાપ્રધાન બનવાનું બહુમાન મળ્યું હતું? Ans: મોરારજીભાઈ દેસાઈ
  • કયા રાજાએ સોમનાથ પર સત્તર વાર આક્રમણ કર્યું હતું ? – મેહમૂદ ગઝનવી
  • કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ
  • કયું જાણીતું તીર્થસ્થળ અગાઉધનકપુરી તરીકે ઓળખાતું હતું? Ans: ડાકોર
  • કયું સ્થાપત્ય‘અમદાવાદનું રત્ન’ તરીકે ઓળખાય છે? Ans: રાણી સિપ્રીની મસ્જિદ
  • કયો મોગલ રાજાગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો? Ans: ઔરંગઝેબ
  • કયો હિંદુ તહેવાર અંગ્રેજીતારીખ મુજબ ઉજવાય છે? Ans: ઉત્તરાયણ
  • કરસનદાસ મૂળજીના પ્રવાસ વર્ણનોકયા પુસ્તકમાં સંગ્રહિત છે? Ans: ઇંગ્લેન્ડમાંપ્રવાસ
  • કલાપી કયા રાજયનારાજવી હતા? Ans: લાઠી
  • કાંકરિયા તળાવ કઇ સાલમાંઅસ્તિત્વમાં આવ્યું? Ans: ઈ.સ.૧૪૫૧
  • કાંકરિયા તળાવ કોણે બંધાવેલું? Ans: સુલતાન કુત્બુદીન
  • કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન
  • કાંકરિયા તળાવની મધ્યમાં કયુંજોવાલાયક સ્થળ આવેલું છે? Ans: નગીનાવાડી
  • કીર્તિમંદિર શું છે?— પોરબંદરમાં આવેલું ગાંધીજીનું સ્મારક
  • કોના શાસનકાળ દરમ્યાન ગુજરાતનુંપાટનગર અમદાવાદથી ચાંપાનેર ખસેડાયું? Ans: મહંમદ બેગડો
  • ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માનું અંગ્રેજી ભાષામાં જીવનચરિત્ર કોણે લખ્યું છે? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
  • ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો.Ans: ગૂજરાતવિદ્યાપીઠ
  • ગાંધીજી કયા રાજયના રાજવીનીસરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા? Ans: રાજકોટ
  • ગાંધીજી કોને ચરોતરનું મોતીકહેતા? Ans: મોતીભાઇ અમીન
  • ગાંધીજી કોને પોતાનો પાંચમોપુત્ર ગણતા? Ans: જમનાલાલ બજાજ
  • ગાંધીજી સ્થાપિતગૂજરાત વિદ્યાપીઠનાં મુખપત્રનું નામ જણાવો.Ans: વિદ્યાપીઠ
  • ગાંધીજી હરિજન આશ્રમમાં કેટલોસમય રહ્યા હતા? Ans: ૧૩ વર્ષ
  • ગાંધીજીએ આઝાદીની ચળવળ માટેસૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ
  • ગાંધીજીએ કઈકોલેજમાં અભ્યાસ કર્યો હતો? Ans: શામળદાસકૅાલેજ-ભાવનગર
  • ગાંધીજીએ કયાસ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી? Ans: પૂર્ણિમાબહેન પકવાસા
  • ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાંહિંદીઓને તેમના અધિકાર પાછા અપાવવા માટે સત્યાગ્રહ કરવા ઉપરાંત કયું અખબાર શરૂકર્યું હતું? Ans: ઈન્ડિયનઓપિનિયન
  • ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાંઅભ્યાસ કર્યો હતો? Ans: શામળદાસકોલેજ
  • ગાંધીજીએ રાજકોટની કઇ શાળામાંઅભ્યાસ કર્યો હતો? Ans: સરઆલ્ફ્રેડ હાઈસ્કૂલ
  • ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? Ans: મહાદેવભાઇ દેસાઇ
  • ગાંધીજીના જન્મદિવસને કયાઆંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવવામાં આવે છે? Ans: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
  • ગાંધીજીના નઇ તાલીમ શિક્ષણવિચારના તત્ત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? : કોઠારી કમિશન (૧૯૬૪– ૬૬)
  • ગાંધીજીના સમાધિ સ્મારકને કયાનામે ઓળખવામાં આવે છે? Ans: રાજઘાટ
  • ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમનાકયા પુસ્તકમાં જોવા મળે છે? Ans: હિંદસ્વરાજ
  • ગાંધીજીનાં માતા પિતાના નામજણાવો.Ans: માતા પૂતળીબાઈ અનેપિતા કરમચંદ ગાંધી
  • ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરબીજા કયા નામે ઓળખાય છે? Ans: સુદામાપુરી
  • ગાંધીજીનુંઅમદાવાદમાં આવેલ નિવાસસ્થાનનું નામ શું હતુ? Ans: હૃદય કુંજ
  • ગાંધીજીને‘બાપુ’નુંબિરૂદ કયા સત્યાગ્રહમાં મળ્યું? Ans: ચંપારણ સત્યાગ્રહ
  • ગાંધીજીને પ્રિયએવું‘કાચબા-કાચબીનું પદ’ કોણે રચ્યું હતું? Ans: કવિ ભોજા ભગત
  • ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલાં એક વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક વિદેશીમહિલાએ સૂચવ્યું. એ મહિલા કોણ હતા? Ans: એની બેસન્ટ
  • ગાંધીજીને સાઉથઆફ્રિકામાં રેલ્વેની ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુમુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલ્વેસ્ટેશન કયું હતું? Ans: પીટરમારિત્ઝબર્ગ
  • ગાંધીજીનો જન્મ કયાં અને કયારેથયો હતો? Ans: ૨ ઓકટોબર ૧૮૬૯, પોરબંદર
  • ગુજરાત માટે‘ગુર્જર દેશ’ એ શબ્દ પ્રયોગ કયા શાસકના સમયમાં શરુ થયો? Ans: મૂળરાજ સોલંકી
  • ગુજરાત રાજકિયપરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? Ans: મોહનદાસ કરમચંદ ગાંધી
  • ગુજરાત રાજય દ્વારાએનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? Ans: ગુજરાત ગૌરવ પુરસ્કાર
  • ગુજરાત રાજયનાઉદઘાટક કોણ હતા? Ans: રવિશંકરમહારાજ
  • ગુજરાત રાજયના પ્રથમ આદિવાસીમુખ્યમંત્રી કોણ હતા? Ans: અમરસિંહચૌધરી
  • ગુજરાત રાજયના વિધાનસભાના વિરોધપક્ષના પ્રથમ નેતા કોણ હતા? Ans: નગીનદાસગાંધી
  • ગુજરાત રાજયનાં પ્રથમ મહિલાપ્રધાન કોણ હતા? Ans: ઈન્દુમતીબહેનશેઠ
  • ગુજરાત રાજયનાં સૌ પ્રથમરાજયપાલ (૧૯૬૦માં) કોણ હતા? Ans: મહેંદીનવાઝ જંગ
  • ગુજરાત રાજયની રચનાકાળે (૧૯૬૦)કયા જાણીતા કવિએ‘ગુજરાત સ્તવનો’ નામની કાવ્યરચના ગુજરાતને સર્મિપતકરી હતી? Ans: ઉમાશંકરજોશી
  • ગુજરાત રાજયની સ્થાપના થયા પછીકઇ પાર્ટીએ સરકાર બનાવી? Ans: કોંગ્રેસ
  • ગુજરાત રાજયની સ્થાપના પછી કયુંશહેર પાટનગર બન્યું? Ans: અમદાવાદ
  • ગુજરાત રાજયનો સ્થાપનાનો મહાસમારોહ કયાં યોજવામાં આવ્યો હતો? Ans: સાબરમતી આશ્રમ-અમદાવાદ
  • ગુજરાત વિધાનસભાનાપ્રથમ અધ્યક્ષ કોણ હતા? Ans: કલ્યાણવી. મહેતા
  • ગુજરાત સરકાર દ્વારા પારિતોષિકપ્રાપ્ત‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ
  • ગુજરાત સલ્તનતના કયા બાદશાહને‘મુસલમાનોના સિદ્ધરાજ’ અને‘અકબર જેવો’ ગણવામાંઆવે છે? Ans: મહંમદ બેગડો
  • ગુજરાતના એકમાત્રહેરીટેજ રૂટ નું નામ શું છે? Ans: દાંડી હેરીટેજ રૂટ
  • ગુજરાતના કયા કવિ‘કવીશ્વર’ તરીકે ઓળખાય છે? Ans: દલપતરામ
  • ગુજરાતના કયા કવિને‘આખ્યાન કવિ શિરોમણી’નું ઉપનામ મળ્યું? Ans: મહાકવિ પ્રેમાનંદ
  • ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહેછે? Ans: સિરવણ
  • ગુજરાતના કયાપ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન મળ્યા હતા? Ans: શેખાદમ આબુવાલા અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન
  • ગુજરાતના કયા મહાનરાજવીને દત્તક લેવામાં આવ્યાં હતા? Ans: સયાજીરાવ ગાયકવાડ
  • ગુજરાતના કયામહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
  • ગુજરાતના કયાસ્વાતંત્રવીર‘દરબાર’ ના ઉપનામથી જાણીતા છે? Ans: ગોપાળદાસ
  • ગુજરાતના ક્યા શહેરમાં પટોળાંનું પ્રખ્‍યાત કાપડ વણવામાં આવે છે ? – પાટણ
  • ગુજરાતના ગૌરવસમાજમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? Ans: નવસારી
  • ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત કયાંથી થાય છે? Ans: મૌર્ય કાળથી
  • ગુજરાતનાં કયા પ્રદેશને જુનાજમાનામાં લાટ કહેવાતો હતો? Ans: ભરૂચ
  • ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? Ans: દીવ
  • ગુજરાતનાં કયાશહેરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે? Ans: ગાંધીનગર
  • ગુજરાતની કઇયુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટોગુંબજ ગણાય છે? Ans: એમ. એસ.યુનિવર્સિટી-વડોદરા
  • ગુજરાતની પ્રથમ સરકારનેબંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા? Ans: રવિશંકર મહારાજ
  • ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે? Ans: સાબરમતી
  • ગુજરાતની મુસ્લિમ સલ્તનતનોછેલ્લો સુલતાન કોણ હતો? Ans: મુઝફફરશાહ ત્રીજો
  • ગુજરાતની વિધાનસભા કયામહાનુભાવના નામ ઉપરથી છે? Ans: વિઠ્ઠલભાઇપટેલ
  • ગુજરાતની વિધાનસભાના પ્રથમઅધ્યક્ષ કોણ હતા? Ans: કલ્યાણજીમહેતા
  • ગુજરાતનું કયું શહેરએકસમયે પ્રાચીન પાટણ જેવી નગર રચના ધરાવતું હતું? Ans: અમદાવાદ
  • ગુજરાતનું કયું શહેર પૂર્વનાદેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? Ans: અમદાવાદ
  • ગુજરાતનું કયું શહેર મહેલોનાશહેર તરીકે જાણીતું છે? Ans: વડોદરા
  • ગુજરાતનું રાજયગીતકયું છે? Ans: જય જય ગરવીગુજરાત
  • ગુજરાતનું રાજયપ્રાણીકયું છે? Ans: સિંહ
  • ગુજરાતનો એકમાત્ર હેરીટેજ રૂટકયાંથી કયાં સુધી જાય છે? Ans: સાબરમતીઆશ્રમથી દાંડી
  • ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત પર્વત’ તરીકે ઓળખાતો હતો? Ans: ગિરનાર
  • ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિકવિસ્તાર‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? Ans: નિષાદ
  • ગુજરાતનોસૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? Ans: તાતારખાન
  • ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? Ans: લક્ષ્મીવિલાસપેલેસ-વડોદરા
  • ગુજરાતભરમાં જાણીતું એવુંઅમદાવાદનું ભદ્રકાળી મંદિર કયા કાળમાં નિર્માણ પામ્યું છે? Ans: મરાઠાકાળ
  • ગુજરાતભરમાંબાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા? Ans: રુબિન ડેવિડ
  • ગુજરાતમાં આવનારીપ્રથમ યુરોપિયન સત્તા કઇ હતી? Ans: પોર્ટુગીઝ
  • ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે? Ans: રાજપીપળા
  • ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યુંછે? Ans: સોમનાથ
  • ગુજરાતમાં ક્રાંતિકારીપ્રવૃત્તિના આદ્ય પ્રણેતા કોણ ગણવામાં આવે છે? Ans: મહર્ષિ અરવિંદ
  • ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએશૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? Ans: બ્રહ્મગુપ્ત
  • ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? Ans: અલંગ
  • ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનારરાજાનું નામ જણાવો.Ans: જાદીરાણા
  • ગુજરાતમાં પ્રથમબિન-કૉંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું? Ans: બાબુભાઇ જશુભાઇ પટેલ
  • ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭માશતકને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ
  • ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ રહ્યું? Ans: ૧૩૭ વર્ષ
  • ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ
  • ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઊપયોગ કયા સુલતાને કર્યો હતો? Ans: અહમદશાહ
  • ગુજરાતમાં સૌપ્રથમ વાર‘વંદે માતરમ્’ ગીત કયારે ગવાયું? Ans: ઈ. સ.૧૯૦૬
  • ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનુંસૌ પ્રથમ કયું નગર મળી આવ્યું હતું? Ans: રંગપુર
  • ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? Ans: છેલ્લો કટોરો
  • ચંદ્રગુપ્ત મૌર્યેજૂનાગઢમાં કયું જળાશય બંધાવ્યુ હતું? Ans: સુદર્શન તળાવ
  • ચાલુકય રાજવંશે કુલ કેટલા વર્ષોસુધી સમગ્ર ગુજરાત પર એકચક્રી શાસન કર્યું? Ans: ૩૬૨ વર્ષ
  • ચાલુકયકાળના અંતભાગમાં કયાજાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: માર્કો પોલો
  • ચાંપાનેરની ઐતિહાસિકસાઈટ્સને યુનેસ્કોએ કેવી જાહેર કરી છે? Ans: વર્લ્ડ હેરીટેજ સાઈટ
  • જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ
  • જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે? Ans: અડી કડીની વાવ
  • ઝૂલતા મિનારા કયાં આવેલા છે? તેનું મૂળ નામ શું છે? Ans: અમદાવાદ : સિદી બશીરની મસ્જિદ
  • ડચ લોકોએ ગુજરાતમાંકઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૦૬
  • ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે? Ans: એક હજાર વાર લાંબો અનેઆઠસો વાર પહોળો
  • ડાકોરમાં શાનું મંદિર છે?— રણછોડરાયજીનું મંદિર
  • તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
  • તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?— સુરેન્દ્રનગર
  • ત્રણેય દિલ્હીદરબારમાં હાજર રહેલા એક માત્ર રાજવીનું નામ આપો.Ans: ખેંગારજી ત્રીજા
  • દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?— અમદાવાદ
  • દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડથાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? Ans: અબ્બાસ તૈયબજી
  • દાંડીકૂચ’ કયા સત્યાગ્રહનો ભાગ હતો? Ans: ધરાસણા સત્યાગ્રહ
  • પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપનાકોણે કરી? Ans: ઠક્કરબાપા
  • પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા
  • પાટણની કઇચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? Ans: પટોળાં
  • પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથીબનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે? Ans: સિલ્ક ફાયબર
  • પારસીઓ ગુજરાતમાં કયા બંદરેઊતર્યા હતા? Ans: સંજાણ
  • પોરબંદરમાં કયા રાજવંશે સૌથીવધુ સમયગાળા માટે શાસન કર્યું હતું? Ans: જેઠવા રાજવંશ
  • પૌરાણિક માન્યતા મુજબ દેવચકલીનેકેવી ગણવામાં આવી છે? Ans: શુકનવંતી
  • પ્રજાબંધુ’ અને‘મુંબઇ સમાચાર’ ના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યુંહતું તે કોણ હતા? Ans: કપિલપ્રસાદદવે
  • પ્રાચીન ગુજરાતની ઐતિહાસિકરાજધાની કઇ હતી? Ans: આનંદપુર (હાલનું વડનગર)
  • પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો.Ans: વલભીવિદ્યાપીઠ
  • પ્રાચીન ગુજરાતનુંઐતિહાસિક પાટનગર વડનગર કઇ નદીના કિનારે વસેલું છે? Ans: હાટકી
  • પ્રાચીન તીર્થભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? Ans: કચ્છ
  • પ્રાચીનકાળમાં ગુજરાતનું કયુંબંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટેનું જાણીતું હતું? Ans: ભરૂચ
  • ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇસાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮
  • બલિરાજાનોપુરાણપ્રસિદ્ધ યજ્ઞ ગુજરાતના કયા નગરમાં થયો હતો? Ans: ભરૂચ
  • બ્રિટીશ રાજ દરમિયાનમુંબઇના કયા ગવર્નરે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી? Ans: સર જેમ્સ ફર્ગ્યુસન, ઇ.સ. ૧૮૭૭
  • બ્રિટીશકાળ દરમિયાન ગુજરાતેચૂંટણીની લોકશાહી પ્રક્રિયાનો અનુભવ સૌપ્રથમ કયારે કર્યો? Ans: ઇ.સ. ૧૮૮૩
  • બ્રિટીશરાજ દરમિયાન કઇ સાલમાંસૌપ્રથમ ગુજરાતી પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં હતાં? Ans: ઇ.સ. ૧૮૨૩
  • બ્રિટીશરાજ દરમિયાન સૌપ્રથમસ્થપાયેલી ગુજરાતી શાળાઓમાં કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું? Ans: ભૂગોળ અને ખગોળશાસ્ત્ર
  • ભારત રત્નથી સન્માનિત અને બેવખત ભારતના કાર્યકારી વડાપ્રધાન બનનાર ગુજરાતી નેતા કોણ હતા? Ans: ગુલઝારીલાલ નંદા
  • ભારતના અણુકાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ.હોમી ભાભા
  • ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાનકોણ હતા? Ans: સરદાર વલ્લભભાઇપટેલ
  • ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ.પી.જે. અબ્દુલકલામ ઉપર કયા ગુજરાતી વૈજ્ઞાનિકનો વિશેષ પ્રભાવ હતો? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
  • ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી? Ans: મેડમભીખાઈજી કામા
  • ભારતના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલય સક્કરબાગ (જૂનાગઢ)ની સ્થાપના કઇ સાલમાં કરાઇહતી? Ans: ઇ.સ. ૧૮૬૩
  • ભારતનીબંધારણીયસભામાં મુસદ્દા સમિતિમાં કઇ ગુજરાતી વ્યકિતએ મહત્વનું યોગદાન આપ્યું છે? Ans: કનૈયાલાલ મુન્શી
  • ભારતનું બંધારણ ઘડવામાંડૉ.બી.આર.આંબેડકર સાથે મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી મહાનુભાવ કોણ હતા? Ans: કનૈયાલાલ મુનશી
  • ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથમંદિરનો જિર્ણોધ્ધાર કોણે કર્યો? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
  • ભારતમાં દરરોજ થતી એકમાત્રપદયાત્રા કઇ છે? Ans: અમદાવાદહેરિટેજ વોક
  • ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળનાકેન્દ્ર તરીકે ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમની શરૂઆત કરી? Ans: કોચરબ આશ્રમ
  • ભાવનગર પાસેના કયા સ્થળેપ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી? Ans: વલભીપુર
  • ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર
  • મદ્રાસ રાજયનાસૌપ્રથમ ગવર્નર બનનાર ગુજરાતી રાજવી કોણ હતા? Ans: મહારાજા કૃષ્ણકુમારસિંહજી
  • મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાંબંધાવી હતી? Ans: પાવાગઢ અનેચાંપાનેર
  • મહાગુજરાત આંદોલન કોની આગેવાનીહેઠળ થયું હતું? Ans: ઈન્દુલાલયાજ્ઞિક
  • મહાગુજરાત ચળવળ માટેમહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કયારે થઇ? Ans: સપ્ટેમ્બર, ઈ.સ.૧૯૫૬
  • મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
  • મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમનીસ્થાપના કયારે કરી હતી? Ans: ઇ.સ.૧૯૧૭
  • મહાત્મા ગાંધીજીએ કયા પુસ્તકથીપ્રભાવિત થઇને તેનો સર્વોદય નામે ભાવાનુવાદ કર્યો હતો? Ans: અન ટુ ધી લાસ્ટ
  • મહાત્મા ગાંધીજીનાંધર્મવિષયક લેખો કયા પુસ્તકમાં સમાયેલા છે? Ans: વ્યાપક ધર્મભાવના
  • મહાત્મા ગાંધીજીનેઅંજલિ આપતું‘હરિનો હંસલો’ કાવ્યનાં સર્જકનું નામ આપો.Ans: બાલમુકુંદ દવે
  • મહાત્મા ગાંધીનાઆધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા? Ans: શ્રીમદ્ રાજચંદ્ર
  • મહાત્મા ગાંધીના પરિવારની કઇવ્યકિતએ સરદાર વલ્લભભાઇ પટેલનું જીવનચરિત્ર લખ્યું છે? Ans: રાજમોહન ગાંધી
  • મહાત્મા ગાંધીની આત્મકથાનું નામશું છે? Ans: સત્યના પ્રયોગો
  • મહાત્મા દાદુ દયાળનોજન્મ કયાં થયો હોવાનું માનવામાં આવે છે? Ans: અમદાવાદ
  • મહાન દેશભકત શ્યામજીકૃષ્ણવર્માનો જન્મ કયાં થયો હતો? Ans: માંડવી
  • માઢેરાનું સૂર્યમંદિર કોણેબનાવડાવ્યું? Ans: ભીમદેવ પહેલો
  • મુઘલ સામ્રાજય દરમ્યાન ગુજરાતનામુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો.Ans: સુરત
  • મૂનસર’ તળાવ કોણે બંધાવેલું? Ans: મીનળદેવી
  • મૈત્રકવંશના સ્થાપક રાજા પરમ ભટ્ટાર્કની રાજધાની કઇ હતી? Ans: વલભી
  • મોઢેરાનુંસૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમ્યાન બાંધવામાં આવ્યું હતું? Ans: રાજા ભીમદેવ પહેલો
  • રાજકોટ જિલ્લામાં આવેલા જસદણનજીક કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે? Ans: હિંગોળગઢ
  • રાજકોટ સ્ટેટની સ્થાપના કયારાજવીએ કરી હતી? Ans: વિભોજીજાડેજા
  • રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે?— અમદાવાદ
  • રાણી સિપ્રીની મસ્જિદને કોણે‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સફર્ગ્યુસન
  • રાણીની વાવનું બાંધકામ કયારાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? Ans: ભીમદેવ પહેલો
  • લકી સ્ટુડિયો ક્યાં છે? — હાલોલમાં
  • લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? Ans: શ્યામજીકૃષ્ણવર્મા
  • લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે? Ans: આશરે ૪૦૦૦ વર્ષપૂર્વેનું
  • લોથલનું ખોદકામ કોનામાર્ગદર્શન નીચે થયું હતુ? Ans: ડૉ.એસ. આર. રાવ
  • લોથલમાં વસતા હડપ્પીયસંસ્કૃતિના લોકોએ કઇ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફુટપટ્ટી બનાવી હતી? Ans: હાથીદાંત
  • વડનગર શાના માટેજાણીતું છે? Ans: પ્રાચીનકલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર
  • વડનગરનું કીર્તિ તોરણ બીજા કયાનામે ઓળખાય છે? Ans: નરસિંહમહેતાની ચોરી
  • વડોદરા જિલ્લામાં આવેલું કયુંતળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? Ans: આજવા તળાવ
  • વડોદરા રાજયમાં કયામરાઠા રાજવીઓનું શાસન હતું? Ans: ગાયકવાડ
  • વડોદરાનું કયું મ્યુઝિયમ તેમાંસચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે? Ans: મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ
  • વડોદરાનો વૈભવી લક્ષ્મીવિલાસપેલેસ કોણે બનાવ્યો હતો? Ans: મહારાજાસયાજીરાવ ગાયકવાડ
  • વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલકયો છે? Ans: નજર બાગ પેલેસ
  • વરાળથી ચાલતા સૉ જીનની શરૂઆતઅમદાવાદમાં સૌપ્રથમ કોણે કરી? Ans: ત્રિભુવન શેઠ
  • વર્તમાન સમયનો કયોકેન્દ્ર શાસિત પ્રદેશ ઇ.સ. ૧૫૩૫માં બહાદુર શાહ દ્વારા પોર્ટુગીઝોને સોંપીદેવામાં આવ્યો હતો? Ans: દિવ
  • વર્ધામાં ગાંધીજીએકયો આશ્રમ સ્થાપ્યો હતો? Ans: સેવાગ્રામઆશ્રમ
  • વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી‘કર્ણાવતી અતીતની ઝાંખી’ કયાં આવેલી છે? Ans: સંસ્કાર કેન્દ્ર-અમદાવાદ
  • વલ્લ્ભભાઇ પટેલનેસરદારનું બિરૂદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું? Ans: બારડોલી સત્યાગ્રહ
  • વાંકાનેરમાં કયોરાજવી મહેલ આવેલો છે? Ans: રણજિતવિલા
  • વિજ્ઞાનક્ષેત્રે ગુજરાત સરકારતરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ પુરસ્કાર
  • વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર સિંહ રાણા
  • વિશ્વપ્રસિદ્ધ વલભીવિદ્યાપીઠની સ્થાપના કયા વંશ દરમ્યાન થઇ હતી? Ans: મૈત્રક વંશ
  • વિશ્વભરની કલાત્મક કોતરણીમાંસ્થાન પામેલી સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? Ans: અમદાવાદ
  • શાહજહાંએ બંધાવેલો મોતીશાહીમહેલ કયાં આવેલો છે? Ans: અમદાવાદ
  • શિવરાત્રિનું પર્વ ગુજરાતનાકયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામીદયાનંદ સરસ્વતી
  • શેર ખાન બાબીએજૂનાગઢમાં બાબીવંશની સ્થાપના કયારે કરી? Ans: ઇ.સ. ૧૭૪૭
  • શૈક્ષણિક અનેસામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ
  • શ્યામજી કૃષ્ણવર્માએ કયુંસામયિક શરૂ કર્યુ હતું? Ans: ઈન્ડિયનસોશિયોલોજિસ્ટ
  • સમાજ સેવક અને દેશભકત શ્રી.રવિશંકર મહારાજને કયું ઉપનામ આપ્યું હતું? Ans: મૂઠી ઉંચેરો માનવી
  • સમ્રાટ અશોકના શિલાલેખ સૌરાષ્‍ટ્રમાં કયાં મળી આવ્‍યા છે ? ગિરનાર પર્વત અને જૂનાગઢની વચ્‍ચે આવેલા વિસ્‍તારમાં
  • સયાજીરાવ મ્યુઝીયમકયાં આવેલું છે? Ans: વડોદરા
  • સર ટોમસ રોને ભારતમાં વેપારકરવાની પરવાનગી ગુજરાતના કયા શહેરમાંથી આપવામાં આવી હતી? Ans: અમદાવાદ
  • સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના કયારે અને કયાં કરવામાં આવી? Ans: ૧૯૮૦, અમદાવાદ
  • સરદાર પટેલનો જન્મ કયાં થયો હતો? Ans: નડિયાદ
  • સરદાર પટેલે બારડોલી આશ્રમનુંશું નામ રાખ્યું? Ans: સ્વરાજઆશ્રમ
  • સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસકોના હસ્તે થયો હતો? Ans: પંડિતજવાહરલાલ નહેરૂ
  • સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનારસૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: શ્યામજીકૃષ્ણવર્મા
  • સહજાનંદ સ્વામીકયાંના વતની હતા? Ans: છપૈયા
  • સહજાનંદ સ્વામીનુંમૂળ નામ શું હતું? Ans: ઘનશ્યામ
  • સહજાનંદ સ્વામીનેકોણે દીક્ષા આપી હતી? Ans: રામાનંદસ્વામી
  • સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યુ? Ans: સિદ્ધરાજ જયસિંહ
  • સંત સવૈયાનાથનું સ્થાનક કયાંઆવેલું છે? Ans: ઝાંઝરકા
  • સંતરામ મહારાજનુંપ્રખ્યાત મંદિર કયાં આવેલું છે? Ans: નડિયાદ
  • સંયુકત રાષ્ટ્રસંઘનાઅંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે? Ans: ચિન્મય ઘારેખાન
  • સાબરકાંઠાના રહેવાસી કયા પ્રધાનઆંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા? Ans: ડૉ.કે.કે. શાહ
  • સિદ્ધરાજ જયસિંહદ્વારા નિયુકત કરાયેલા સેનાપતિ સાજને ઇ.સ. ૧૧૧૩માં કોને હરાવીને સોરઠ પર પાટણનુંઆધિપત્ય સ્થાપ્યું? Ans: રા’ ખેંગાર બીજો
  • સીદી સૈયદની જાળી કયાં આવેલી છે? Ans: અમદાવાદ
  • સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી કયા જિલ્લામાં આવેલું છે?— ગાંધીનગર
  • સોમનાથનોજિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો? Ans: સોલંકીકાળ
  • સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાંકયો ધર્મ વિસ્તર્યો? Ans: જૈન
  • સોલંકી રાજા કર્ણદેવના સમયમાંકાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? Ans: કવિ બિલ્હણ
  • સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને‘કલિ કાલસર્વજ્ઞ’નું બિરુદ પ્રાપ્ત થયું હતું? Ans: હેમચંદ્રાચાર્ય
  • સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણહતો? Ans: સિદ્ધરાજજયસિંહ
  • સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? Ans: જૈન ધર્મ
  • સોલંકીવંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય
  • સૌરાષ્ટ્રમાં રાજવીચંદ્રચુડ દ્વારા કઇ સાલમાં ચુડાસમા વંશની સ્થાપના કરાઇ? Ans: ઇ.સ. ૮૭૫
  • સ્થાપત્યકળાના ઉત્તમ નમૂનાતરીકે જાણીતો ઝિંઝુવાડાનો કિલ્લો કયાં આવેલો છે? Ans: સુરેન્દ્રનગર
  • સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસોધરાવતી દાદા હરિની વાવ કયાં આવેલી છે? Ans: અમદાવાદ
  • સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો.Ans: ૧૯૫૬ થી ૧૯૬૦
  • સ્વતંત્ર ગુજરાત રાજયમાંપંચાયતી રાજ કયારથી અમલમાં આવ્યું? Ans: ૧ એપ્રિલ, ૧૯૬૩
  • સ્વતંત્ર ભારતની પ્રથમપાર્લામેન્ટના અધ્યક્ષ કોણ હતા? Ans: ગણેશ વાસુદેવ માવળંકર
  • સ્વતંત્ર ભારતની બંધારણ સભાનાઅધ્યક્ષ તરીકે કયા ગુજરાતીની સૌપ્રથમ નિમણૂક થઇ હતી? Ans: ગણેશ માવળંકર
  • સ્વતંત્રતા બાદ કયા નેતાએ દેશીરાજયોના વિલીનીકરણ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી? Ans: સરદાર વલ્લભભાઈ પટેલ
  • સ્વરાજની લડત માટે રવિશંકરમહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ
  • સ્વાતંત્ર્ય ચળવળદરમિયાન ગુજરાતમાં થયેલો સૌપ્રથમ સત્યાગ્રહ કયો હતો? Ans: ખેડા સત્યાગ્રહ
  • સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન‘ચક્ર’ રાખવાનું ગાંધીજીને કોણે સૂચવ્યું હતું? Ans: ગંગાબેન મજમુદાર
  • સ્વાતંત્ર્ય સેનાની શ્યામજીકૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલ વિદ્યાર્થી છાત્રાલયનું નામ આપો.Ans: ઈન્ડિયા હાઉસ
  • સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મકયાં થયો હતો? Ans: ટંકારા (જિ. રાજકોટ)
  • હડપ્પીય સભ્યતાની સાઈટ ધોળાવીરાકઇ સાલમાં શોધાઇ હતી? Ans: ઇ.સ.૧૯૬૭
  • હડ્ડપીય સંસ્કૃતિએ દુનિયાનેઆપેલી બે વિશેષ ભેટ જણાવો.Ans: નગરઆયોજન અને ગટર વ્યવસ્થા
  • હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વનાસ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી? Ans: ડૉ. એસ.આર.રાવ
  • હરિજન આશ્રમમાં હૃદયકુંજ કોનુંનિવાસસ્થાન હતું? Ans: ગાંધીજી
  • હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએકયું વિચારપત્ર શરૂ કર્યું હતું? Ans: હરિજન બંધુ (ગુજરાતી)
  • હાલના ઉત્તર ગુજરાતનું પ્રાચીનનામ આનર્ત કોના પરથી પડ્યું હતું? Ans: શર્યાતિનાં પુત્ર આનર્ત પરથી
  • હાલનું વડનગર પ્રાચીનકાળમાં કયાનામે ઓળખાતું હતું? Ans: આનર્તપુર
  • હિંદ છોડો આંદોલન દરમ્યાનગુજરાત કોલેજમાં કોણ શહીદ થયું હતું? Ans: વિનોદ કિનારીવાલા
  • હિંદ છોડો ચળવળના પ્રથમ ગુજરાતીશહીદ કોણ હતા? Ans: ઉમાકાન્તકડિયા
  • હિંદની પ્રજાને સ્વાતંત્ર્યચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું અંગ્રેજી અખબારશરૂકર્યું? Ans: યંગ ઈન્ડિયા
  • હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમકયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? Ans: નવજીવન

ગુજરાતની ભૂગોળ

  • અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ?  – કાપડ સંશોધન-અમદાવાદ
  • અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? : ડૉ. વિક્રમ સારાભાઈ
  • અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?  પાલનપુર
  • અમદાવાદ – મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? : ૧૮૬૦ – ૬૪
  • અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ
  • અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે?    –   ૧૨.૫ કિ.મી.
  • અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ? : વર્ષ ૨૦૦૩
  • અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે ? : મોતી ભરત
  • અમૂલ ડેરી ક્યાં આવેલી છે?— આણંદમાં
  • અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.  ત્રિભુવનદાસ પટેલ
  • અલંગ કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર
  • અલ્લાહબંધની રચના કયારે થઈ ? : ૧૮૧૯ના ભૂકંપ પછી
  • અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?— બનાસકાંઠા
  • આજવા ડેમ કોણે બનાવ્યો હતો?  મહારાજા સયાજીરાવ ગાયકવાડ
  • આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ?  ડાંગ
  • આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્‍યા છે ? – ગિરની તળેટીમાં
  • આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે ? સાપુતારા
  • આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાતના ક્યા શહેરમાં છે?  – જામનગર
  • આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?— અંબાજીમાં
  • આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ?  – ડાંગ
  • આંતરરાષ્ટ્રીય હવાઈ મથક – અમદાવાદ
  • ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ?  ગાંધીનગર
  • ઇફ્કો’ ખાતરનું કારખાનુ ક્યાં છે?— કલોલમાં
  • ઉગતા સૂર્ય ના પ્રદેશ તરીકે કયો જીલ્લો જાણીતો છે ?- દાહોદ
  • ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ છે ? : વાત્રક
  • ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે?  ૬૦ ટકા
  • ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? : નાઘેર
  • ઉત્તરગુજરાતના મેદાન ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ? – મહેસાણા, પાટણ, સાબરકાંઠા અનેબનાસકાંઠા
  • બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તારક્યા નામે ઓળખાય છે ? – ગોઢા  તરીકે ઓળખાય છે.
  • મધ્ય ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? –  આરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, શેઢી, મહોર, વાત્રક અને સાબરમતી નદીએ
  • ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?— બનાસ , સરસ્વતી અને રૂપેણ
  • ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે  — વલસાડ
  • ઋગ્વેદમાં ગુજરાતની કઇ નદીનો ઊલ્લેખ મળે છે –   સરસ્વતી
  • એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે?  – સૂર્ય
  • એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? : અમદાવાદ
  • એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? : આણંદ
  • ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? : અંકલેશ્વર
  • કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? –  ફલોરસ્પાર
  • કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ?  મુંદ્રા
  • કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ?  ભુજ
  • કચ્છ જિલ્લાને કઇ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે? –  સરદાર સરોવર નર્મદા યોજના
  • કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે? : થરપારકરનું રણ
  • કચ્છના કાળા ડુંગરાળ  ઊંચાઇ જણાવો ?  – 437.08 મીટર
  • કચ્છના ઘીણોધર ડુંગરાળ  ઊંચાઇ જણાવો ?  – 388 મીટર
  • કચ્‍છના નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે ? – ઘુડખર નામના
  • કચ્છના મોટા રણમાં ક્યા ક્યા ઊંચ ભૂમિભાગો આવેલા છે ? – . પચ્છમ, ખદીર, બેલા અને ખાવડાના
  • ઉત્તર ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? – : સાબરમતી અને બનાસ નદીઓ
  • કચ્છના રણનું ક્ષેત્રફળ કેટલું છે ? –  27,200 ચોરસ કિ.મી.
  • કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે? : ફલેમિંગો
  • કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા(બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?: બન્ની
  • કચ્છની ઉત્તર વહિને  નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં
  • કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ?  સુરખાબ નગર
  • કચ્છની ઉત્તરે ક્યું રણ આવેલું છે ? – મોટું રણ
  • કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? : મચ્છુ
  • કચ્છની મધ્યમાં ક્યું રણ આવેલું છે ? – નાનું રણ ,
  • કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ?  આઠ
  • કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? : મુંદ્રા
  • કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?— પાનન્ધ્રો વીજળી   પ્રોજેક્ટ
  • કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? : નારાયણ સરોવર
  • કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? : નખત્રાણા
  • કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? : નિરુણા
  • કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ? : કાળો ડુંગર
  • કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? : ભૂંગા
  • કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો  ક્યા નામે ઓળખાય છે? – કંઠીના મેદાન
  • ચોટીલા ડુંગરની ઊંચાઇ કેટલી છે? – 437 મીટર
  • કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયુ છે ? : ખારેક
  • ગુજરાત પુરાણોમાં અને મહાકાવ્‍યોમાં ક્યા નામે ઓળખાય છે – આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ
  • ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે –  પશ્ચિમ
  • ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે   – ત્રણ
  • ગુજરાત રાજયની સ્થાપના કોના હસ્તે થઇ હતી  –  રવિશંકર મહારાજના
  • ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? – મધ્ય ગુજરાત
  • ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે : ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી.
  • ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે : સાત
  • ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે — ત્રણ
  • ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી — 1 મે,1960
  • ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઇ  – 1/5/1960 ના રોજ મુબઇમાથી અલગ રાજ્ય તરીકે
  • ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર કેટલો છે – 1.96 લાખ ચોરસ કિ.મી.
  • ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ભારતમાં કયા ક્રમે આવે છે?  –  દસમા
  • ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે? –  ૧૭ જિલ્લાના વનવિસ્તાર
  • ગુજરાતના અન્ય હવાઈ મથકો  – રાજકોટ, ભુજ, જામનગર, ભાવનગર, વડોદરા, કેશોદ, પોરબંદર, સુરત, કંડલા
  • ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત પસાર થાય છે ? – કર્કવૃત
  • ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ? –  જેસોર
  • ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા?  –  ડૉ. આઇ. જી. પટેલ
  • ગુજરાતના કયા ઘઉં પ્રખ્‍યાત છે ? – ભાલ વિસ્‍તારમાં થતા ભાલિયા ઘઉં (દાઉદખાની)
  • ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? –  જામનગર
  • ગુજરાતના કયા જિલ્લામાં દૂધાળાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે ?  –  આણંદ
  • ગુજરાતના કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે?  –  ભરૂચ
  • ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ?  –  ડાંગ
  • ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ?  –  વલસાડ
  • ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ?  –  કચ્છ
  • ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ? : કંડલા
  • ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે?  સૌરાષ્ટ્ર
  • ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? : ઉકાઇ બંધ
  • ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? : રાજકોટ અને વડોદરા
  • ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ?  કાત્યોક
  • ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? : સંત પીપાજી

ગુજરાત સાહિત્ય

  • ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ? – બ્રાહ્મણ અસાઈતે પંદરમી સદીમાં
  • લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? : ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
  • કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? : બાપુસાહેબ ગાયકવાડ
  • રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? : બાળસાહિત્ય
  • રસિકલાલ પરીખનું‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? : મૃચ્છકટિકમ્
  • અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? : દેસાઈની પોળ
  • ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? : દલપતરામ
  • ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે? : બળવંતરાય ક. ઠાકોર
  • ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? : અમદાવાદ-૧૯૦૫
  • જરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? : કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)
  • ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? : બળવંતરાય ક. ઠાકોર
  • ગમ
  • ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? : કવિ ન્હાનાલાલ
  • શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? : શ્રી ગુરુલીલામૃત
  • કવિ નાકરનું વતન કયુંહતું? : વડોદરા
  • રમણલાલ વ.દેસાઈનો જન્મ કયાં થયો હતો? : શિનોર
  • ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
  • ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણેકર્યું હોવાનું મનાય છે? : કવિકાન્ત
  • ખોબો ભરીને અમે એટલું હસ્ચા કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા’ ગીતના લેખક કોણ છે? : જગદીશ જોશી
  • ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમરચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? : કુમાર
  • ૧૮૨૬માં પહેલ-વહેલી સ્થપાયેલી ગુજરાતી શાળાનાં સૌપ્રથમ શિક્ષક કોણહતા? : દુર્ગારામ મહેતા
  • Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા? : મહાદેવભાઈ દેસાઈ
  • અખા ઉપર સૌથી વધારેપ્રભાવ કઈ વિચારધારાનો છે? : શાંકરમત
  • અખા ભગતના ગુરુનું નામ શું હતું? : બ્રહ્માનંદ
  • અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટકર્યો હતો? : દેસાઈની પોળ
  • અખાએ ગીતા પર આધારિત કઈનોંધપાત્ર કૃતિ રચી છે? : અખેગીતા
  • અખાનો જન્મ કયાં થયો હતો? : જેતલપુર (અમદાવાદ નજીક)
  • અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…’ – આ પદ કોનું છે? : નરસિંહ મહેતા
  • અખો કઈ પરંપરાનાસર્જક તરીકે જાણીતો છે? : જ્ઞાનમાર્ગીકાવ્યધારા
  • અખો કોના શાસનમાંટંકશાળમાં ફરજ બજાવતો હતો? Ans: બાદશાહજહાંગીર
  • અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? : મહાદેવભાઇ દેસાઇ
  • અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમસાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? : પીર મુહમ્મદશાહ લાયબ્રેરી
  • અર્વાચીન ગુજરાતીકાવ્યપ્રવાહમાં‘PARODY’ પ્રતિકાવ્યનોપ્રયોગ કોણે કર્યો છે? Ans: કવિ અરદેશર ફરામજી ખબરદાર
  • અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમદેશભકિત કાવ્ય કોણે લખ્યું? Ans: કવિદલપતરામ
  • અર્વાચીન ગુજરાતીમહાનવલકથા કઇ છે? તેના સર્જકકોણ છે? Ans: સરસ્વતીચન્દ્ર – ગોવર્ધનરામ ત્રિપાઠી
  • અર્વાચીન ગુજરાતી સાહિત્યમાંસુધારકયુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે? Ans: બાપાની પીંપર
  • અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે? Ans: કવિ નર્મદાશંકર લાલશંકર દવે
  • અહિં આપેલી હિંદીકાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો
  • આ નભ ઝુકયું તે કાનજી…’ ગીતના રચયિતા કોણ છે? Ans: પ્રિયકાન્ત મણિયાર
  • આ મનપાંચમના મેળામાં…’ ગીતના કવિ કોણ છે? Ans: રમેશ પારેખ
  • આઈન્સ્ટાઈનનાસાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી.વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? Ans: વૈદ્ય મેટ્રીકસ
  • આચાર્ય આનંદશંકર ધ્રુવ કયુંસામયિક ચલાવતા? Ans: વસંત
  • આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મકયાં થયો હતો? Ans: અમદાવાદ
  • આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈયુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદ્દો સંભાળ્યો હતો? Ans: વારાણસી હિન્દુ યુનિવર્સિટી
  • આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. – કયા કવિની અનુભૂતિ છે? Ans: કવિ હસમુખ પાઠક
  • આત્મ ઓઢે અને અગન પછેડીનાદિગ્દર્શક કોણ હતા? Ans: કાંતિમડીયા
  • આદિ શંકરાચાર્યના કયા શિષ્યએદ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી? Ans: હસ્તમલકાચાર્ય
  • આશાવલના આશા ભીલને હરાવીકર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી? Ans: કર્ણદેવ
  • આનંદ મંગળ કરું આરતી’ – નામી આરતી લખનાર કોણ છે ? Ans: કવિ પ્રીતમ
  • આબુમાં આદિનાથનું આરસમંદિર કોણેબંધાવ્યુ હતું? Ans: વિમલમંત્રી
  • આર્યસમાજની સ્થાપનાકોણે કરી હતી? Ans: સ્વામીદયાનંદ સરસ્વતી
  • આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા? Ans: ઈન્દુલાલ ગાંધી
  • ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાંપ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
  • ઈડરના રાજા રણમલ્લનાં જીવન પરઆધારિત કઈ કૃતિ રચાઈ છે? Ans: રણમલ્લછંદ
  • ઈબ્રાહીમ પટેલનું ઉપનામ શું છે? Ans: બેકાર
  • ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતીસાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામનીલકંઠ
  • એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ – કાવ્યપંકિત કયા કવિની છે ? Ans: જ્ઞાની કવિ અખો
  • ઉમાશંકર જોશીએ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને કયા કવિનો મહિમા કર્યો છે? Ans: કવિ પ્રહલાદ પારેખ
  • ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિકહ્યો છે? Ans: હસતો ફિલસૂફ
  • ઉમાશંકર જોશીએવિસાપુર જેલમાંથી સૌ પહેલું કયું એકાંકી લખ્યું હતું?    Ans: શહીદનું સ્વપ્ન
  • ઉમાશંકર જોશીના એકાંકીસંગ્રહનું નામ આપો.Ans: સાપનાભારા અને હવેલી
  • ઉમાશંકર જોશીનુંઉપનામ જણાવો.Ans: વાસૂકી
  • ઉશનસ્ કયા કવિનુંઊપનામ છે? Ans: નટવરલાલ પંડયા
  • એલેકઝાન્ડર કિન્લોકફાર્બસના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી? Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી
  • એલેમ્બિક કેમિકલ વર્કસ કંપનીલિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી? Ans: ત્રિભુવનદાસ ગજજર
  • ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીનગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે? Ans: કવિ દલપતરામ
  • કટોકટી સમયે સેન્સરશીપ સામેનીલડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી? Ans: સાધના સાપ્તાહિક
  • કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? Ans: પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ
  • કનૈયાલાલ મુનશીએ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ – એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાંચર્ચ્યો છે? Ans: ગુજરાતએન્ડ ઈટ્સ લિટરેચર
  • કનૈયાલાલ મુનશીના મત મજુબનરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? Ans: ૧૬મા સૈકા
  • કનૈયાલાલ મુનશીનીમહાનવલકથા‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે? Ans: આઠ
  • કયા કવિ ગરબીઓના કવિતરીકે પ્રસિદ્ધિ પામ્યા છે? Ans: કવિ દયારામ
  • કયા જાણીતા ચિત્રકારેસાંસ્કૃતિક મેગેઝીન‘કુમાર’ની શરૂઆત કરી હતી? Ans: રવિશંકર રાવળ
  • કયા જાણીતા નાટ્યકારેસાહિત્યકૃતિ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી? Ans: જયશંકર સુંદરી
  • કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતીસાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? Ans: બાપુસાહેબ ગાયકવાડ
  • કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને‘રાસદર્શન’ થયા હતા? Ans: ગોપનાથ મહાદેવ (જૂનાગઢ)
  • કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનુંનામ શું હતું? Ans: સૂરસિંહજીતખતસિંહ ગોહિલ
  • કવિ‘કાન્ત’ નુંમૂળ નામ શું છે? Ans: મણિશંકરરત્નજી ભટ્ટ
  • કવિ‘સુંદરમ્’નુંમૂળ નામ શું છે? Ans: ત્રિભુવનદાસપુરુષોત્તમદાસ લુહાર
  • કવિ અખો અમદાવાદમાં કયાં રહેતાહતા? Ans: દેસાઇની પોળ, ખાડિયા
  • કવિ ઉમાશંકર જોશીના કયાકાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ
  • કવિ કલાપીનું પુરું નામ શું છે? Ans: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
  • કવિ કલાપીનો કયો કાવ્યસંગ્રહખૂબ પ્રસિદ્ધ છે? Ans: કલાપીનોકેકારવ
  • કવિ કાન્તનું મૂળનામ શું છે? Ans: મણિશંકરરત્નજી ભટ્ટ
  • કવિ દયારામના સર્જનમાંસૌથીવધારે કઇ કૃતિઓ જોવા મળે છે? Ans: ગરબી
  • કવિ દયારામનીપદરચનાઓ કયા નામથી વિખ્યાત છે? Ans: ગરબી કાવ્ય
  • કવિ દયારામનુંબાળપણનું નામ શું હતું? Ans: દયાશંકર
  • કવિ દયારામને ગુરુ ઈચ્છારામભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? Ans: શ્રીકૃષ્ણઃ શરણં મમ
  • કવિ દલપતરામનો જન્મ કયાં થયોહતો? Ans: વઢવાણ
  • કવિ દલપતરામેસ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી?    Ans: ભૂમાનંદ સ્વામી
  • કવિ નર્મદનું તખલ્લુસ જણાવો.Ans: પ્રેમશોર્ય
  • કવિ નર્મદને‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલ મુનશી
  • કવિ નર્મદને કયુંબિરુદ આપવામાં આવ્યું છે? Ans: વીર
  • કવિ નર્મદનો જન્મ કયાં અનેકયારે થયો હતો? Ans: સુરત-૧૮૩૩
  • કવિ નર્મદે કયાસામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? Ans: ડાંડિયો
  • કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયાનામે લખ્યો છે? Ans: રાજયરંગ
  • કવિ નર્મદે મુંબઈનીકઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? Ans: એેલ્ફિન્સ્ટન
  • કવિ નાકરનું વતન કયું હતું? Ans: વડોદરા
  • કવિ પદ્મનાભે કઈકૃતિની રચના કરી છે? Ans: કાન્હડદેપ્રબંધ
  • કવિ બળવન્તરાય ઠાકોરના જાણીતાસૉનેટસંગ્રહનું નામ આપો.Ans: ભણકારા
  • કવિ બોટાદકરનું પૂરું નામ શુંછે? Ans: દામોદર ખુશાલદાસબોટાદકર
  • કવિ ભટ્ટીએ કયામહાકાવ્યની રચના કરી હતી? Ans: રાવણવધ
  • કવિ ભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી
  • કવિ ભાલણે જેનો ગુજરાતીમાંસારાનુવાદ કર્યો છે તે‘કાદંબરી’ના રચયિતા કોણ હતા? Ans: બાણભટ્ટ
  • કવિ ભીમ કોના શિષ્યહતા? Ans: કવિ ભાલણ
  • કવિ ભોજા ભગતની પદરચના કયા નામેઓળખાય છે? Ans: ચાબખા
  • કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ જણાવો.Ans: કોયાભગતની કડવી વાણી
  • કવિતા આત્માની અ-મૃતકલા છે’ – તેવું કયા વિવેચકેકહ્યું છે? Ans: આનંદશંકરબાપુભાઇ ધ્રુવ
  • કવિશ્વર દલપતરામે સૌપ્રથમ કયોનિબંધ લખ્યો હતો? Ans: ભૂતનિબંધ
  • કહ્યું કથે તે શાનો કવિ? શીખી વાતને શાને નવી’ – આ કાવ્યપંકિત કયા કવિની છે ? Ans: કવિ શામળ
  • કંઈક લાખો નિરાશામાં, અમર આશા છુપાઇ છે’ ના કવિ કોણ છે? Ans: મણિલાલ ન. દ્વિવેદી
  • કાકાસાહેબ કાલેલકરની માતૃભાષાકઇ હતી? Ans: મરાઠી
  • કાકાસાહેબ કાલેલકરે લખેલ‘જીવનનો આનંદ’ અને‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.Ans: લલિત નિબંધ
  • કાગવાણી’ના રચયિતા કોણ હતા? Ans: દુલા ભાયા કાગ
  • કાનકડિયા પોતાનામાળા શેના વડે બાંધે છે? Ans: પોતાનાથૂંક વડે
  • કાવ્ય વાચનનો વિષયનથી, શ્રવણનો છે’ – આ વિધાન કોણે કર્યું છે? Ans: રામનારાયણ પાઠક
  • કાંકરિયા તળાવ ઉપર એક માત્રમંદિર કયા સંતે બનાવેલું છે? Ans: સંત દાદુ દયાલ
  • ગંગા સતીના ભજનો કોને ઉદ્દેશીનેલખાયા હતા? Ans: પાનબાઇ
  • ગંગાસતીની પુત્રવધૂનું નામ શુંહતું? Ans: પાનબાઈ
  • ગાંધી વિચારધારા મુજબ કાર્યરતવિશ્વવિદ્યાલયનું નામ આપો.Ans: ગૂજરાતવિદ્યાપીઠ
  • ગુજરાતના ચાલુકય રાજવીઓ વિશેમાહિતી આપતાં સંસ્કૃત કાવ્ય‘કુમારપાલચરિત્રમ્’નાં રચયિતા કોણછે? Ans: હેમચન્દ્રાચાર્ય
  • ગુજરાતના હસ્તલિખિતગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે?    Ans: પાંડુલિપી
  • ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? Ans: કવિ ન્હાનાલાલ
  • ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસજાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે? Ans: કવિ પદ્મનાભ
  • ગુજરાતમાં બોલાતી ભાષાનેગુજરાતી તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી? Ans: પ્રેમાનંદ
  • ગુજરાતમાંવર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
  • ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતીલોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દ‘ભવ’ પરથીઉતરી આવ્યું છે? Ans: ભવાઇ
  • ગુજરાતી કવિ ભાલણ કયાંના વતનીહતા? Ans: સિદ્ધપુર
  • ગુજરાતી કવિ મીઠ્ઠુહંસે શંકરાચાર્યના કયા સ્તોત્રનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે? Ans: સૌન્દર્યલહેરી
  • ગુજરાતી કવિતા ક્ષેત્રે‘મુકતધારા’ અને‘મહાછંદ’નોસૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે? Ans: અરદેશર ખબરદાર
  • ગુજરાતી કવિતા સાહિત્યમાં‘મહાકવિ’ કે‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે? Ans: કવિ ન્હાનાલાલ
  • ગુજરાતી કવિતાનાઆદિકવિનું બિરૂદ કોને મળ્યું છે? Ans: નરસિંહ મહેતા
  • ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનોપ્રારંભ કોણે કર્યો? Ans: કવિકાન્ત
  • ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે? Ans: ભાલણ
  • ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
  • ગુજરાતી ભાષાનાજાગૃત ચોકીદાર’ની ઉપમા કોનેઆપવામાં આવી છે? Ans: નરસિંહરાવદિવેટિયા
  • ગુજરાતી ભાષાના પ્રથમકાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? Ans: દલપતરામ
  • ગુજરાતી ભાષાના પ્રાચીનહસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? Ans: ફાર્બસ ગુજરાતી સભા
  • ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્રન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી? Ans: ડોલન શૈલી
  • ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથાકઇ છે? Ans: મારી હકીકત
  • ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથાકોણે લખી? Ans: નર્મદ
  • ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલઆપનાર લેખક કોણ હતા? Ans: રમણલાલનીલકંઠ
  • ગુજરાતી ભાષાનો સર્વપ્રથમવ્યાકરણગ્રંથ કોણે રચ્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય
  • ગુજરાતી ભાષામાં‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકારકોણ હતા? Ans: ધૂમકેતુ
  • ગુજરાતી ભાષામાં છાપકામ શરૂથતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું? Ans: વિદ્યાસંગ્રહ
  • ગુજરાતી ભાષામાંલોકસાહિત્યના સર્વપ્રથમ સંશોધક-સંપાદક કોને ગણવામાં આવે છે? Ans: ઝવેરચંદ મેઘાણી
  • ગુજરાતીલોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે? Ans: ભાટચારણ
  • ગુજરાતી વર્નાકયુલર સોસાયટી’ આજે કયા નામે ઓળખાય છે? Ans: ગુજરાત વિદ્યાસભા
  • ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારાકયું સામયિક પ્રકાશિત થાય છે? Ans: શબ્દ સૃષ્ટિ
  • ગુજરાતી સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
  • ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપકકોણ હતા? Ans: રણજિતરામવાવાભાઇ
  • ગુજરાતી સાહિત્ય પરિષદનુંમુખપત્ર કયું છે? Ans: પરબ
  • ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપનાકયારે કયાં થઇ? Ans: ૧૯૨૩-સુરત
  • ગુજરાતી સાહિત્યનાકયા કવિ જન્મથી જ અંધ હતા? Ans: કવિપ્રીતમ
  • ગુજરાતી સાહિત્યના વિશિષ્ટકલાસ્વરૂપ આખ્યાનને ઘાટ કયા મહાકવિએ આપ્યો? Ans: કવિ પ્રેમાનંદ
  • ગુજરાતી સાહિત્યનાં કયા મહાનસર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા? Ans: કનૈયાલાલ મુનશી
  • ગુજરાતી સાહિત્યની પ્રથમઐતિહાસિક નવલકથા કઈ છે? Ans: કરણઘેલો
  • ગુજરાતી સાહિત્યની પ્રથમકરુણપ્રશસ્તિ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે? Ans: કવિ દલપતરામ
  • ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદકયાં અને કયારે યોજાઇ હતી? Ans: અમદાવાદ-૧૯૦૫
  • ગુજરાતી સાહિત્યની સૌપ્રથમનવલિકાનું નામ શું હતું? Ans: ગોવાલણી
  • ગુજરાતી સાહિત્યનું પ્રથમરૂપાંતરિત નાટક કયું છે? Ans: લક્ષ્મી
  • ગુજરાતી સાહિત્યને દેશાભિમાનઅને વતનપ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા? Ans: કવિ નર્મદ
  • ગુજરાતી સાહિત્યનો પ્રથમવિવેચનગ્રંથ કયો ગણાય છે? Ans: નવલગ્રંથાવલિ
  • ગુજરાતી સાહિત્યમાં‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે? Ans: કવિ ભાલણ
  • ગુજરાતી સાહિત્યમાં‘દ્વિરેફ’ની વાર્તાઓ મૂળ કયા લેખકનું સર્જન છે? Ans: રા. વિ. પાઠક
  • ગુજરાતી સાહિત્યમાં‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે? Ans: કવિ દલપતરામ
  • ગુજરાતી સાહિત્યમાં કોની પદરચનાઓ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે? Ans: કવિ ધીરો
  • ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યોલખવાની શરૂઆત કોણે કરી હતી? Ans: કવિદલપતરામ
  • ગુજરાતી સાહિત્યમાં મણિલાલદ્વિવેદી માટે કયો શબ્દપ્રયોગ વપરાય છે? Ans: અભેદ માર્ગનાં પ્રવાસી
  • ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠહાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે? Ans: જયોતિન્દ્ર હ. દવે
  • ગુજરાતી સાહિત્યમાંસૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
  • ગુજરાતી હાસ્યસાહિત્યના‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
  • ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશવ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું? Ans: લવકુશ પાને સીતાત્યાગ
  • ગુજરાતીમાં સૌપ્રથમકડવાબદ્ધ આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી? Ans: ભાલણ
  • ગુજારે જે શિરે તારેજગતનો નાથ તે સ્હેજે’ – આ ગઝલકોણે લખી છે? Ans: બાલાશંકરકંથારિયા
  • ગૂજરાત વિદ્યાપીઠનીસ્થાપના કોણે કરી હતી? Ans: મહાત્માગાંધીજી
  • ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans: સુંદરમ્
  • ગોવર્ધનરામે પોતાની પુત્રીનુંચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? Ans: લીલાવતી જીવનકલા
  • ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષોહાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈ વર્તુળાકારે ફરીને કયુ નૃત્ય કરે છે? Ans: ઢોલો રાણો
  • ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીનેઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? Ans: છેલ્લો કટોરો
  • ઘનશ્યામ’ કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે? Ans: કનૈયાલાલ માણેકલાલ મુનશી
  • ઘૂમકેતુ’ તખલ્લુસથી જાણીતા થયેલાસાહિત્યકારનું નામ શું છે? Ans: ગૌરીશંકર જોષી
  • ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો. Ans: બંસીલાલ વર્મા
  • છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે? Ans: કવિ નિરંજન ભગત
  • છાપખાનું શરૂ કરનાર પ્રથમગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામમહેતા
  • છેક ૧૮૭૫ની સાલમાં‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans: હરગોવિંદદાસ કાંટાવાલા
  • છેક ઇ.સ. ૧૮૮૯માં‘પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવાશા ઉપાય યોજવા’ એ વિષયપર ઈનામ વિજેતા નિંબધ કોણે લખ્યો હતો?
  • જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ – જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણછે?    Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર
  • જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે?    Ans: ઈશ્વરપેટલીકર
  • જય જય ગરવી ગુજરાત’ કાવ્ય રચના કોની છે? Ans: કવિ નર્મદ
  • જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે? Ans: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ
  • જયાં જયાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ – પંકિત કયા કવિની છે? Ans: કવિ કલાપી
  • જયાં જયાં વસે એકગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળગુજરાત…’ કવિતા કોણેલખી છે? Ans: કવિ ખબરદાર
  • જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું”. – આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? Ans: મહા કવિ પ્રેમાનંદ
  • જયોતિસંઘની સ્થાપના કોણે કરીહતી? Ans: મૃદુલા સારાભાઈ
  • જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને ‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ? Ans: અસાઈત ઠાકર
  • જાણીતા ગઝલકાર શૂન્યપાલનપુરીનું મૂળ નામ શું છે? Ans: અલીખાન બલોચ
  • જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ – આ ગઝલ કોની છે? Ans: બાલાશંકર કંથારિયા
  • જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ – પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે? Ans: માનવીની ભવાઇ
  • જૂનું તો થયું રેદેવળ જૂનું તો થયું’ ભજન કોનાદ્વારા ગવાતું હતું? Ans: મીરાં
  • જે રચનામાં કોઈ મહાનઐતિહાસિક વ્યકિતનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે? Ans: પ્રબંધ
  • જેને રામ રાખે તેને કોણ ચાખે’ નામનું પદ કોણે રચ્યું છે ? Ans: કવિ ધીરો
  • જ્ઞાનપીઠ પારિતોષિકવિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો? Ans: માંડલી
  • જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનારપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? Ans: ઉમાશંકર જોષી
  • જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળકયું છે? Ans: જેતલપુર
  • ઝવેરચંદ મેઘાણી કયાગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ
  • ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અનેપરતંત્રતાને લગતા સંગ્રામગીતો કયા કાવ્યસંગ્રહમાં લખ્યા હતા? Ans: સિંધુડો
  • ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાંમૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિતત્ત્વ સુપેરે પ્રગટ થાય છે? Ans: માણસાઇના
  • ઝવેરચંદ મેઘાણીનુંઉપનામ શું હતું? Ans: સુકાની
  • ઝવેરચંદ મેઘાણીને‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવનાર લોકપ્રિયકાવ્યસંગ્રહ કયું છે? Ans: યુગવંદના
  • ટૂંકી વાર્તા એટલે તણખો’ આ વિધાન કોનું છે? Ans: ગૌરીશંકર ત્રિપાઠી
  • ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ખેલાડી કોણ છે? Ans: પથિકમહેતા
  • ટોલ્સટોયની‘વૉર એન્ડ પીસ’ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યોછે? Ans: જયંતિ દલાલ
  • તને સાંભરે રે, મને કેમ વીસરે રે‘ ના કવિ કોણ છે? Ans: પ્રેમાનંદ
  • તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ – જેવી સુંદર રચનાના રચયિતાનું નામજણાવો.Ans: કવિ ધીરો
  • તારી આંખનો અફીણી’ – ગીત કોણે લખ્યું? Ans: વેણીભાઇ પુરોહિત
  • તારે માથે નગારા વાગે મોતના રે’ – પદના રચયિતા કોણ છે ? Ans: દેવાનંદ સ્વામી
  • ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના…’ રચના કોની છે ? Ans: નિષ્કુળાનંદ સ્વામી
  • ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો. Ans: જયશેખર સૂરિ
  • થોડા આંસુ, થોડા ફૂલ’ નામે આત્મકથા કોણે લખી છે? Ans: જયશંકર સુંદરી
  • દત્તાત્રેય બાલકૃષ્ણને સૌ કયાનામે ઓળખે છે? Ans: કાકાસાહેબકાલેલકર
  • દયારામ કાવ્યના કયા પ્રકાર માટેજાણીતા છે? Ans: ગરબી
  • દર્શક’ ઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનું છે? Ans: મનુભાઇ રાજારામ પંચોળી
  • દર્શક’ની કઇ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે? Ans: ઝેર તો પીધાં છે જાણી જાણી
  • દર્શક’નું કયું ત્રિઅંકી નાટક મહાભારત પરઆધારિત છે? Ans: પરિત્રાણ
  • દલપતરામના‘વેનચરિત્ર’માંસ્ત્રીજીવનની કઇ સમસ્યાની વાત છે? Ans: બાળવિધવાની સમસ્યા
  • દલપતરામના એક જાણીતા નાટકોનુંનામ આપો.Ans: મિથ્યાભિમાન
  • દલપતરામનું નાટક‘લક્ષ્મી’ કયા ગ્રીક નાટક ઉપર આધારિત છે? Ans: પ્લૂટ્સ
  • દાસી જીવણ કોનો અવતાર ગણાય છે? Ans: રાધા
  • દ્વિરેફ’ ઊપનામથી ઓળખાતા ગુજરાતીસાહિત્યકારનું નામ જણાવો.Ans: રામનારાયણ વિ. પાઠક
  • નરસિંહ અને મીરાંમાટે‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે? Ans: કવિ કલાપી
  • નરસિંહ મહેતાએ કોના પર હૂંડીલખી હતી? Ans: શામળશા શેઠ (શ્રીકૃષ્ણ)
  • નરસિંહ મહેતાએપ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે? Ans: જ્ઞાન
  • નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગનેકયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? Ans: ભકિતયુગ
  • નરસિંહ મહેતાની દીકરીનું નામશું હતું? Ans: કુંવરબાઇ
  • નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું? Ans: તળાજા
  • નરસિંહ મહેતાને જૂનાગઢના કયારાજવીના સમકાલીન ગણવામાં આવે છે? Ans: રા’ માંડલિક
  • નરસિંહના મોટાભાગનાપદો કયા છંદમાં રચાયા છે? Ans: ઝૂલણાછંદ
  • નરસિંહની રચનાઓમુખ્યત્વે કેવા પ્રકારની છે? Ans: પદ
  • નરસિંહરાવદિવેટિયાની‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇછે? Ans: સ્વર્ગસ્થપુત્ર નલિનકાન્તને
  • નરસિંહરાવદીવેટિયાના કાવ્યસંગ્રહનું નામ શું છે? Ans: કુસુમમાળા
  • નરસિંહે પોતાનાંપદોમાં મુખ્યત્વે કયો માત્રામેળ છંદ પ્રયોજયો છે? Ans: ઝૂલણાં
  • નર્મદ -અર્વાચીનોમાં આદ્ય’ જીવનચરિત્રનાલેખકનું નામ જણાવો.Ans: કનૈયાલાલમુનશી
  • નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા‘જય જય ગરવી ગુજરાત…’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયાશબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી? Ans: નર્મકોશ
  • નર્મદના કયા કાવ્યમાં એનુંઆત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે? Ans: વીરસિંહ
  • નર્મદની કવિતાનો એકવિશિષ્ટ વિષય કયો હતો? Ans: વતનપ્રેમ
  • નર્મદની કાવ્યભાવના પર કયાપશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે? Ans: કવિ વડર્ઝવર્થ
  • નવ ભાગમાં વિસ્તરેલો‘ભગવદગોમંડલ’ શબ્દકોશ કયા રાજવીએ તૈયાર કરાવ્યોહતો? Ans: મહારાજાભગવતસિંહજી
  • નવલકથા‘પેરેલિસિસ’નાલેખક કોણ છે? Ans: ચંદ્રકાન્તબક્ષી
  • નવલરામ કયું સામાયિક ચલાવતા હતા? Ans: ગુજરાતી શાળાપત્ર
  • નંદબત્રીસી’ અને‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે? Ans: કવિ શામળ
  • નારાયણ દેસાઇ લિખિત ગાંધીજીનાબૃહદ્ જીવનચરિત્રનું નામ શું છે? Ans: મારું જીવન એ જ મારી વાણી
  • ન્હાનાલાલ કવિ કયા જાણીતા કવિનાપુત્ર હતા? Ans: કવિ દલપતરામ
  • પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથીફિલ્મ બની છે? Ans: માનવીનીભવાઇ
  • પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધનવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? Ans: માનવીની ભવાઇ
  • પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હતા, કોણે કર્યો પ્રહાર મને કંઇ ખબર નથી’ – ગઝલના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
  • પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ – જેવા જાણીતા ગીતનાં રચયિતા કોણ છે ? Ans: હરિન્દ્ર દવે
  • પુરાણોમાંથી ગુજરાતીભાષામાં પદ્યરૂપાંતર કરનાર કવિ કયા હતા? Ans: કવિ ભાલણ
  • પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનોપ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાયક. ઠાકોર
  • પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
  • પોતાના છપ્પા દ્વારા સામાજિકકુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાંઆવેલી છે? ns: ખાડિયા
  • પ્રબોધ બત્રીસી’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કવિ માંડણ બંધારો
  • પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલીભાષા કયા નામે ઓળખાય છે? Ans: અપભ્રંશ
  • પ્રેમાનંદ માટે‘A Prince of Plagiarists’ – આવુંવિધાન કોણે કર્યુ છે? Ans: કનૈયાલાલ મુનશી
  • પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા? Ans: વડોદરા
  • પ્રેમાનંદની‘મામેરું’ કૃતિકોના જીવન સાથે જોડાયેલી છે? Ans: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ
  • પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારેગવાતી હતી? Ans: સુદામાચરિત્ર
  • પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઇછે? Ans: ઓખાહરણ
  • પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થેકયો વ્યવસાય સ્વીકાર્યો હતો? Ans: સોની
  • ફરીદ મહમદ ગુલામનબીમન્સુરીનું ઉપનામ જણાવો.Ans: આદિલ
  • બ્રહ્મ સત્ય, જગત મિથ્થા’ – આ કૈવલાદ્વૈતનાં સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કવિ કોણ છે? Ans: જ્ઞાની કવિ અખો
  • ભકત કવયિત્રી ગંગાસતીનું વતનકયું હતું? Ans: સમઢિયાળા (જિ.ભાવનગર)
  • ભકત કવયિત્રી મીરાંબાઈએ જીવનનોઅંતિમ સમય ગુજરાતની કઇ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો? Ans: દ્વારિકા
  • ભકત કવિ નરસિંહ મહેતાની કવિતાપર કઈ વિચારધારાનો પ્રભાવ છે? Ans: પ્રેમલક્ષણા ભકિત
  • ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાંગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં? Ans: ઈ.સ.૧૫૩૭
  • ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહમહેતાને શેના દર્શન કરાવ્યા હતા? Ans: રાસલીલા
  • ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતમાંઆવીને કઇ નગરી વસાવી? Ans: દ્વારિકા
  • ભગવાનનો ભાગ’ના સર્જક કોણ છે? Ans: રમેશ પારેખ
  • ભટ્ટ વલ્લભ મેવાડાની પદરચનાઓકયા નામે જાણીતી છે? Ans: શકિતનીભકિત
  • ભદ્રંભદ્ર’ નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો.Ans: ભદ્રંભદ્ર
  • ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ’ – એ ઉદગાર કયા ભકત કવિના છે ? Ans: નરસિંહ મહેતા
  • ભવાઇના આદ્યપિતાઅસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા? Ans: ૧૫મી સદી
  • ભવાઇના આદ્યપિતાઅસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા? Ans: ઊંઝા
  • ભવાઇના આદ્યપિતા ગણાતા અસાઈતઠાકર મૂળ કયાંના વતની હતા? Ans: સિદ્ધપુર
  • ભવાઈમાં ભાગ લેનાર કલાકારો કયાનામે ઓળખાય છે? Ans: ભવૈયા
  • ભવાઈમાંસ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી? Ans: કાંચળિયા
  • ભારતીય પ્રાચીન સાંસ્કૃતિકવારસો અને તેનો મહાન વૈભવ‘દર્શક’ ના કયા ગ્રંથમાં આલેખાયેલો છે? Ans: આપણો વારસો અને વૈભવ
  • ભારેલો અગ્નિ’ અને‘દિવ્ય ચક્ષુ’ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે? Ans: રમણલાલ વ. દેસાઈ
  • ભાલણે‘આખ્યાન’ સંજ્ઞાસૌપ્રથમવાર કઈ કૃતિમાં ઉપયોગમાં લીધી હતી? Ans: નળાખ્યાન
  • ભાવનગર રાજય તરફથીકયા કવિને‘રાજકવિ’નું બિરુદ અપાયું હતું?    Ans: કવિદલપતરામ
  • ભાવનગરના કયા દીવાનને લોકો આજેપણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે? Ans: પ્રભાશંકર પટ્ટણી
  • ભાષાને શું વળગે ભૂર’ – એવું કોણે કહ્યું છે ? Ans: જ્ઞાની કવિ અખો
  • મણિલાલ દ્વિવેદીની‘ગુલાબસિંહ’ કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ છે? Ans: લૉર્ડ લિટનની -‘ઝેનોની’
  • મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં‘જ્ઞાનનો ગરવો વડલો’ કોણ માનવામાં આવે છે? Ans: અખા ભગત
  • મધ્યકાલીન કવિ નાકરકયાંનો વતની હતો? Ans: વડોદરા
  • મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનોજન્મ કયાં થયો હતો? Ans: બાવળા
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાંઉષાકાળે પ્રથમ સ્મરણીય નામ કોનું લેવાય છે? Ans: હેમચંદ્રાચાર્ય
  • મધ્યકાલીન ગુજરાતીસાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા? Ans: કવિ ભોજા ભગત
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનીપહેલી વાર્તા કઈ ગણાય છે? Ans: હંસરાજ-વચ્છરાજચઉપઈ
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનીસૌથી જૂની કૃતિ કઈ ગણાય છે? Ans: ભરતેશ્વર-બાહુબલિરાસ
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંકયા કબીરપંથી સંત પોતાને‘હરિનીદાસી’ તરીકે ઓળખાવે છે? Ans: દાસી જીવણ
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંપદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે? Ans: નરસિંહ મહેતા
  • મધ્યકાલીનફાગુકાવ્યોમાં ઉત્તમ ફાગુકાવ્ય કયું મનાય છે? Ans: વસંત વિલાસ
  • મધ્યકાલીન સાહિત્યનું પહેલુંબારમાસી કાવ્ય કયું છે? Ans: નેમિનાથચતુષ્યદિકા
  • મનુભાઈ પંચોળી‘દર્શક’ની કઈ નવલકથામાં જેલજીવનનાં અંગત અનુભવો આલેખાયા છે? Ans: બંદીઘર
  • મને એ જોઇને હસવું હજારોવાર આવે છે, પ્રભુ, તારાં બનાવેલાં આજે તમને બનાવે છે’ – પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે? Ans: હરજી
  • મરકી ના રોગની દવા શોધનાર પ્રખરરસાયણશાસ્ત્રી કોણ હતા? Ans: ત્રિભોવનદાસગજજર-સુરત
  • મર્દ તેહનું નામ…’ – આ પંકિત કોણે લખી છે? Ans: કવિ નર્મદ
  • મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી? Ans: અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪
  • મંગલ મંદિર ખોલો…’ – ગીતકાવ્ય કોણે લખ્યું છે ? Ans: નરસિંહરાવ દિવેટિયા
  • મા પાવા તે ગઢથીઉતર્યા મહાકાળી રે’ – નામનોમહાકાળીમાનો ગરબો કોણે લખ્યો છે? Ans: કવિ શામળ
  • માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. Ans: વલ્લભ વ્યાસ
  • માધવ કયાંય નથી મધુવનમાં’ કૃતિના સર્જક કોણ છે? Ans: હરિન્દ્ર દવે
  • મા-બાપને ભૂલશો નહિ – ભજનનીરચના કોણે કરી હતી? Ans: સંતપુનિત મહારાજ
  • મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે? Ans: રાવજી પટેલ
  • મારું માણેકડું રીસાણું રે, શામળિયા’ – નામનું પદ લખનાર કોણ છે ? Ans: પ્રેમાનંદ
  • માળવા પરના વિજય પછીસિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો? Ans: અવંતિનાથ
  • મુખ્યમંત્રીશ્રીનરેન્દ્ર મોદીએ જનશકિત, જ્ઞાનશકિત, ઉર્જાશકિત, જલશકિત અને રક્ષાશકિતને શું નામ આપ્યું છે?    Ans: પંચામૃત
  • મુઘલે આઝમ ફિલ્મના‘મોહે પનઘટ પે નંદલાલ…’ ગીતના રચયિતા કોણ હતા? Ans: રઘુનાથ બ્રહ્મભટ્ટ
  • મૂછાળી મા’ના નામે કયા બાળવાર્તાકાર પ્રખ્યાતથયેલા? Ans: ગિજુભાઇબધેકા
  • મૃણાલસેને બનાવેલીકઇ ફિલ્મનું ચિત્રાંકન ગુજરાતમાં થયું હતું? Ans: ભુવન શોમ
  • મેરૂ તો ડગે પણ જેના મનનાં ડગે…’ – પદ કોણે રચ્યું છે ? Ans: ગંગાસતી
  • યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ – આ પંકિત કયા કવિની છે? Ans: કવિ નર્મદ
  • રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો? Ans: ઝવેરચંદ મેઘાણી
  • રણજીતરામ વાવાભાઇ મહેતાને નામેકઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? Ans: ગુજરાત સાહિત્યસભા
  • રણઝણિયું અને પજણિયું વગાડીનેનાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે? Ans: શામળાજીના મેળામાં
  • રણમલ્લ છંદ’ના સર્જક કોણ છે? Ans: શ્રીધર વ્યાસ
  • રણમલ્લ છંદમાં કયા રસનું આલેખનથયું છે? Ans: વીર રસ
  • રમણલાલ નીલકંઠનાવિવેચનસંગ્રહનું નામ શું છે? Ans: કવિતા અને સાહિત્ય
  • રમણલાલ નીલકંઠનું તખ્તાલાયકીધરાવતું કયું નાટક છે? Ans: રાઇનોપર્વત
  • રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાંથયો હતો? Ans: શિનોર
  • રમણલાલ સોનીનુંગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? Ans: બાળ સાહિત્ય
  • રવિશંકર મહારાજનાજીવન પર આધારિત પુસ્તકનું નામ શું છે? Ans: માણસાઇના દીવા
  • રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્રકયું હતું? Ans: ઘસીને ઘસીનેઊજળા થઇએ
  • રવીન્દ્રનાથ ટાગોરેઆનંદશંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું? Ans: ઉત્તમ વ્યવહારજ્ઞ
  • રસિકલાલ પરીખનું‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? Ans: મૃચ્છકટિકમ્
  • રસ્તે ભટકતો શાયર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: શેખાદમ આબુવાલા
  • રંગ અવધૂત મહારાજનું મૂળ નામશું હતું? Ans: પાંડુરંગવિઠ્ઠલા વળામે
  • રંગ અવધૂત મહારાજનો જન્મ કયાંથયો હતો? Ans: ગોધરા
  • રંગતરંગ’ ભાગ ૧-૬માં કોના હાસ્યનિબંધો સંગ્રહાયેલા છે? Ans: જયોતીન્દ્ર દવે
  • રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆતકોણે કરી? Ans: ડાહ્યાભાઇધોળશાજી
  • રા. વિ. પાઠકે કયા ઉપનામથીવાર્તાઓ લખી છે? Ans: દ્વિરેફ
  • રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? Ans: રમણલાલ નીલકંઠ
  • રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા રે’ ગીતના રચયિતા કોણ છે ? Ans: અવિનાશ વ્યાસ
  • રાજેન્દ્ર શાહને કયાકાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે? Ans: નિરુદ્દેશે
  • રામ રમકડું જડિયુંરે, રાણાજી!…’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ
  • રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતાકોણ છે? Ans: નરસિંહ મહેતા
  • રૂઢિચુસ્તો પરકટાક્ષ કરતી રમણલાલ નીલકંઠની કથાનું નામ શું છે?    Ans: ભદ્રંભદ્ર
  • લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય’ – આ વાકય પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? Ans: કવિ દલપતરામ
  • લીલી પરિક્રમાનો મેળો ગુજરાતમાંકયાં ભરાય છે? Ans: ગિરનારપર્વતની તળેટીમાં
  • લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકારતરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
  • લોકપ્રચલિત ઢાળોમાંભજન અને ગીતોના ગાય-લોકકવિ કોણ છે?    Ans: દુલાભાયા કાગ
  • વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાંસ્થાન મેળવનાર‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનુંસર્જન છે? Ans: ધૂમકેતુ
  • વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ!’ આ પદરચના કોની છે? Ans: ગંગા સતી
  • શકિત ઉપાસનાના ગરબાના રચયિતાકોણ છે? Ans: ભટ્ટ વલ્લભ મેવાડા
  • શહીદ થયેલા સ્વાતંત્ર્યસૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? Ans: મૃત્યુનો ગરબો
  • શાળાપત્ર’ સામયિકના તંત્રી કોણ હતા? Ans: નવલરામ
  • શિશુપાલવધ’ના રચયિતા કોણ હતા? Ans: મહાકવિ માઘ
  • શુદ્ધાદ્વૈત સિદ્ધાંતનાપ્રતિપાદક કોણ ગણાય છે? Ans: કવિદયારામ
  • શેષ’, ‘દ્વિરેફ’ અને ‘સ્વૈરવિહારી’ જેવા ઉપનામો કયા લેખકનાં છે ? Ans: રામનારાયણ વિ. પાઠક
  • શ્રયંક મહાકાવ્ય તરીકેનવાજવામાં આવેલું‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? Ans: મહા કવિ માઘ
  • સમાજસુધારક મહીપતરામનીલકંઠે કઈ નવલકથા લખી હતી? Ans: સાસુ વહુની લડાઈ
  • સમુદ્રકિનારે વસતા માછીમારોમાંકયા પર્વનું વિશેષ મહત્વ છે? Ans: શ્રાવણી પૂનમ
  • સરસ્વતીચંદ્ર શ્રેણી માટે ગીતોકોણે લખ્યા છે? Ans: તુષારશુકલ
  • સરસ્વતીચંદ્ર’માં આદર્શ રાજય માટે કઇ યોજના સૂચવવામાં આવી છે? Ans: કલ્યાણગ્રામ
  • સરસ્વતીચંદ્રના બીજા ભાગનુંશીર્ષક શું છે? Ans: ગુણસુંદરીનીકુટુંબજાળ
  • સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલાસાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી? Ans: રાજાધ્યક્ષ
  • સંત પુનિત મહારાજનીગ્રંથશ્રેણીનું નામ શું છે? Ans: જ્ઞાનગંગોત્રી
  • સંત પુનિત મહારાજે શરૂ કરેલુંકયું માસિક આજેય લોકપ્રિય છે? Ans: જનકલ્યાણ
  • સંદેશ રાસક’ કૃતિના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ અબ્દુર રહેમાન
  • સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે? Ans: હરીન્દ્ર દવે
  • સંસ્કૃત અનેઅંગ્રેજી સંસ્કારવાળી ગદ્યશૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે? Ans: સુન્દરમ્
  • સંસ્કૃત અલંકાર શાસ્ત્રનોસુપ્રસિદ્ધ ગ્રંથ‘કાવ્ય-મીમાંસા’ કઇ લિપિમાં પ્રકાશિત થયો છે? Ans: પાંડુલિપિ
  • સંસ્કૃત અલંકાર શાસ્ત્રનોસુપ્રસિદ્ધ ગ્રંથ‘કાવ્ય-મીમાંસા’ કયાં સચવાયેલો છે? Ans: શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર, પાટણ
  • સંસ્કૃતમાં સૌપ્રથમવારહાઈકુ-તાન્કા-સીજો કાવ્યોના રચયિતા કોણ છે? Ans: ડૉ. હર્ષદેવ માધવ
  • સામવેદની કઈ શાખાઆજે ગુજરાતમાં સચવાયેલી છે? Ans: કૌથુમિય
  • સાર્થ જોડણીકોશ’ના મુખ્ય સંપાદક કોણ હતા? Ans: મગનભાઇ પ્રભુભાઇ દેસાઇ
  • સાસુ વહુની લડાઇ’ સામાજિક નવલકથાના લેખક કોણ છે? Ans: મહીપતરામ રૂપરામ નીલકંઠ
  • સાહિત્ય ક્ષેત્રે ગુજરાત સરકારતરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર
  • સિદ્ધહેમશબ્દાનુશાસન’ કયા સાહિત્યપ્રકારમાં લખવામાં આવ્યો છે? Ans: દુહા
  • સિંહને શસ્ત્ર શા ! વીરને મૃત્યુ શા !’ – આ પંકિત કયા કવિની છે ? Ans: કવિ ન્હાનાલાલ
  • સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કર્મણ મંત્રી
  • સુધારકયુગના સાહિત્યનું મુખ્યલક્ષણ કયું છે? Ans: સંસારસુધારો અને સામાજિક પરિવર્તન
  • સુન્દરમ્’નું મૂળ નામ જણાવો. Ans: ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર
  • સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણહતા? Ans: ગુરુ બ્રહ્માનંદ
  • સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલનીલકંઠે ગુજરાતના નામ પરથી કઇ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી? Ans: ગુજરાત સભા
  • સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે? Ans: દર્શક – મનુભાઈ પંચોળી
  • સ્ત્રીઓ માટેનું સૌપ્ર૫થમમેગેઝીન‘સ્ત્રીબોધ’ કઇ સાલથી પ્રકાશિત થવાનું શરૂ થયુંહતું? Ans: ઇ.સ. ૧૮૫૭
  • સ્ત્રીપાત્રોનીભૂમિકાને રંગભૂમિ પર જીવંત કરનાર નટ કોણ હતા?    Ans: જયશંકર સુંદરી
  • સ્નેહરશ્મિએ જાપાનના કયાકાવ્યપ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે? Ans: હાયકુ
  • સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ
  • સ્વામી આનંદના ઉત્તમલખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે? Ans: ધરતીની આરતી
  • સ્વામી આનંદનું મૂળ નામ શું છે? Ans: હિંમતલાલ રામચંદ્ર દવે
  • સ્વામી આનંદે પોતાનાજીવનઘડતરમાં ફાળો આપનાર પરાક્રમી ભાટિયા સ્ત્રીપુરુષોનાં ચરિત્રો કયા ગ્રંથમાંરચ્યાં છે? Ans: કુળકથાઓ
  • હરિનો માર્ગ છે શૂરાનો’ – પદરચના કોની છે? Ans: કવિ પ્રીતમદાસ
  • હસનપીરની દરગાહ કયાં આવેલી છે? Ans: દેલમાલ
  • હળિપુત્ર એમ્બ્રોઈડરી માટેકચ્છનું કયું સ્થળ પ્રસિદ્ધ છે? Ans: હોડકા
  • હંસાઊલી’ પદ્યવાર્તા કયા જાણીતા કવિ-ભવાઇ કલાકારની છે? Ans: અસાઈત ઠાકર
  • હાઇકુનું અક્ષરબંધારણ શું હોયછે? Ans: ૫ ૭ ૫
  • હાસ્ય સાહિત્યની વિસ્તૃતવિવેચના સૌપ્રથમ કોણે કરી? Ans: રમણભાઇનીલકંઠ
  • હેમચંદ્રાચર્ય રચિત સિદ્ધહેમ કઇભાષામાં રચાયેલ? Ans: પ્રાકૃત
  • હેમચંદ્રાચાર્યનાકયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે? Ans: સિદ્ધહેમ શબ્દાનુશાસન
  • હેમચંદ્રાચાર્યના પ્રસદ્ધિગ્રંથ સિદ્ધહેમશબ્દાનુશાસન સિવાય અન્ય બે કૃતિઓ કઇ? Ans: કાવ્યાનુશાસન અને છન્દોનુશાસન
  • ગુજરાત સરકાર દ્વારાપારિતોષિક પ્રાપ્ત‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ
  • ‘રાઇનોપર્વત’ ના લેખક કોણ છે? Ans: રમણલાલ નીલકંઠ
  • રાસસહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? Ans: નરસિંહ મહેતા
  • મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ
  • ‘અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? Ans: જયોતિન્દ્ર દવે અનેધનસુખલાલ મહેતા
  • કવિ નર્મદને‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલમુનશી
  • ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? Ans: રણજિતરામ વાવાભાઇ
  • છેક ૧૮૭૫ની સાલમાં‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans: હરગોવિંદદાસ કાંટાવાલા
  • ઝવેરચંદમેઘાણીનું ઉપનામ શું હતું? Ans: સુકાની
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા? Ans: કવિ ભોજા ભગત
  • ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે? Ans: ભાલણ
  • ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર
  • મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો? Ans: જહાંગીર
  • મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે? Ans: નેમિનાથચતુષ્યદિકા
  • કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતાં? Ans: લાલાજી
  • ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને‘વૃદ્ધપોથી’ કહી છે? Ans: હિન્દુ ધર્મનીબાળપોથી
  • નરસિંહ અને મીરાં માટે‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે? Ans: કવિ કલાપી
  • કવિભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી
  • ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમગુજરાતી સાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામ નીલકંઠ
  • ‘મંગલ મંદિર ખોલો’ ગીત-કાવ્યના રચયિતાનું નામ જણાવો.Ans: નરસિંહરાવ ભોળાનાથદિવેટીયા
  • સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો.Ans: સત્યાર્થપ્રકાશ
  • મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ
  • ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાંઆવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
  • ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર
  • ર.વ. દેસાઇની‘ભારેલો અગ્નિ’ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામનાપરિવેશમાં લખાઇ છે? Ans: ઇ.સ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ
  • રામ રમકડું જડિયું રે, રાણાજી!…’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ
  • સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? Ans: જ્ઞાનગંગોત્રી
  • કવિ કલાપીનું પુરું નામ શું છે? Ans: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
  • ગુજરાતી ગૃહિણીઓમાં અપારલોકચાહના મેળવનાર‘ઘરઘરની જયોત’ કૉલમના લેખિકા કોણ હતાં? Ans: વિનોદીની નીલકંઠગુજરાતમાં
  • ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઇ? Ans: નાનાભાઇભટ્ટ
  • કવિતા આત્માની અ-મૃત કલા છે’ – તેવું કયા વિવેચકે કહ્યું છે? Ans: આનંદશંકરબાપુભાઇ ધ્રુવ
  • ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ
  • ગુજરાતીસાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? Ans: પરબ
  • સૌ પ્રથમ‘ગુજરાતી ભાષા’ એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: પ્રેમાનંદ
  • શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએરચેલું છે? Ans: મહા કવિ માઘ
  • સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કર્મણ મંત્રી
  • સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? Ans: ગુણસુંદરીની કુટુંબજાળ
  • ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? Ans: ફાર્બસ ગુજરાતી સભા
  • ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? Ans: રાજભાષા
  • ગુજરાતી સાહિત્યમાં‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે? Ans: કવિ ભાલણ
  • ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે? Ans: ભાટચારણ
  • ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ઈ.સ.૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકેઓળખાય છે? Ans: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ
  • કવિનર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે? Ans: રાજયરંગ
  • શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અનેસંસ્કૃત
  • બાર હજારથી વધુ ગુજરાતીગીતોના રચયિતાનું નામ જણાવો.Ans: અવિનાશ વ્યાસ
  • ગુજરાતી સાહિત્યમાં‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે? Ans: નવલરામ
  • સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્યરૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી
  • ગુજરાતી હાસ્યસાહિત્યના‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
  • પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
  • તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે? Ans: દ્રોપદીસ્વયંવર
  • કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? Ans: કાકાની શશી
  • ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો.Ans: હેમુગઢવી
  • કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી
  • ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans: સુંદરમ્

ગુજરાત રમત ગમત

  • ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે?   – કમલેશનાણાવટી
  • જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે?   – જામરણજીતસિંહ
  • રમત – ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?  – શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર
  • ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે?  – અંશુમાન ગાયકવાડ
  • એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?   – દિનેશ ભીલ
  • ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનારએકમાત્ર ખેલાડી કોણ છે?  – વલય પરીખ
  • ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો. – ભાવનાપરીખ
  • અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનારગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે?   – અપર્ણા પોપટ
  • એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?  – દિનેશ ભીલ
  • ક્રિકેટમાં દુલિપ ટ્રોફી કોનીયાદમાં રમાય છે?  – જામદુલિપસિંહ
  • ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવકરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે?   – સુધીર ભાસ્કર
  • ગુજરાત ક્રિકેટએસોસિએશન(જીસીએ)નું મુખ્ય મથક કયાં આવેલું છે?  – અમદાવાદ
  • ગુજરાત ચેસ ઓપન સ્ટેટચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે?  – વલય પરીખ
  • ગુજરાતના કયા શહેરમાં સચિનતેંડુલકરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં ૩૦,૦૦૦ રન પૂરા કર્યા?  – અમદાવાદ
  • ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌપ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી?  – ધ્યાની દવે
  • ગુજરાતનો ખેલાડી રાજય કક્ષાએસિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે?   – જયદીપસિંહજી એવોર્ડ
  • ગુજરાતનો ખેલાડીરાષ્ટ્રીયક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે?   – સરદાર વલ્લભભાઇ એવોર્ડ
  • ગુજરાતી મૂળનો કયો ખેલાડીઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો?   – વિક્રમ સોલંકી
  • ચેસની રમતમાં ફિડેરેટિંગમેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી કોણ હતો?   – પ્રતિક પારેખ
  • ચેસમાં ગુજરાતનેઆંતરરાષ્ટ્રીયસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ શું છે?   – તેજસ બાકરે
  • જામ રણજીતસિંહજીએ ક્રિકેટનોફટકો લગાવ્યો તે કયા નામથી ઓળખાય છે?   – લેગ ગ્લાન્સ
  • દુલીપ ટ્રોફી’ કઇ રમતમાં વિજેતા બનવા બદલ એનાયત કરવામાં આવે છે?   – ક્રિકેટ
  • નેશનલ હેન્ડબોલચેમ્પિયનશીપ -૨૦૦૭માં પ્રથમ સ્થાને આવનાર ખેલન કહારને કયા એવોર્ડથી નવાજવામાંઆવ્યા હતા?  – સરદાર પટેલએવોર્ડ (જુનિયર)
  • બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતનેવિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો.  – ગીત શેઠી
  • ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથીનાની વયે સ્થાન પામનાર વિકેટ કીપર-બેટ્સમેનનું નામ જણાવો.  – પાર્થિવ પટેલ
  • ભારતીય ક્રિકેટટીમમાં સ્થાન મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી વિકેટકીપરનું નામ જણાવો.  – કિરણ મોરે
  • રણજી ટ્રૉફી કોના નામ સાથેસંકળાયેલ છે?   – જામરણજીતસહિંજી
  • રમત – ગમત ક્ષેત્રે ગુજરાતસરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?  – શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર
  • વનડે ક્રિકેટમાંભારતે તેનો ૪૧૪ રનનો સર્વાધિક જુમલો કયા શહેરના સ્ટેડિયમ પર નોંધાવ્યો હતો?   – રાજકોટ
  • વર્ષ ૨૦૦૫ માટેગુજરાતના કયા ખેલાડીને‘રાજીવગાંધી ખેલરત્ન એવોર્ડ’ એનાયતથયો હતો?  – પંકજઅડવાણી
  • વર્ષ ૨૦૦૯માં નેશનલ ઇન્ટરસેટએથ્લેટિકસ ચેમ્પીયનશીપમાં ૨૦ કી.મી. ચાલવાની સ્પર્ધા કોણે જીતી હતી?  – બાબુભાઇ પનોચા
  • વિજય હઝારે કઇ રમતનાઆંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે જાણીતા હતા?   – ક્રિકેટ
  • વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી બિલીયર્ડખેલાડીનું નામ જણાવો.  – ગીતશેઠી
  • શૂટિંગમાં ઉત્કૃષ્ટદેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?   – ઉદયન ચીનુભાઇ
  • સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ૨૦૦૯માં રણજી ટ્રોફીની સળંગ બે મેચમાં બેવડી સદી ફટકારી હતી?   – ચેતેશ્વર પૂજારા
  • સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવકરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?  – નમન પારેખ

ભારત ઇતિહાસ –  જનરલ નોલેજ

  • અરવિંદ ઘોષના ક્યા પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી ? – ભવાની મંદિર
  • અંગ્રેજ સરકાર સામે ઉગ્ર ક્રાંતિકારી ચળવળના છેલ્લા શહીદ કોને ગણવામાં આવે છે? – ઉધમસિંહને
  • અંગ્રેજોએ ભારતમાં કયા સ્થળે પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપ્યું?  – સુરત
  • ઇ.સ. 1612માં સર ટોમસ રૉએ કોની પાસેથી ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપાર માટેનો પરવાનો મેળવીયો ? – જહાંગીર
  • ઇ.સ. ૧૪૫૩ માં તુર્ક મુસ્લિમોએ ક્યું આંતરરાષ્ટ્રીય વેપારીમથક જીતી લીધું? – કૉન્સ્ટેન્ટિનોપલ
  • ઇ.સ. ૧૯૪૮માં વાસ્કો-દ-ગામા સૈપ્રથમ ભારતના કયા બંદરે આવ્યો?  – કાલિકટ
  • ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ નું નામ બદલીને ‘ગદર પક્ષ’ કોણે રાખ્યું?  – લાલા હરદયાળે
  • ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યારે અને ક્યા થઇ ? – ઇ.સ. 1906માં, અમેરિકામાં
  • ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ ? – ઇ.સ. 1600માં
  • ફ્રેંચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ ? ઇ.સ. 1664માં
  • ઇસ્ટ ઇન્ડિયા કંપનીને એક વ્યાપારી કંપનીમાંથી રાજકીય અને લશ્કરી સત્તા કોણે બનાવી? – હેસ્ટિંગ્સે
  • કયા વાઇસરૉયના સમય દરમિયાન મુસ્લિમ લીગની સ્થાપના થઇ?  –  લૉર્ડ મિન્ટો
  • કયા વાઇસરૉયના સમયમાં કોના વિરોધમાં યુરોપિયનોએ આંદોલન કર્યુ?  – ઇલ્બર્ટ બિલના
  • ભારતના ભાગલાનાં બી કયા સુધારામાં વવાયેલાં જોવા મળે છે?  – ઇ.સ. ૧૯૦૯ના મોર્લે-મિન્ટો સુધારામાં
  • ભારતમાં ખેલાયેલ સત્તા સંઘર્ષમાં કઇ વિદેશી પ્રજા સર્વોપરી બની – અંગેજો
  • કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યાં?   –  મોર્લે-મિંન્ટો
  • કંપની શાસન દરમિયાન દેશનો કારીગર વર્ગ રોજી-રોટી માટે શહેરો તરફ વળ્યો, કારણ કે… – અંગ્રેજોને કારણે ગામડાંના ગૃહદ્યોગ પડિ ભાંગ્યા.
  • કેટલાક લેખકો કોને ‘મુસ્લિમ કોમવાદના પિતા’ કહે છે? – લૉર્ડ મિન્ટોને
  • કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો?  – ચિત્તરંજનદાસના
  • કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? – લૉર્ડ મેકોલેના
  • મુસ્લિમ સમાજની સુધારણા માટેનું કાર્ય કોણે શરુ કર્યુ?  – સર સૈયદ અહમદે
  • કોના મતે રૉલેટ ઍક્ટ દ્વારા ભારતીઓનો ‘દલીલ, અપીલ અને વકીલ’ નો અધિકાર લઇ લેવામાં અવ્યો? – પંડિત મોતીલાલ નેહરુના
  • કોની ભલામણથી મદ્રાસ(ચેન્નાઇ),મુંબઇ અને કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થઇ ? – ચાર્લ્સ વુડની
  • ક્યા વાઇસરૉયે બંગાળના બે ભાગલા પાડ્યા?  –  કર્ઝને
  • ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું તેના પ્રત્યાઘાતરૂપે કૉંગ્રેસમાં જ કયા પક્ષની સ્થાપના થઇ? – સ્વરાજ્ય પક્ષ
  • ગુજરતમાં સશ્સ્ત્ર ક્રાંતિની ભૂમિકા સૈપ્રથમ કોણે તૈયાર કરી હતી?  – શ્રી અરવિંદ ઘોષે
  • જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે?  – અમૃતસરમાં
  • જલિયાંવાલા બાગ હત્યકાંડે કયા મહત્ત્વના આંદોલનની ભૂમિકા પૂરી પાડી?  –  અસહકારનું આંદોલનની
  • તુર્કીના સુલતાનને કેદ કરવાથી ભારતના મુસ્લિમોને ભારે આઘાત લગ્યો, કારણ કે… ?  –  તે મુસ્લિમ જગતનો પ્રમુખ હતો.
  • પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી? – રાજા મહેન્દ્વપ્રતાપે
  • પરદેશની ભૂમિ પર હિંદનો રાસ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? – મૅડમ ભિખાઇજી કામાએ
  • પોર્ટુગીઝ પ્રવાસી વાસ્કો-દ-ગામા ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા પોર્ટુગલના ક્યા બંદરેથી નીકળ્યો? – લિસ્બન
  • બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં ચાલતી દ્વામુખી શાસનપદ્વતિ ક્યા ગવર્નર જનરલે નાબૂદ કરી? –વૉરનહેસ્ટિંગ્સે
  • બંગાળના ભાગલાના અમલનો દિવસ ક્યા દિન તરીકે મનાવવામાં આવ્યો?  –  રાષ્ટ્રીય શોકદિન
  • ભારત અને ઇંગ્લૅંન્ડ વચ્ચે આગબોટ સેવા ક્યારે શરુ થઇ?  – ઇ.સ. ૧૮૫૭માં
  • ભારતમાં રેલવેની સૈપ્રથમ શરુઆત મુંબઇ અને થાણા વચ્ચે ક્યારે શરુ થઇ?ઇ.સ.  –  ૧૮૫૩માં
  • સતી થવાના રિવાજ પર કયા ગવર્નર જનરલે પ્રતિબંધ મૂક્યો?  – વિલિયમ બૅન્ટિકે
  • ગુજરાતમાં આદિવાસીઓને સુધારવાનું કાર્ય કોણે કર્યુ?  – અમૃતલાલ ઠક્કરે
  • ભારતમાં ખેલાયેલા સત્તાસંઘર્ષમાં કોણ સર્વોપરી બન્યું? – અંગ્રેજો
  • ભારતમાં વેપાર માટે સૌપ્રથમ કઇ યુરોપિયન પ્રજા આવી? – પોર્ટુગીઝો
  • શરુઆતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી અધિકરીઓનું મુખ્ય કાર્ય ક્યું હતું? – મહેસૂલ ઉઘરાવવાનું
  • ભારતમાં રેલવેની સૌપ્રથમ શરુઆત… – મુંબઇ અને થાણા વચ્ચે થઇ.
  • મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ ? – ઇ.સ. 1906માં
  • મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં યોજાયું હતું?  –  અમૃતસરમાં
  • રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને મદદ કરવાનું વચન આપ્યું હતું?  – ટ્રોટસ્કીએ
  • કયા ઍક્ટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય નામશેષ બન્યું?  – રૉલેટ
  • જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો?  – જનરલ ડાયરે
  • વંદે માતરમ’ ગીત કઇ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? – આનંદમઠ
  • ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ શરુ કરવામાં સૌપ્રથમ કોણે સક્રિય ભાગ લીધો હતો?  – શ્રી બારીન્દ્વકુમાર ઘોષે
  • વિલિયમ વાયલીની હત્યા કોણે કરી? – મદનલાલ ધીંગરાએ
  • વંદે માતરમ’ ગીત કોની નવલકથામાંથી લેવામાં અવ્યું છે?  – બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાયની
  • વંદે માતરમ’ ગીતના રચયિતા કોણ હતા?  –  બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય
  • મુસ્લિમ લીગની સ્થાપનાની પાર્શ્વભૂમિકા શામાં રહેલી છે? –  સિમલા સંમેલનમાં
  • વાસ્કો-દ-ગામા કોની સહાયથી ભારત આવવા સફળ થયો?  – અહમદ ઇબ્ન મજીદની
  • શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યુ હતું? – ભવાની મંદિર
  • સત્તા સંઘર્ષના અંતે ડચ પ્રજા પાસે ક્યા સંસ્થાનો રહ્યા – પોંડિચેરી,માહે,ચંદ્રનગર અને કરૈકાલ
  • સત્તા સંઘર્ષના અંતે પોર્ટુગીઝ પ્રજા પાસે ક્યા સંસ્થાનો રહ્યા  – દીવ,દમણ અને ગોવા
  • સમગ્ર ભારતમાં ૧૯ ઑક્ટોબર, ૧૯૧૯નો દિવસ કયા દિવસ તરીકે મનાવવામાં આવ્યો?   – ‘ ખિલાફત દિવસ’
  • સહાયકારી યોજના સંઘ’ નો જનક કોણ હતો?  –  ગવર્નર જનરલ વેલેસ્લી
  • ખાલસાનીતિ’ નો જનક કોણ હતો?  –  ગવર્નર જનરલ ડેલહાઉસી
  • ક્યા વાઇસરૉયના અન્યાયી કાયદાઓ અને પગલાંને લીધે રાષ્ટ્રવાદી પ્રવૃતીઓને ઉત્તેજન મળ્યું?  –  લિટનના
  • સ્વરાજ મારો જન્મસિદ્વ હક છે અને તેને લઇને જ હું ઝંપીશ.’’   –  બાલગંગાધર ટિળકે
  • સ્વરાજ્ય પક્ષની સ્થાપના ક્યારે થઇ?   – ઇ.સ. ૧૯૨૩માં
  • સાયમન કમિશનના પ્રમુખ કોણ હતા – જ્હોન સાઇમન
  • સાયમન કમિશન ગેટ વે ઑફ ઇન્ડિયા આવ્યું ત્યારે ક્યું સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો ? – સાયમન ગો બેક
  • લાલા લજપત રાયનું આવસાન ક્યારે થયું ? – 17 નવેમ્બર 1928ના રોજ
  • 8 એપ્રિલ 1929ના રોજ દિલ્લીની સેન્ટ્રલ એસેમ્બલી હૉલમાં બોમ્બ કોંને ફેંક્યો હતો – ભગતસિંહ અને બટુકેશ્વરદત્ત
  • મોતીલાલ નહેરુની કમિટીએ બંધારણની રૂપ રેખા(ડ્રાફ) તૈયાર ર્ક્યો તે ક્યા અહેવાલ તરી કે ઓળખાય છે – નહેરુ અહેવાલ
  • અબ્બાસ તૈયબજીની ધરપકડ થતાં ધારાસણા સત્યાગ્રહનુ નેતૃત્વ કોણે સંભાળ્યું ?- સરોજિની નાયડુ
  • ભારતમાં સ્વાતંત્રદિનની પ્રથમ ઉજવણી ક્યારે થઇ?-26 જાન્યઆરી 1930
  • બારડોલી સત્યાગ્રહ ક્યારે કરવામાં અવ્યો?-ઇ.સ. 1928
  • આઝાદી માંટે હવે હું એક પળ પણ રોકઇ શકુ તેમ નથી. આ વિધાન કોણે કહયું હતું ? – ગાંધીજીએ
  • દાંડીકૂચની તુલના નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કોણે કરી ? – મહાદેવભાઇ દેસાઇએ
  • ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરું કરી?- સાબરમતી હરિજન આશ્રમથી
  • પૂર્ણ સ્વરાજ્યપ્રાપ્તિનો સંઘર્ષ કયા સત્યાગ્રહથી શરુ થયો ?- બારડોલી સત્યાગ્રહથી
  • ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કર્યા?-વિનોબા ભાવેને
  • હિંદ છોડો લડત કોના નેતૃત્વ નીચે કરવામાં આવી?-ગાંધીજીના
  • અંગ્રેજોના લાઠીચાર્જને કારણે કોનુ અવસાન થયુ?-લાલા લજપતરાયનુ
  • સવિનય કાનૂનભંગની લડત કોના નેતૃત્વ નીચે કરવામા આવી?-ગાંધીજીના
  • દાંડીકૂચ ક્યારે આરંભાઇ?-12 માર્ચ, 1930
  • દાંડીકૂચમાં કૂલ કેટલા સત્યાગ્રહીઓ હતા?- 78
  • દાંડીકૂચને કોણે મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાવી – મહાદેવભાઇ દેસાઇએ
  • દાંડીકૂચને સુભાષચંદ્રબોઝે કોની સાથે સરખાવી – નેપોલિયનની પેરીસ માર્ચ
  • ગંધીજીએ મીઠાનાં કાયદાનો ભંગ ક્યારે કર્યો?- 6 એપ્રિલ, 1930 ના રોજ
  • ધારાસણા સત્યાગ્રહનું નેતૃત્વ સૌપ્રથમ કોણે લીધુ હતુ ? – અબ્બાસ તૈયબજીએ
  • મૈને નમક કા કાનૂન તોડ દિયાઢ આ વિધાન કોણે ઉચ્ચાર્યં હતું ? – ગાંધીજીએ
  • ભરતની રાષ્ટીય ચળવળના ઈતિહાસમાં મહત્વની ઘટના કઈ હતી  ?  –  સવિનય કાનૂન ભંગ ની લડત
  • ઓગષ્ટ દરખાસ્ત કોણે રજૂ કરી હતી ? – ભારત ના વાઇસરોય લિનલિથગોએ
  • કરેંગે યા મરેંગે,લેકિન આઝાદી લેકે  હી રહેંગે. આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું ?-ગાંધીજીએ
  • ક્રાતિકારીઓએ લાલા લજપતરાય ના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી ? – સોંડર્સની
  • સુભાષચંદ્રબોઝે કોંગ્રેસ છોડીને કયા પક્ષ ની સ્થાપના કરી હતી ? – ફોરવર્ડ બ્લોકની
  • સુભાષચંદ્રબોઝનો જન્મ ક્યારે થયો હતો ? – 23 જાન્યુઆરી 1897માં
  • સુભાષચંદ્રબોઝ સ્વરાજ પક્ષમાં ક્યારે જોડાયા ? – 1923માં
  • હરિપુરા કોંગ્રેસ અધીવેશનમાં પ્રમુખ સ્થાને કોની વરણી થઇ ?- સુભાષચંદ્ર બોઝની
  • સ્વરાજ પક્ષના પ્રચાર માટે સુભાષચંદ્રબોઝે ક્યું સાપ્તાહિક શરૂ ર્ક્યું ? બંગલેરાથા
  • સુભાષચંદ્રબોઝ જાપાનથી ક્યા શહેર ગયા ? – સિંગાપુર
  • ર્જ્મનીમાં આઝાદ હિદ રેડિયો સ્ટેશનની સ્થાપના કોણે કરી ? – મેજર મોહનસિંગે
  • આઝાદ હિદ ફોજના વડ બન્યા પછી સુભાષબાબુ કયા નામે ઓળખાયા ? – નેતાજી
  • સુભાષચંદ્રબોઝે કામચલાઉ સરકારની સ્થાપના ક્યા કરી ?-સિંગાપુરમાં
  • આઝાદ હિદફોજનું વડુમથક ક્યા ખસેડવામાં આવ્યુ ?-રંગૂન
  • આઝાદ હિદફોજે સૌ ભારતનું પ્રથમ કયુ મથક કબજે કર્યુ ?-મોડોક
  • વઇસરોય વેવેલ પછી ભારતનાં વાઇસરોય કોણ હતા ?-લોર્ડ રિપનની
  • સુભાષચંદ્રબોઝનું સુત્ર કયુ હતુ ? – જયહિદ
  • સુભાષચંદ્રબોઝ વેશ પલટો કરી માર્ચ,ના રોજ કયા દેશમાં પહોચ્યા ?-જર્મની
  • જૂન,1948  સુધીમાં ભારતને આઝદી આપવાની જાહેરાત કોણે કરી હતી ? – એટલીએ
  • હિંદમાં બ્રિટિશશ સરકારનાં છેલ્લાં વાઇસરોય કોણ હતા ?-લોર્ડ માઉન્ટ બેટન
  • ભારતને આઝાદી મળીએ વખતે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા ?- 562 જેટલા
  • સાઇમનકમીશનનાં બધા સભ્યો કોણ હતા ?-અંગ્રેજો
  • પૂર્ણ સ્વરાજ્ય ની માગણી ક્યારે કરાઇ ?-31 ડિસેમ્બર 1929
  • લહોરમાં કઇ નદીના કિનારે  પૂર્ણ સ્વરાજ્યની માગણી કરાઇ ? – રાવી
  • ભગતસિહ,સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા કરાઇ તે કેસ કયા નામે પ્રખ્યાત બન્યો ?- લાહોર ષડયંત્ર
  • હિંદ છોડો લડત ક્યારે શરું કરવામાં આવી ?- 8  ઓગષ્ટ 1942
  • હિંદ છોડો લડતની લડત સમયે ઇંગ્લન્ડના વડાપ્રધાન કોણ હતા ? – ચર્ચિલ
  • ભરતદેશ ક્યારે આઝદ થયો?- 15 ઓગષ્ટ 1947 ના રોજ
  • લોર્ડ મઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઇ ?- 3  જૂન, 1947 ના રોજ
  • સાઈમન કમિશન ભારતમાં ક્યારે આવ્યુ ? -3  ફેબ્રુઆરી, 1928

પ્રથમ ભારતીય મહિલાઓ

  • પ્રથમ મહિલા શાસક  –  રઝીયા સુલતાના (૧૨૩૬)
  • પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર  –  રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭)
  • પ્રથમ મહિલા સ્નાતક   –  વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)
  • પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન  –  વિજયા લક્ષ્મી પંડિત   (૧૯૩૭)
  • પ્રથમ મહિલા લશ્કરી અધિકારી  –  નીલા કૌશિક પંડિત
  • પ્રથમ મહિલા સ્ટંટક્વીન  – નાદિયા  (૧૯૪૫)
  • પ્રથમ મહિલા રાજ્યપાલ    –   સરોજીની નાયડુ (૧૯૪૭)
  • પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન   –  રાજકુમારી અમૃત કૌર   (૧૯૫૨)
  • પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ  –  વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩)
  • પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર  –  આરતી સહા (૧૯૫૯)
  • પ્રથમ મહિલા વિશ્વ સુંદરી   –  રીતા ફરીયા (૧૯૬૨)
  • પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન  –  સુચિતા કૃપલાની   (૧૯૬૩)
  • પ્રથમ મહિલાવડાપ્રધાન   –  ઇન્દીરા ગાંધી   (૧૯૬૬)
  • પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ   –  દેવિકારાની શેરકી  (૧૯૬૯)
  • પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક  –  મધર ટેરેસા  (૧૯૭૯)
  • પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા  –  બચેન્દ્રી પાલ (૧૯૮૪)
  • પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી  –  કુંદનિકા કાપડિયા (૧૯૮૫)
  • પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર  –  સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)
  • પ્રથમ મહિલા આઈ.પી.એસ.   –  કિરણ બેદી  (૧૯૭૨)
  • પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ  –  આશા પારેખ (૧૯૯૦)
  • પ્રથમ મહિલા બેરિસ્ટર  – કર્નેલીયા સોરાબજી  (૧૯૯૦)
  • પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર  – હોમાઈ વ્યારાવાલા
  • પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ)  – લીલા શેઠ  (૧૯૯૧)
  • પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર  – સુરેખા યાદવ  (૧૯૯૨)
  • પ્રથમ મહિલા બસ ડ્રાઈવર   – વસંથકુમારી (૧૯૯૨)
  • પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ  – ઓમાના અબ્રાહમ  (૧૯૯૨)
  • પ્રથમ મહિલા પાયલટ  – દુર્બા બેનરજી (૧૯૯૩)
  • પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર  – રીન્કુસીન્હા રોય  (૧૯૯૪)
  • પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા  – અપર્ણા પોપટ (૧૯૯૪)
  • પ્રથમ મહિલા મિસ યુનિવર્સ   –  સુસ્મિતા સેન (૧૯૯૪)
  • પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ  – મેનકા ગાંધી (૧૯૯૬)
  • પ્રથમ મહિલા અવકાશ યાત્રી   –   કલ્પના ચાવલા (૧૯૯૭)
  • પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા  – મલ્લેશ્વરી (૨૦૦૦)
  • પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર  – કમલેશ કુમારી (૨૦૦૧)
  • પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા  – વિજય લક્ષ્મી
  • પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ  – હરિતા કૌર દેઓલ
  • પ્રથમ મહિલા મેયર(મુંબઈ)  – સુલોચના મોદી
  • પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન  – જ્યોર્જ
  • પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી  – સુબ્રમણ્યમ
  • પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય  – નરગીસ દત્ત
  • પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી  – પંડિત
  • પ્રથમ મહિલા ઈજનેર  – લલિતા સુબ્બારાવ
  • પ્રથમ મહિલા ડોક્ટર  – આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા.

 

Download General Knowledge PDF.

jaygujarat – General knowledge

 

 

 

 

 

Comments on: "જનરલ નોલેજ" (11)

  1. ખુબ સરસ સાહિત્ય ભેગુ કર્યુ છે ?

  2. suthar abbasali haidarali said:

    ખુબ સરસ ગુજરાતી સાહિત્ય છે.યુ.જી.સી. નેટ અને સેટ માટે ખુબ ઉપયોગી છે. ……..
    સાહેબ તમારો આભાર ………….

  3. અરવિંદ જોષી said:

    ખૂબ સુંદર

  4. VANVI ANIL said:

    ખુબ જ સારીરીતે બનાવીને મુક્યું તે બદલ આપનો આભાર

  5. Ashish Patel said:

    Sir aa question ni ek pdf banavo ne

  6. પ્રકાશ_રાઠવા said:

    સર ખેતીવાડી ને સંબોધિત માહિતી મુકો તો વધુ સારું………

  7. Khub saras Sir… Thank you sir

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: