ગુજરાત જનરલ નોલેજ
- 35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? – દરિયાછોરું
- C.E.E.નું પૂરું નામ જણાવો. – સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)
- G.E.E.R.નું પૂરું નામ જણાવો. – ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગાંધીનગર)
- IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? – ડૉ. વિક્રમ સારાભાઇ
- IPRનું પૂરું નામ શું છે? – ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ
- ITCTIનું પુરૂ નામ જણાવો. – ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ
- અક્ષરધામ શું છે ? – ગાંધીનગરમાં આવેલું સ્વામીનારાયણ પંથનું વડું મથક છે.
- અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ – તા.20મી જાન્યુઆરી, 1863ના રોજ
- અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીયકક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે? – મોટેરા સ્ટેડિયમ
- અમદાવાદમાં આવેલી‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે? – અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડટેનિસ એસોસિએશન
- અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે? – બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ
- અમદાવાદમાં સાબરમતી નદી પર આકારલઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? – ૧૨.૫ કિ.મી.
- અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિકકોલેજની સ્થાપના કોણે કરી હતી? – ભિક્ષુ અખંડાનંદ
- અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરતસ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતનાકયા શહેરમાં આવેલું છે? – અમદાવાદ
- અસાઈતના વંશજોવર્તમાનમાં કયા નામે ઓળખાય છે? – તરગાળા
- આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્મનું નામ શું છે ? – મંથન
- આદિવાસી લોકકળા અને આદિવાસીસંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે? – ડાંગ
- આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? – જુગતરામ દવે
- ઉત્તર અમેરીકામાં વસતા કુલભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? – ૬૦ ટકા
- ઉત્તર ગુજરાતમાં કઈપૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે? – કારતકી
- ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટેસંગીત આપ્યું છે, જે ગાંધીજી પરઆધારિત છે? – ગાંધીમાય ફાધર
- એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? – જુલાઇ, ૧૯૫૦
- એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? – ડૉ.વિક્રમભાઈ સારાભાઈ
- એક માન્યતા પ્રમાણે તાપી નદીકયા દેવતાની પુત્રી કહેવાય છે? – સૂર્ય
- એક સમયે ગુજરાતનો ભાગ ગણાતાભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી? – શૂન્ય
- એલ.ડી.એન્જિનિયરિંગકોલેજનું આખું નામ શું છે? – લાલભાઇદલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ
- એશિયા ખંડમાં સૌથી વધુસ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? – અમદાવાદ
- એશિયાટિક લાયન દિવસદરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે? – ૩૦ કિલો
- એશિયાટિક લાયનનું આયુષ્ય આશરેકેટલા વર્ષનું હોય છે? – ૧૨થી૧૫ વર્ષ
- એશિયાની સૌથી મોટીસિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? – ડૉ. જીવરાજ મહેતા
- એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇછે? – સિવિલહૉસ્પિટલ-અમદાવાદ
- એશિયાનું સૌથી મોટું ઓપન એરથિયેટર કયાં આવેલું છે? – અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)
- એશિયામાં સૌપ્રથમ ફરતીરેસ્ટોરન્ટ કયાં બનેલી છે? – સુરત
- ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે? – ગુજરાત
- કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? – કુમુદબેન જોષી
- કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે? – ગોકુલગ્રામયોજના
- કચ્છના રળિયામણા રણમાં કઇપૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? – શરદ પૂર્ણિમા
- કચ્છનો કયો મેળોકોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે? – હાજીપીરનો મેળો
- કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છીરબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? – નખત્રાણા
- કચ્છમાં આવેલું કયું સ્થળરોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? – નિરુણા
- કચ્છમાં ગરીબદાસજી ઊદાસીનઆશ્રમની સ્થાપના કોણે કરી હતી? – ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ
- કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાતસરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો.- કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ
- કબીરપંથી સંતો કયા નામથી ઓળખાયછે? – સાહેબ
- કયા ગીતને ગુજરાતરાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? – જય જય ગરવી ગુજરાત
- કયા ગુજરાતી મહિલાવિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? – પ્રીતી સેનગુપ્તા
- કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? – ડૉ. હંસાબેન મહેતા
- કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્રવિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? – જીતેન્દ્ર જટાશંકર રાવલ
- કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવપ્રાપ્ત થયું હતું? – ડૉ. મધુકર મહેતા
- કયા મહાન ચિત્રકારકલાગુરૂ તરીકે ઓળખાય છે? – રવિશંકરરાવળ
- કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાનપછાતવર્ગોને મદદ કરવા‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? – માધવસિંહ સોલંકી
- કયા રાજવીએ અસ્પૃશ્યવિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરી આપી હતી? – મહારાજા સયાજીરાવ ગાયકવાડ
- કયા શહેરને ફૂલોનુંશહેર કહેવામાં આવે છે? – પાલનપુર
- કયા સંતે બાંધેલી ઝૂંપડીસતાધારનાનામથી પ્રખ્યાત બની? – સંતશ્રી આપા ગીગા બાપુ
- કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલનીડિઝાઈન તૈયાર કરી હતી? – મેકલેન્ડ
- કવાંટ મેળો કયાં ભરાય છે? – છોટા ઉદેપુર
- કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? – શ્રી એલ.એ.શાહ લૉ કૉલેજ-અમદાવાદ
- કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે? – નગીનાવાડી
- કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનુંનામ શું છે? – નાટ્યસંપદા
- કુદરતી રંગો દ્વારા તૈયાર થતાઅને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? – પાટણ
- કુમાર ગાંધર્વ એવૉર્ડ કયારાજયની સરકાર આપે છે? – ગુજરાત
- કુમારપાળે કોનીપ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? – હેમચંદ્રાચાર્ય
- કૃષ્ણમિત્રસુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે? – પોરબંદર
- કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલપ્રોજેકટનું નામ શું છે? – સંજીવની રથ
- કેળવણીકાર નાનાભાઇભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે? – ભાવનગર
- ખેડબ્રહ્મા નજીક કયા ગામમાંચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે? – ગુણભાખરી
- ગરીબી દૂર કરવા માટે‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા? – બાબુભાઇ જશભાઇ પટેલ
- ગિરનાર પર્વત પર મલ્લીનાથનુંસુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? – વસ્તુપાલ-તેજપાલ
- ગુજરાત ઇન્ફોર્મેશનટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી? – કેશુભાઇ પટેલ
- ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયાશહેરમાં આવેલી છે? – વડોદરા( વડોદરાથી અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક ખસેડેલ છે)
- ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દરવર્ષે‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે? – સાપુતારા
- ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટનીસ્થાપના કયારે થઇ હતી? – ઇ.સ.૧૯૭૩
- ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીકયાં આવેલી છે? – ગાંધીનગર
- ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ? – ઇ.સ. ૧૯૭૫
- ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએકયાં આશ્રમ સ્થાપ્યો હતો? – કાવેરીનેકાંઠે કુંભકોણમ્માં
- ગુજરાત સરકારનીભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? – રાજભાષા
- ગુજરાત સરકારેગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયાખાતાની રચના કરી છે? – ગ્રંથાલયખાતું
- ગુજરાત સાહિત્યસભાની સ્થાપનાકોણે અને કઇ સાલમાં કરી હતી? – રણજીતરામ વાવાભાઇ મહેતા – ૧૯૦૪
- ગુજરાતનાઆદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? – પીછોરા
- ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથનીસન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે? – સિદ્ધહેમ શબ્દાનુશાસન
- ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા? – થરાદ
- ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડનસ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? – ડૉ. આઇ. જી. પટેલ
- ગુજરાતના કયા આદિવાસીલોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? – દિવાળીબેન ભીલ
- ગુજરાતના કયા ઉદ્યોગપતિએIIM-Aની સ્થાપના કરી? – કસ્તુરભાઇ લાલભાઇ
- ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? – સલીમઅલી
- ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? – ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
- ગુજરાતના કયા મંદિરમાંદાન-ધર્માદો સ્વીકારાતો નથી? – વીરપુરનું જલારામ મંદિર
- ગુજરાતના કયા રાજવી સંતના નામસાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? – સંત પીપાજી
- ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? – ભાવનગરનાકૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
- ગુજરાતના કયા લોકનૃત્યનું નામસંસ્કૃત શબ્દ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે? – ગરબા
- ગુજરાતના કયા વિદ્વાને એક લાખશ્લોકોવાળા મહાભારતમાંથી‘ભારતસંહિતા’ અને‘જયસંહિતા’ જુદીતારવી આપી છે? – કે.કા.શાસ્ત્રી
- ગુજરાતના કયાવિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે? – પ્રભાસ પાટણ
- ગુજરાતના કયા શહેરની બાંધણીદેશભરમાં પ્રસિદ્ધ છે? – જામનગર
- ગુજરાતના કયા શહેરનેસાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે? – નડિયાદ
- ગુજરાતના કયા શહેરમાં કલાત્મકવાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? – જામનગર
- ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુશાળાઓ આવેલી છે? – અમદાવાદ
- ગુજરાતના કયાશહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી? – સુરત
- ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથીપવિત્ર અગ્નિ પ્રજવલિત છે? – ઉદવાડા
- ગુજરાતના ઘરઘરમાંજાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? – સંત પુનિત મહારાજ
- ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા? – ચોરવાડ
- ગુજરાતના દરિયાઇ વિસ્તારમાંજોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? – ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.
- ગુજરાતના દરિયાકાંઠે અરબીસમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? – ૪૫થી ૭૦ ટન
- ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકારકોણ છે? – વલી ગુજરાતી
- ગુજરાતના પ્રથમમહિલા કુલપતિ કોણ હતા? – હંસામહેતા
- ગુજરાતના પ્રથમમહિલા મંત્રી કોણ હતા? – ઇન્દુમતીબેનશેઠ
- ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનનીશરૂઆત કયારે, કયાંથી થઇ? – ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા
- ગુજરાતના સૌપ્રથમગઝલકાર કોણ હતા? – બાલાશંકરકંથારિયા
- ગુજરાતનાં એકમાત્રઆંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે? – સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
- ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોનેકયા નામે ઓળખવામાં આવે છે? – કમાંગરીશૈલી
- ગુજરાતનાં કયા અગ્રણીઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? – અંબાલાલ સારાભાઇ
- ગુજરાતની એકમાત્ર આયુર્વેદયુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? – જામનગર ઇ.સ.૧૯૬૭
- ગુજરાતની કઇ જાણીતીહોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? – વિશાલા હોટલ-અમદાવાદ
- ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાનેવર્લ્ડબેંકે વખાણી છે? – બી.આર.ટી.એસ
- ગુજરાતની કઇ સંસ્થા વન્યજીવોનાઅભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે? – ગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી
- ગુજરાતની કઈ સંસ્થા વાલ્મીકિરામાયણની સમીક્ષિત-પાઠ સંપાદનની કામગીરી દ્વારા વિશ્વપ્રસિદ્ધ થઇ છે? – પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા
- ગુજરાતની કઈ હિંમતવંતી નારીએસને ૧૧૭૯માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો? – નાયિકાદેવી
- ગુજરાતની પ્રથમ મહિલાઅવકાશયાત્રીનું નામ જણાવો.- સુનિતાવિલિયમ્સ
- ગુજરાતની પ્રથમ લૉકોલેજ કોણે-કોણે શરૂ કરી હતી? – સરદાર પટેલ, કસ્તુરભાઇ લાલભાઇ, પુરુષોત્તમ માવળંકર
- ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે? – છોટુભાઇ પુરાણી વ્યાયામમહાવિદ્યાલય
- ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીકઇ છે? – ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
- ગુજરાતની સૌપ્રથમઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી? – બબલભાઈ મહેતા
- ગુજરાતની સૌપ્રથમ કોમર્સકોલેજનું નામ આપો.- એચ.એલ.કોમર્સ કોલેજ-અમદાવાદ – ઇ.સ.૧૯૩૭
- ગુજરાતની સૌપ્રથમ પ્રાદેશિક મૂકફિલ્મ કઇ હતી? – ભકત વિદૂર
- ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટસકોલેજ કયા શહેરમાં સ્થપાઇ હતી? – વડોદરા
- ગુજરાતનું કયું બંદર‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? – સુરત
- ગુજરાતનું કયું શહેર‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું? – સુરત
- ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુમંદિરોનો સમૂહ ધરાવે છે? – પાલિતાણા
- ગુજરાતનું કયું સ્થળસંત કબીર સાથે સંકળાયેલું છે? – કબીરવડ
- ગુજરાતનું પહેલું પુસ્તકાલયકયું છે? – હીમાભાઇઇન્સ્ટીટ્યુટ
- ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? – આંબો
- ગુજરાતનું રેલવે સુરક્ષાદળનુંતાલીમ કેન્દ્ર કયાં આવેલું છે? – વલસાડ
- ગુજરાતનું વિશ્વવિખ્યાતપરંપરાગત નૃત્ય કયું છે? – ગરબા
- ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? – કચ્છ મ્યુઝિયમ
- ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલયકયુ અને કયાં આવેલું છે? – સેન્ટ્રલલાયબ્રેરી-વડોદરા
- ગુજરાતનું સૌથી મોટુંપ્લેનેટોરિમ કયાં આવેલું છે? – વડોદરા
- ગુજરાતનું સૌપ્રથમ ટી.વી.સ્ટેશન કયું હતું? – પીજ
- ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે? – હિંગોળગઢ
- ગુજરાતનું સૌપ્રથમબાળસંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે? – અમરેલી
- ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? – ગિરધરભાઈબાળસંગ્રહાલય-અમરેલી
- ગુજરાતનું સૌપ્રથમરંગીન ચલચિત્ર કયું છે? – લીલુડીધરતી
- ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? – જામનગર
- ગુજરાતમાં‘વિધવા વિવાહ’ પર નિબંધ લખવા કયા સુધારકને ઘર છોડવું પડ્યું? – કરશનદાસ મૂળજી
- ગુજરાતમાં‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? – સુરત
- ગુજરાતમાંH.S.C.E. અનેS.S.C.E. ની શરૂઆત કયારે થઇ? – ઇ.સ.૧૯૭૨
- ગુજરાતમાં અક્ષરધામમંદિર કયાં આવેલું છે? – ગાંધીનગર
- ગુજરાતમાં અનાથઆશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા? – મહિપતરામ રૂપરામ
- ગુજરાતમાં અમદાવાદ ખાતે પહેલીલો કોલેજ સ્થાપનાર કોણ હતા? : સરલલ્લુભાઇ આશારામ શાહ
- ગુજરાતમાં આવેલા કયા સરોવરનોવિષ્ણુપુરાણમાં ઊલ્લેખ કરવામાં આવ્યો છે? : નારાયણ સરોવર
- ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? : ચંદ્રનો રક્ષક
- ગુજરાતમાં આવેલી એશિયાની સોથીમોટી હોસ્પિટલ કઇ છે? : સિવિલહોસ્પિટલ-અમદાવાદ
- ગુજરાતમાં આવેલી કઇમેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે? : આઈ.આઈ.એમ.–એ
- ગુજરાતમાં આવેલું કયુંજ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? : સોમનાથ
- ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનુંમંદિર કયાં આવેલું છે? : ખેડબ્રહ્મા
- ગુજરાતમાં કન્યાઓ માટેનીસૌપ્રથમ પોલિટેકનિકની શરૂઆત કયાં થઇ હતી? : અમદાવાદ – ૧૯૬૪
- ગુજરાતમાં કયારાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું? : સયાજીરાવ ગાયકવાડ
- ગુજરાતમાં કયાશહેરમાં સૌથી વધુ મંદિરો છે? : પાલીતાણા
- ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતીવખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? : ટીપ્પણી
- ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાયછે? : સોમનાથ
- ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથીમોટો મેળો કયાં ભરાય છે? : સોમનાથ
- ગુજરાતમાં ક્ષત્રપકાલીન યુગનાંકયા સ્થાપત્યો મળ્યાં છે? : સ્તૂપઅને વિહારસ્વરૂપની ગુફાઓ
- ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીનાવિકાસની જવાબદારી કોના હસ્તક છે? : ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ
- ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુબોલાતી ભાષા કઇ છે? : મરાઠી
- ગુજરાતમાંચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે? ગુણભાખરી
- ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે?: બાલાછડી
- ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? : શંકરસિંહ વાઘેલા
- ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? : ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
- ગુજરાતમાં તાત્કાલિકસારવાર મળી રહે તે માટે કઇ સરકારી વાહન સેવા કાર્યરત છે? : ‘૧૦૮’
- ગુજરાતમાં પુસ્તકાલયપ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે? : મોતીભાઇ અમીન
- ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટેનોસૌપ્રથમ સ્ટુડિયો કયાં બંધાયો હતો? : હાલોલ
- ગુજરાતમાં બી. એસ.એફ.નું હેડ કવાર્ટર કયાં શહેરમાં છે? : ગાંધીનગર
- ગુજરાતમાંબ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે? : ખેડબ્રહ્મા
- ગુજરાતમાં ભવાઈમંડળીઓ કયા નામથી ઓળખાતી હતી? : પેડા
- ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે? : શાંતિઅને સ્વાસ્થ્યનો યુગ
- ગુજરાતમાં મોટા અંબાજી ખાતેમેળો કયા મહિનાની પૂનમે ભરાય છે? : ભાદરવા
- ગુજરાતમાં રકતપિત્તિયાઓનીસારવાર માટે કોણે જીવન સમર્પિત કરી દીધું હતું? : આયરાણી અમરબાઇ અને દેવીદાસજી
- ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટોઉત્સવ કયાં ઉજવાય છે? : અમદાવાદ
- ગુજરાતમાં રેલવે ટ્રેઇનિંગકોલેજ કયા શહેરમાં આવેલી છે? : વડોદરા
- ગુજરાતમાં રેલવેનો કયો ઝોન લાગુપડે છે? : વેસ્ટર્ન ઝોન
- ગુજરાતમાં લગ્ન સમયેગવાતાં લગ્નગીતો કયા નામે ઓળખાય છે? : ફટાણા
- ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિનાપિતામહ કોણ ગણાય છે? : છોટુભાઇપુરાણી
- ગુજરાતમાં શિવરાત્રિ નિમિત્તેભવનાથ મેળો કયાં ભરાય છે? : જૂનાગઢ
- ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? : જલારામ બાપા
- ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદકોલેજની સ્થાપના કયાં અને કયારે થઈ હતી? : પાટણ-ઇ.સ.૧૯૨૩
- ગુજરાતમાં સૌ પ્રથમ એમ.એ.નીપદવી કોણે મેળવી હતી? : અંબાલાલસાંકરલાલ દેસાઇ
- ગુજરાતમાં સૌ પ્રથમ કઇ ચુંટણીમા ઓનલાઇન વૉટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી? – અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન
- ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી? : પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ
- ગુજરાતમાં સૌથી પહેલાંકન્યાશાળા કયા અને કયારે શરૂ થઇ હતી? : ઇ.સ.૧૮૪૯ (અમદાવાદ)
- ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલયકયું છે? : સેન્ટ્રલલાયબ્રેરી-વડોદરા
- ગુજરાતમાં સૌથી વધુ મંદિરોધરાવતું શહેર કયું છે? : પાલીતાણા
- ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગએકમો કયા જિલ્લામાં આવેલા છે? : અમદાવાદ
- ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમનીસ્થાપના કોણે કરી હતી? : મહિપતરામરૂપરામ
- ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળાકયાં સ્થપાઇ હતી? : અમદાવાદ
- ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂથઈ? : ગુજરાતકોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
- ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇસંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? : ગુજરાત વર્નાકયુલર સોસાયટી
- ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટકયાં સ્થપાઇ હતી? : અમદાવાદ
- ગુજરાતમાં સૌપ્રથમગટર લાઇન કયાં અને કયારે અસ્તિત્વમાં આવી હતી? : અમદાવાદ-ઇ.સ. ૧૮૯૦
- ગુજરાતમાં સૌપ્રથમપ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું? સુરત
- ગુજરાતમાં સૌપ્રથમ રેડિયોકેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? : મહારાજાસયાજીરાવ ગાયકવાડ-વડોદરા
- ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો.: સફારી – નગેન્દ્ર વિજય
- ગુજરાતી મહિલા માલા ચિનોયને કયાક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બ્રેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે? : તબીબી ક્ષેત્રે
- ગુજરાતી વૈજ્ઞાનિક ભારતમાંઅવકાશી સંશોધનના પ્રણેતા ગણાય છે? : ડૉ. વિક્રમ સારાભાઇ
- ગુરુ નાનકકચ્છમાં કયાં રહ્યા હતા? : લખપત
- ગેટ વે ઑફ ફ્રીડમ તરીકે કઇ ગ્રામપંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? : દાંડીગ્રામ પંચાયત
- ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભકયારે થયો હતો? : ૧૯૯૫-૯૬
- ગોધરાનું પ્રાચીનનામ શું હતું? : ગોરૂહક
- ગોફગૂંથન – સોળંગારાસ કોણ કરેછે અને કયાંનું છે? : સૌરાષ્ટ્રનાકોળી અને કણબીઓ
- ગોંડલમાં આવેલા અને પોતાનીસ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો.: નવલખા મહેલ
- ગોંડલમાં આવેલું કયું મંદિરગુજરાતભરમાં પ્રસિદ્ધ છે? : ભુવનેશ્વરીમંદિર
- ચાસ કુળનું કયું પક્ષી શિયાળોગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે? : કાશ્મીરીચાસ
- ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધમંદિર આવેલું છે? : ચામુંડામાતા
- જાણીતા નાટ્યકારજયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો.: જયશંકર ભોજક
- જાણીતી શૈક્ષણિક સંસ્થા વલ્લભવિદ્યાનગર અને ચરોતર એજયુકેશન સોસાયટીના આદ્યસ્થાપક કોણ હતા? ભાઇલાલભાઇ પટેલ
- જામનગરમાં આવેલા કયા કિલ્લાનેસંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે? Ans: લાખોટા ફોર્ટ
- જી.આઇ.ઇ.ટી. નું પુરું નામજણાવો.Ans: ગુજરાતઈન્સ્ટીટ્યુટ ઑફ એજયુકેશન ટેકનોલોજી
- જુનાગઢના ગિરનાર પર્વતની પડખેઆવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે? Ans: જમિયલશા પીર
- ટિપ્પણી નૃત્ય સૌરાષ્ટ્રના કયાવિસ્તારનું જાણીતું નૃત્ય છે? Ans: ચોરવાડ
- ટેલિ કોમ્યુનિકેશન ક્ષેત્રેભારતમાં ક્રાંતિ લાવનાર ગુજરાતી કોણ છે? Ans: સામ પિત્રોડા
- ટેલિવિઝનનો ગુજરાતમાં પ્રારંભકયારે થયો? Ans: ૧૫ ઑૅગષ્ટ, ૧૯૭૫
- ઠાગા-નૃત્ય કઈ જાતિના લોકોમાંપ્રચલિત છે? Ans: ઠાકોર
- ડાકોર મંદિરની સાથે કયા સંતનીભકિતકથા જોડાયેલી છે? Ans: સંતબોડાણા
- ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્રવિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? Ans: ૮૦ ટકા
- ડાંગ જિલ્લાની બાળાઓને શિક્ષણઆપતી ઋતંભરા વિદ્યાપીઠ શરૂ કરનાર સ્વાતંત્ર સેનાનીનું નામ આપો.Ans: પૂર્ણિમાબેન પકવાસા
- ડાંગની દાદી તરીકે કોણ જાણીતુંછે? Ans: પૂર્ણિમાબેન પકવાસા
- ડાંગમાં દર વર્ષેયોજાતો આદિવાસીઓનો ઉત્સવ કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ દરબાર
- ડાંગી નૃત્ય અન્ય કયા નામેઓળખાય છે? Ans: ચાળો
- ડિઝાઇન માટેની કઇ વિશ્વપ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે? કયાં? Ans: નેશનલઇન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાઇન- અમદાવાદ
- ડૉ. બાબાસાહેબઆંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ.૧૯૯૭
- તરણેતરનો મેળો કોનાવિજય માટે ઉજવાય છે? Ans: અર્જુનનાદ્રૌપદી-વિજય માટે
- તાના અને રીરી કયા ભકત કવિ સાથેલોહીનો સંબંધ ધરાવે છે? Ans: કવિનરસિંહ મહેતા
- તારંગા કયા ધર્મનું જાણીતુંતીર્થસ્થળ છે? Ans: જૈન
- દક્ષિણ ગુજરાતનાદુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે? Ans: ઘેરિયા નૃત્ય
- દક્ષિણ ગુજરાતમાં કયું હવાખાવાનું સ્થળ આવેલું છે? Ans: સાપુતારા
- દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? Ans: જગન્નાથ મંદિર
- દૂધિયું તળાવ હિંદુઓના કયાયાત્રાધામ પાસે આવેલું છે? Ans: પાવાગઢ
- દૂરવર્તી શિક્ષણ માટેનીગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે? Ans: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
- દેશભરમાં આર્કિટેકટના અભ્યાસમાટે જાણીતી‘CEPT’ ની સ્થાપનાકયાં અને કયારે થઇ? Ans: અમદાવાદઇ.સ.૧૯૬૩
- દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથેસંકળાયેલો છે? Ans: દાહોદ
- દ્વારકા અને ઓખા વચ્ચે આવેલોપંથક કયા નામે ઓળખાય છે? Ans: ઓખામંડળ
- દ્વારકાધીશ મંદિરનીધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે? Ans: ત્રણ
- દ્વારકાના મંદિરને બીજા કયાનામે ઓળખવામાં આવે છે? Ans: જગતમંદિર અથવા ત્રિલોક મંદિર
- ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરેછે? Ans: શિકાર નૃત્ય
- ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ? Ans: ધોળકા
- નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂકરનાર સંત કયા હતા? Ans: સંતપૂજય શ્રી મોટા
- નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ
- નવા વિધાનસભા બિલ્ડગનું નામકોના નામ ઊપર રાખવામાં આવ્યું છે? Ans: વિઠ્ઠલભાઇ પટેલ
- નવાનગર રજવાડાની સ્થાપના કોણેકરી હતી? Ans: જામ રાવલ
- નાણામંત્રી તરીકે કેન્દ્રસરકારમાં સૌથી વધુ (૮ વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? Ans: મોરારજી દેસાઇ
- નારાયણ સરોવર મંદિર કયાજિલ્લામાં આવેલું છે? Ans: કચ્છ
- નારાયણ સરોવરની પાસે કયું જૈનતીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર
- નિરંજન ભગતના બધા કાવ્યો કયાકાવ્યસંગ્રહમાં સંગ્રહિત થયા છે? Ans: છંદોલય
- પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિરપાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતીતળાવ
- પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકાઅન્ય કયા નામથી ઓળખાય છે? Ans: બેટશંખોદર
- પવિત્ર શકિતતીર્થઅંબાજી કયા જિલ્લામાં આવેલું છે? Ans: બનાસકાંઠા
- પંચાયતોના સર્વાંગી વિકાસ માટેગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? Ans: તીર્થગ્રામ યોજના
- પાશુપત ધર્મના સ્થાપકનું નામજણાવો.Ans: લકુલેશજી
- પાંડવોના રથ જેવા આકારનું મંદિરગુજરાતમાં કયાં આવેલું છે? Ans: જડેશ્વરમહાદેવ
- પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે ? Ans: ધોળકા
- પુરાણોમાં કઈ નદીને‘રુદ્રકન્યા’ કહી છે? Ans: નર્મદા
- પૂજય મોટાએ લોકોને કયા મંત્રનીસાધના કરવા કહ્યું? Ans: હરિ ૐ
- પોરબંદર જિલ્લાનાકયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામઅને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: માધવપુર
- પોરબંદરમાં આવેલ ગાંધીજીનું ઘર કયા નામથી ઓળખવામાં આવે છે ? – કીર્તિમંદિર
જામનગરમાં કયા મંદિરમાં સતત રામધૂન લાગે છે ? – બાલા હનુમાન - પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસમહેતા
- પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતુંહિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જસદણ
- પ્રજ્ઞાચક્ષુઓ માટેગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે? Ans: અંધજન મંડળ-અમદાવાદ
- પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણહતાં? Ans: નાનાભાઈ હરિદાસ
- પ્રથમ ગુજરાતીમુદ્રક કોણ હતાં? Ans: ભીમજીપારેખ
- પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણહતા? Ans: મોરારજી દેસાઇ
- પ્રથમ ગુજરાતી શાળા કયાં અનેકયારે શરૂ થઈ? Ans: સુરત – ઈ.સ.૧૮૩૬
- પ્રથમ ગુજરાતીસાપ્તાહિક‘શ્રી મુંમબઇનાસમાચાર’ કોણે પ્રકાશિતકર્યુ? Ans: ફર્દુનજીમર્ઝબાન
- પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્રએવો ગુજરાતનો કયો બીચ વર્જીન બીચ તરીકે ઓળખાય છે? Ans: દીવ
- ફરજિયાત અને વિનામૂલ્યે શિક્ષણકઇ ઉંમરના બાળકોને લાગૂ પડે છે? Ans: ૬થી ૧૪ વર્ષ
- ફાગણી પૂનમે ભરાતે ગુજરાતનો કયોમેળો ખૂબ લોકપ્રિય છે? Ans: ડાકોરનોમેળો
- ફિલ્મ અભિનય ક્ષેત્રે જંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતાં? Ans: લીલાદેસાઈ
- ફિશર ચેસકલબ’ની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ. ૧૯૯૬
- બળિયાદેવને રીઝવવામાટે કયું નૃત્ય કરવામાં આવે છે? Ans: કાકડા નૃત્ય
- બાળ વિવાહ પર પ્રતિબંધ મુકતોકાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો હતો? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
- બી.એમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલહેલ્થની સ્થાપના કોણે કરી હતી? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
- બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? Ans: સંજય લીલાભણસાલી
- ભરૂચની પારંપારિક હસ્તકળાનુંનામ જણાવો.Ans: સુજની
- ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ. હોમી ભાભા
- ભારતની વિસરાયેલી લોકરમતોનુંઅદભૂત ભાથું પુરૂં પાડનાર ગ્રંથનું નામ જણાવો.Ans: લોકરમતો
- ભારતની સૌથી મોટી સોફટવેર કંપનીવિપ્રોના ચેરમેન કયા ગુજરાતી છે? Ans: અઝીમ પ્રેમજી
- ભારતનું એકમાત્ર કોઇન મ્યુઝિયમકયાં આવેલું છે? Ans: વડોદરા
- ભારતભરની એકમાત્ર આયુર્વેદયુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે? Ans: જામનગર
- ભારતભરની દૂધ અને ડેરીપ્રોડકટ્સની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: આણંદ
- ભારતમાં બે જુદી – જુદી નદીનાનીર એકત્રિત કરવાનું કાર્ય સૌ પ્રથમ કયા રાજયે કર્યું? Ans: ગુજરાત
- ભારતમાં સૌથી વધુરકતદાન કયા રાજયમાં થાય છે? Ans: ગુજરાત
- ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનારગુજરાતી કોણ હતું? Ans: નરોત્તમમોરારજી
- ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણછે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
- ભારતીય ભૂમિસેનાના પ્રથમગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા? Ans: જનરલ માણેકશા
- ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઊત્સવ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઊજવાય છે? Ans: વડનગર
- ભારતીય સ્ટીલઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ કયાં થયો હતો? Ans: નવસારી
- ભાવનગર જિલ્લામાં ખારાપાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે? Ans: આવાણિયા
- ભાવનગરના કયાધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી? Ans: તાતણીયો ધરો
- ભૂજના ભૂજિયા કિલ્લામાં કયુંપ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગમંદિર
- મધર ડેરી ગુજરાતનાકયા જિલ્લામાં આવેલી છે? Ans: ગાંધીનગર
- મહાભારતકાળથી નવરાત્રિ દરમ્યાનમાતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે? Ans: રૂપાલ
- મહારાજા સિધ્ધરાજેકોતરાવેલો દુર્લભ શિલાલેખ કયાં આવેલો છે? Ans: ભદ્રેશ્વર
- મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્ય બુદ્ધિસાગરજી
- મહુડી જૈન તીર્થનીસ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્યબુદ્ધિસાગરજી
- મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે? Ans: પંઢાર
- માખીમાર કુળનું કયું પક્ષીશિયાળો ગાળવા હિમાલયથી ગુજરાત આવે છે? Ans: ફિરોજી માખીમાર
- મુસ્લિમોનું પવિત્રયાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે? Ans: કચ્છ
- મુંબઇથી થાણા વચ્ચે દેશની સર્વપ્રથમ રેલવે ક્યારે શરૂ થઇ? – તા.16મી એપ્રિલ, 1853ના રોજ
- મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયુંસરોવર તૈયાર થયું? Ans: શ્યામસરોવર
- મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજનદર વર્ષે કયા માસમાં થાય છે? Ans: જાન્યુઆરી
- મોરાયો બનાસકાંઠાના કયાતાલુકાનું નૃત્ય છે? Ans: વાવ
- મૌન મંદિરના સ્થાપકકોણ હતા? Ans: પૂજય શ્રી મોટા
- રબારીઓ દ્વારા કરવામાં આવતુંખૂબ બારીક ભરતકામ કયા નામે ઓળખાય છે? Ans: ટોડલિયા
- રંગ અવધૂતમહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા
- રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ
- રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાંવિકસેલો છે? Ans: જૂનાગઢ
- રૂમીખાન’નો ખિતાબ ગુજરાતમાં કોને આપવામાં આવેલો છે ? Ans: અમીર મુસ્તુફા
- લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલામેયર કોણ હતાં? Ans: લતા પટેલ
- લાખો ફૂલાણી’ ફિલ્મના સંગીતકાર કોણ છે ? Ans: ગૌરાંગ વ્યાસ
- લોકસંસ્કૃતિનાંરક્ષણ માટે ગુજરાત સરકારે કઇ યોજના અમલમાં મૂકી છે? Ans: પંચવટી યોજના
- વડનગર શાના માટે જાણીતું છે? Ans: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વરમંદિર
- વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઇ સંસ્થા કાર્યરત છે? Ans: અપંગ માનવમંડળ
- વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથનીસામગ્રીને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવી છે? Ans: નવ વિભાગમાં
- વિશ્વમાં સર્વપ્રથમજ સ્થપાઇ હોય તેવી કઈ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થઈ છે? Ans: ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી
- વિશ્વામિત્ર મુનિને ગાયત્રીમંત્રનો સાક્ષાત્કાર ગુજરાતના કયા સ્થળે થયો હતો? Ans: છોટા ઊદેપુરના વનમાં
- વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રેઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયા એેવૉર્ડથી નવાજવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ એેવૉર્ડ
- વૈષ્ણવ જન તો તેને રે…..‘‘ ભજનના રચયિતા કોણ હતા ? – નરસિંહ મેહતા
- વ્યસનમુકિત અભિયાનસૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયાહોસ્પિટલ-ગાંધીનગર
- શંકરાચાર્યે દ્વારકામાંસ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે? Ans: શારદાપીઠ
- શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે? Ans: દ્વારકા
- શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠોપૈકીનો એક ગુજરાતમાં છે, તેકયાં આવેલો છે? Ans: દ્વારકા
- શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ – ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મનેઇનામ મળ્યું? Ans: હારૂન – અરૂન
- શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયાપનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
- શ્રી અક્ષરપુરષોત્તમસંસ્થાનું વડું મથક કયાં આવેલ છે? Ans: બોચાસણ
- શ્રી રંગઅવધૂતનોઆશ્રમ કયાં આવેલો છે? Ans: નારેશ્વર
- શ્રી સોમનાથ સંસ્કૃતયુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? Ans: વેરાવળ-ઇ.સ.૨૦૦૮
- શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તેભાલકાતીર્થ કયા જિલ્લામાં આવેલ છે? Ans: જૂનાગઢ
- શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારકકયાં આવેલું છે? Ans: નારેશ્વર
- શ્રીરંગ અવધૂત મહારાજનો જન્મકયાં થયો હતો? Ans: ગોધરા
- શ્રીરંગ અવધૂત મહારાજે કયાભગવાનની ભકિતનો પ્રચાર કર્યો છે? Ans: દત્ત ભગવાન
- સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થકોની તપોભૂમિ તરીકે ખ્યાતનામછે? Ans: દાતાગીગા અને આપાગીગા સંત
- સમસ્ત એશિયા ખંડમાં દ્વિતીયક્રમાંકે આવતી એમ. એસ. યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા? Ans: મહારાજાસયાજીરાવ ગાયકવાડ
- સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? Ans: હરિલાલ કણિયા
- સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયાઅંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
- સવારથી લઇને રાત સુધી આકાશમાંઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
- સાબરમતી નદીની કાંઠે કયા મહાનભારતીય ઋષિએ અસ્થિ ત્યાગ કર્યો હતો? Ans: દધિચી
- સામાન્ય અબાબીલગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? Ans: યુરોપ અને ઉત્તર એશિયાથી
- સિદીઓનું નૃત્ય કયા નામથી ઓળખાયછે? Ans: ધમાલ નૃત્ય
- સિધ્ધપુરનું પ્રાચીન નામ શુંહતું? Ans: શ્રીસ્થલ
- સુપ્રસિદ્ધસ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્યતીર્થ કયાં આવેલું છે? Ans: ગઢડા
- સેન્ટ્રલ સોલ્ટ અનેમરીન કેમિકલ્સ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે? Ans: ભાવનગર
- સેવા સંસ્થાની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી ? – ઈલાબહેન ભટ્ટે, 1972માં
- સોમનાથ મંદિરની ટોચે ચઢાવવામાંઆવેલા કળશનું વજન કેટલું છે? Ans: ૧૦ ટન
- સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા-1920
- સૌપ્રથમ ગુજરાતીદૈનિક મુંબઇ સમાચાર કોણે શરૂ કર્યું હતું? Ans: ફરદુનજી મર્ઝબાન
- સૌપ્રથમ ગુજરાતી પંચાંગ કયારેપ્રકાશિત થયું? Ans: સંવત ૧૮૭૧
- સૌપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઇહતી? Ans: નરસિંહ મહેતા
- સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનુંજાણીતું નૃત્ય કયું છે? Ans: ગોફગુંથન
- સૌરાષ્ટ્રના ભરવાડકોમના લોકો કયો રાસ લે છે? Ans: હુડારાસ
- સૌરાષ્ટ્રની જૂની અને જાણીતીરાજકુમાર કૉલેજ કયા શહેરમાં આવેલી છે? Ans: રાજકોટ
- સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગેપુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક
- હિન્દી ચલચિત્રોમાં‘મા’ની આબાદ ભૂમિકા ભજવનાર સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રીનું નામજણાવો.Ans: નિરૂપા રોય
- હિમાલય સાઇકલ યાત્રામાં સૌપ્રથમવખત વિજેતા બનનાર ગુજરાતી કોણ છે? Ans: હાર્દિક રાવ
- હિમાલયની પર્વતમાળામાં આવેલાનંદાદેવી શિખરને સૌપ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે? Ans: નંદલાલ પુરોહિત
- હિરાચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઈનકયા ભરતકામમાં કરવામાં આવે છે? Ans: મહાજન ભરત
- હિંદુ-મુસ્લિમ એકતાનાજ્યોર્તિધર સંત કબીરના નામથી ઓળખાતો કબીરવડ કયા જીલ્લામાં આવેલો છે? Ans: ભરૂચ
- હિંદુ-મુસ્લિમએકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: ઉનાવા
- હેમચંદ્રાચાર્યે સ્થાપેલુંજ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે? Ans: પાટણ
ગુજરાત ઇતિહાસ
- ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલીઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? Ans: મણિલાલ
- ૧૮મી સદીમાં બંધાયેલા ગોંડલસ્ટેટના રજવાડી મહેલનું નામ જણાવો.Ans: નૌલખા પેલેસ
- ૧૯૬૦ની ૩૦ એપ્રિલસુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું? Ans: બૃહદ્ મુંબઇ રાજયનો
- અકબરે ગુજરાતમાંથીકયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા? Ans: આચાર્ચ હીરવિજયસુરી
- અટિરા શાના માટે જાણીતું છે? કયાં આવેલું છે? Ans: કાપડ સંશોધન-અમદાવાદ
- અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા? Ans: ડૉ. વિક્રમ સારાભાઈ
- અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? : ૮૪ મીટર
- અડાલજનું પ્રાચીન નામ શું છે? Ans: ગઢ પાટણ
- અણહીલપુરપાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા
- અનાથ બાળકોને આશ્રય મળી રહે તેમાટેની શુભ શરૂઆત કોણે કરી? Ans: મહીપતરામરૂપરામ
- અનુસુચિત જનજાતિના યુવાનોમાંતીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઇ છે? Ans: એકલવ્ય આર્ચરી એકેડેમી
- અમદાવાદ – મુંબઇ વચ્ચે રેલવેલાઇન કયારે બની હતી? Ans: ૧૮૬૦ – ૬૪
- અમદાવાદ મ્યુનિસિપાલીટીનાંસર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ
- અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લોકયારે બંધાયો? Ans: ઇ.સ.૧૪૧૧
- અમદાવાદથી સુરત વચ્ચે રેલવેનીપ્રથમ શરૂઆત કયારે થઇ? Ans: ૨૦-૦૧-૧૮૬૩
- અમદાવાદના એલિસબ્રિજના સ્થપતિકોણ હતા? Ans: રાવ બહાદુરહિંમતલાલ ધીરજરામ
- અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ
- અમદાવાદની કઈ મસ્જિદમાંસ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે? Ans: જુમા મસ્જિદ
- અમદાવાદની સ્થાપના કોણે, ક્યારે કરી હતી ? – ઈ. સ. 1411 માં સુલતાન અહમદ શાહે
- બારડોલી સત્યાગ્રહના નેતા કોણ હતા ? – સરદાર વલ્લભભાઈ પટેલ
- માઉન્ટ આબુના દેલવાડા મંદિરોની સરખામણીમાં રહી શકે એવું અમદાવાદમાં ક્યું મંદિર આવેલું છે ? – હઠીસિંહ મંદિર
- અમદાવાદની નજીકમાં આવેલી અડાલજની વાવ ક્યારે બાંધવામાં આવી હતી ? – પંદરમી સદીમાં સોલંકી યુગ દરમિયાન
- અમદાવાદનો આશ્રમરોડકયા બે આશ્રમોને જોડે છે? Ans: સાબરમતીઆશ્રમ અને કોચરબ આશ્રમ
- અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયાવર્ષમાં બંધાયો હતો? Ans: ઇ.સ.૧૪૧૧
- અમદાવાદનો ભદ્રનો કિલ્લો કોણેબનાવ્યો હતો? Ans: સુલતાનઅહમદશાહ
- અમદાવાદમાં આવેલી અનેસ્થાપત્યકળાનો ઉત્તમ નમૂનો એવી જુમ્મા મસ્જિદ કોણે બંધાવી હતી? Ans: અહમદશાહ બાદશાહ
- અમદાવાદમાં આવેલી કઇ મસ્જિદઝૂલતા મિનારાની મસ્જિદ તરીકે પ્રસિદ્ધ છે? Ans: રાજપુરની મસ્જિદ
- અમદાવાદમાં આવેલી કઇ સંસ્થામાંસૌથી વધુ સંખ્યામાં જૈન ધર્મની દુર્લભ હસ્તપ્રતો સચવાયેલી છે? Ans: એલ. ડી. ઈન્ડોલોજી
- અમદાવાદમાં આવેલી જામા મસ્જિદકોણે બંધાવી હતી? Ans: બાદશાહઅહમદશાહ
- અમદાવાદમાં ગાંધીજીએ સૌપ્રથમઆશ્રમ કયાં સ્થાપ્યો? Ans: કોચરબઆશ્રમ
- અમદાવાદમાં ગુજરાતની પ્રથમપદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: કાલુપુર
- અમદાવાદમાં બંધાયેલા કયાલોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી? Ans: એલિસબ્રીજ
- અમદાવાદમાં રાયપૂર પાસે કયાવાઇસરોય પર બોંબ ફકવામાં આવ્યો હતો? Ans: લોર્ડ મીન્ટો
- અમદાવાદમાં વિદેશીકાપડ તથા શરાબની દુકાનો બંધ કરાવવાનું નેતૃત્વ કોણે લીધું હતું? Ans: મૃદુલા સારાભાઇ
- અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળાકોણે સ્થાપી? Ans: હરકુંવરશેઠાણી (૧૮૫૦)
- અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરનીસ્થાપના કોણે કરી હતી? Ans: ડાહ્યાભાઇઝવેરી
- અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિકસંગઠનની રચના કોણે કરી હતી? Ans: રણછોડલાલછોટાલાલ
- અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળાગામોમાં કયું ભરત વધુ ભરાય છે? Ans: મોતી ભરત
- અમૂલ ડેરીના સ્થાપકનું નામજણાવો.Ans: ત્રિભુવનદાસ પટેલ
- અમેરિકાના રાજદૂત તરીકે કયાગુજરાતીની નિમણૂક થઈ હતી? Ans: ગગનવિહારીમહેતા
- અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે ? : ગિરનાર
- અસહકાર આંદોલન વખતે ઇન્દુલાલયાજ્ઞિક ગાંધીજી સાથે કઇ જેલમાં રહ્યા હતા? – પૂનાની યરવડા જેલ
- અસુરોના સંહાર માટે વસિષ્ઠમુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? – અર્બુદક પર્વત
- અહમદશાહે ગુજરાતની રાજધાનીપાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ)
- અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ
- અંગ્રેજોની રંગભેદનીનીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનોઈતિહાસ
- અંજાર ગામમાં કોની સમાધિ આવેલીછે? Ans: જેસલ – તોરલ
- આઝાદ હિંદ ફોજનાબચાવપક્ષે ધારદાર દલીલો કરી તેમને કેસ જીતાડનાર ગુજરાતી એડવોકેટ કોણ હતા? Ans: સર ભુલાભાઇ દેસાઇ
- આઝાદી પછીસૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? Ans: ઉચ્છંગરાય ઢેબર
- આઝાદી પહેલાંના કચ્છ રાજયનાંચલણી સિક્કા કયાં નામથી પ્રચલિત હતાં? Ans: કોરી
- આઝાદી બાદ ભારતમાં સૌપ્રથમવિલિન થનાર રજવાડાનું નામ શું હતું? Ans: ભાવનગર
- આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાંથયેલો પ્રથમ સત્યાગ્રહ કયો? Ans: ખેડાસત્યાગ્રહ
- આઝાદીની લડાઇમાં અમદાવાદના વસંતસાથે કોણ શહીદ થયા હતા? Ans: રજબઅલી
- આયના મહેલ ક્યાં આવેલો છે?— ભુજ
- આશાપુરા માતાનો મઢ કયાં આવેલોછે? Ans: કચ્છ
- આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાનીયાદ અપાવે છે? Ans: આશા ભીલ
- ઇ.સ. ૧૮૪૪માં બ્રિટીશન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: ભોળાનાથ સારાભાઇ
- ઇ.સ. ૧૯૬૫ ના પાકિસ્તાનયુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા? Ans: બળવંતરાય મહેતા
- ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે? Ans: ગાંધીનગર
- ઇંગ્લૅન્ડની આમસભામાં ચૂંટાઇઆવનાર સૌપ્રથમ હિંદી કોણ હતા? Ans: દાદાભાઇ નવરોજી
- ઈ.સ. ૬૪૦માં ગુજરાતનાં પ્રવાસેકયો ચીની પ્રવાસી આવ્યો હતો? Ans: હ્યુ-એન-ત્સંગ
- ઈ.સ.૧૯૩૦માં ગુજરાતમાં બનેલાકયા બનાવે આખા વિશ્વનું ધ્યાન એ તરફ ખેંચ્યુ? Ans: દાંડી કૂચ
- ઈસ્ટ ઈન્ડિયા કંપનીપ્રથમ વખત સુરતમાં આવી ત્યારે ગુજરાત પર કોનું રાજ હતું? Ans: જહાંગીર
- ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ
- ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયાસ્થળે થયો હતો? Ans: દાહોદ
- કઇ આંતરરાષ્ટ્રીયસંસ્થાએ ચાંપાનેરને વર્લ્ડ હેરીટેજનો દરજજો આપ્યો છે? Ans: યુનેસ્કો
- કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યુંહતું? Ans: પોર્ટુગિઝ
- કઇ સદીમાં ઉત્તર આફ્રિકાનાસાહસિક મુસાફર ઇબ્ન બતૂતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: ૧૪મી સદી
- કઇ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતોઅને શિલાલેખોની જાણવણી તેમજ સંશોધનનું કામ કરે છે? Ans: લાલભાઇ દલપતભાઇ ઈન્ડોલોજી
- કઇ સાલમાં અંગ્રેજો દ્વારાગુજરાતમાં સૌપ્રથમ ૧૦ ગુજરાતી શાળાઓ સ્થાપવામાં આવી? Ans: ઇ.સ. ૧૮૨૬
- કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ.પૂર્વે ૧૯૦૦ આસપાસ
- કચ્છનાં કયાં ગામને ભારત સરકારે‘હેરીટેજ વિલેજ’ જાહેર કર્યું છે? Ans: તેરા ગામ
- કચ્છમાં જોવા મળતા વિશિષ્ટપ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? Ans: ભૂંગા
- કચ્છમાં દર વર્ષે કોની યાદમાંમેળો ભરાય છે? Ans: સંત મેકરણદાદા
- કચ્છી ભાષા એ કઇ ભાષાની ઉપભાષાછે? Ans: સિંધી
- કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કયાંઅને કયારે રાજયપાલ તરીકે સેવા આપી હતી? Ans: ઉત્તર પ્રદેશ, ૧૯૫૨ થી ૧૯૫૭
- કયા ક્રાંતિકારી દેશભકતઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
- કયા ગાંધીવાદી અગ્રણી ગાંધીકથાદ્વારા ગાંધીવિચારના પ્રચાર-પ્રસારનું ઉમદા કાર્ય કરી રહ્યા છે? Ans: નારાયણ દેસાઈ
- કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીનેઅમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્તથયું હતું? Ans: ડૉ.ઉપેન્દ્ર દેસાઇ
- કયા ગુજરાતી નેતાનેભારતના વડાપ્રધાન બનવાનું બહુમાન મળ્યું હતું? Ans: મોરારજીભાઈ દેસાઈ
- કયા રાજાએ સોમનાથ પર સત્તર વાર આક્રમણ કર્યું હતું ? – મેહમૂદ ગઝનવી
- કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ
- કયું જાણીતું તીર્થસ્થળ અગાઉધનકપુરી તરીકે ઓળખાતું હતું? Ans: ડાકોર
- કયું સ્થાપત્ય‘અમદાવાદનું રત્ન’ તરીકે ઓળખાય છે? Ans: રાણી સિપ્રીની મસ્જિદ
- કયો મોગલ રાજાગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો? Ans: ઔરંગઝેબ
- કયો હિંદુ તહેવાર અંગ્રેજીતારીખ મુજબ ઉજવાય છે? Ans: ઉત્તરાયણ
- કરસનદાસ મૂળજીના પ્રવાસ વર્ણનોકયા પુસ્તકમાં સંગ્રહિત છે? Ans: ઇંગ્લેન્ડમાંપ્રવાસ
- કલાપી કયા રાજયનારાજવી હતા? Ans: લાઠી
- કાંકરિયા તળાવ કઇ સાલમાંઅસ્તિત્વમાં આવ્યું? Ans: ઈ.સ.૧૪૫૧
- કાંકરિયા તળાવ કોણે બંધાવેલું? Ans: સુલતાન કુત્બુદીન
- કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન
- કાંકરિયા તળાવની મધ્યમાં કયુંજોવાલાયક સ્થળ આવેલું છે? Ans: નગીનાવાડી
- કીર્તિમંદિર શું છે?— પોરબંદરમાં આવેલું ગાંધીજીનું સ્મારક
- કોના શાસનકાળ દરમ્યાન ગુજરાતનુંપાટનગર અમદાવાદથી ચાંપાનેર ખસેડાયું? Ans: મહંમદ બેગડો
- ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માનું અંગ્રેજી ભાષામાં જીવનચરિત્ર કોણે લખ્યું છે? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
- ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો.Ans: ગૂજરાતવિદ્યાપીઠ
- ગાંધીજી કયા રાજયના રાજવીનીસરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા? Ans: રાજકોટ
- ગાંધીજી કોને ચરોતરનું મોતીકહેતા? Ans: મોતીભાઇ અમીન
- ગાંધીજી કોને પોતાનો પાંચમોપુત્ર ગણતા? Ans: જમનાલાલ બજાજ
- ગાંધીજી સ્થાપિતગૂજરાત વિદ્યાપીઠનાં મુખપત્રનું નામ જણાવો.Ans: વિદ્યાપીઠ
- ગાંધીજી હરિજન આશ્રમમાં કેટલોસમય રહ્યા હતા? Ans: ૧૩ વર્ષ
- ગાંધીજીએ આઝાદીની ચળવળ માટેસૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ
- ગાંધીજીએ કઈકોલેજમાં અભ્યાસ કર્યો હતો? Ans: શામળદાસકૅાલેજ-ભાવનગર
- ગાંધીજીએ કયાસ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી? Ans: પૂર્ણિમાબહેન પકવાસા
- ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાંહિંદીઓને તેમના અધિકાર પાછા અપાવવા માટે સત્યાગ્રહ કરવા ઉપરાંત કયું અખબાર શરૂકર્યું હતું? Ans: ઈન્ડિયનઓપિનિયન
- ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાંઅભ્યાસ કર્યો હતો? Ans: શામળદાસકોલેજ
- ગાંધીજીએ રાજકોટની કઇ શાળામાંઅભ્યાસ કર્યો હતો? Ans: સરઆલ્ફ્રેડ હાઈસ્કૂલ
- ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? Ans: મહાદેવભાઇ દેસાઇ
- ગાંધીજીના જન્મદિવસને કયાઆંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવવામાં આવે છે? Ans: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
- ગાંધીજીના નઇ તાલીમ શિક્ષણવિચારના તત્ત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? : કોઠારી કમિશન (૧૯૬૪– ૬૬)
- ગાંધીજીના સમાધિ સ્મારકને કયાનામે ઓળખવામાં આવે છે? Ans: રાજઘાટ
- ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમનાકયા પુસ્તકમાં જોવા મળે છે? Ans: હિંદસ્વરાજ
- ગાંધીજીનાં માતા પિતાના નામજણાવો.Ans: માતા પૂતળીબાઈ અનેપિતા કરમચંદ ગાંધી
- ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરબીજા કયા નામે ઓળખાય છે? Ans: સુદામાપુરી
- ગાંધીજીનુંઅમદાવાદમાં આવેલ નિવાસસ્થાનનું નામ શું હતુ? Ans: હૃદય કુંજ
- ગાંધીજીને‘બાપુ’નુંબિરૂદ કયા સત્યાગ્રહમાં મળ્યું? Ans: ચંપારણ સત્યાગ્રહ
- ગાંધીજીને પ્રિયએવું‘કાચબા-કાચબીનું પદ’ કોણે રચ્યું હતું? Ans: કવિ ભોજા ભગત
- ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલાં એક વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક વિદેશીમહિલાએ સૂચવ્યું. એ મહિલા કોણ હતા? Ans: એની બેસન્ટ
- ગાંધીજીને સાઉથઆફ્રિકામાં રેલ્વેની ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુમુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલ્વેસ્ટેશન કયું હતું? Ans: પીટરમારિત્ઝબર્ગ
- ગાંધીજીનો જન્મ કયાં અને કયારેથયો હતો? Ans: ૨ ઓકટોબર ૧૮૬૯, પોરબંદર
- ગુજરાત માટે‘ગુર્જર દેશ’ એ શબ્દ પ્રયોગ કયા શાસકના સમયમાં શરુ થયો? Ans: મૂળરાજ સોલંકી
- ગુજરાત રાજકિયપરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? Ans: મોહનદાસ કરમચંદ ગાંધી
- ગુજરાત રાજય દ્વારાએનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? Ans: ગુજરાત ગૌરવ પુરસ્કાર
- ગુજરાત રાજયનાઉદઘાટક કોણ હતા? Ans: રવિશંકરમહારાજ
- ગુજરાત રાજયના પ્રથમ આદિવાસીમુખ્યમંત્રી કોણ હતા? Ans: અમરસિંહચૌધરી
- ગુજરાત રાજયના વિધાનસભાના વિરોધપક્ષના પ્રથમ નેતા કોણ હતા? Ans: નગીનદાસગાંધી
- ગુજરાત રાજયનાં પ્રથમ મહિલાપ્રધાન કોણ હતા? Ans: ઈન્દુમતીબહેનશેઠ
- ગુજરાત રાજયનાં સૌ પ્રથમરાજયપાલ (૧૯૬૦માં) કોણ હતા? Ans: મહેંદીનવાઝ જંગ
- ગુજરાત રાજયની રચનાકાળે (૧૯૬૦)કયા જાણીતા કવિએ‘ગુજરાત સ્તવનો’ નામની કાવ્યરચના ગુજરાતને સર્મિપતકરી હતી? Ans: ઉમાશંકરજોશી
- ગુજરાત રાજયની સ્થાપના થયા પછીકઇ પાર્ટીએ સરકાર બનાવી? Ans: કોંગ્રેસ
- ગુજરાત રાજયની સ્થાપના પછી કયુંશહેર પાટનગર બન્યું? Ans: અમદાવાદ
- ગુજરાત રાજયનો સ્થાપનાનો મહાસમારોહ કયાં યોજવામાં આવ્યો હતો? Ans: સાબરમતી આશ્રમ-અમદાવાદ
- ગુજરાત વિધાનસભાનાપ્રથમ અધ્યક્ષ કોણ હતા? Ans: કલ્યાણવી. મહેતા
- ગુજરાત સરકાર દ્વારા પારિતોષિકપ્રાપ્ત‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ
- ગુજરાત સલ્તનતના કયા બાદશાહને‘મુસલમાનોના સિદ્ધરાજ’ અને‘અકબર જેવો’ ગણવામાંઆવે છે? Ans: મહંમદ બેગડો
- ગુજરાતના એકમાત્રહેરીટેજ રૂટ નું નામ શું છે? Ans: દાંડી હેરીટેજ રૂટ
- ગુજરાતના કયા કવિ‘કવીશ્વર’ તરીકે ઓળખાય છે? Ans: દલપતરામ
- ગુજરાતના કયા કવિને‘આખ્યાન કવિ શિરોમણી’નું ઉપનામ મળ્યું? Ans: મહાકવિ પ્રેમાનંદ
- ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહેછે? Ans: સિરવણ
- ગુજરાતના કયાપ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન મળ્યા હતા? Ans: શેખાદમ આબુવાલા અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન
- ગુજરાતના કયા મહાનરાજવીને દત્તક લેવામાં આવ્યાં હતા? Ans: સયાજીરાવ ગાયકવાડ
- ગુજરાતના કયામહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
- ગુજરાતના કયાસ્વાતંત્રવીર‘દરબાર’ ના ઉપનામથી જાણીતા છે? Ans: ગોપાળદાસ
- ગુજરાતના ક્યા શહેરમાં પટોળાંનું પ્રખ્યાત કાપડ વણવામાં આવે છે ? – પાટણ
- ગુજરાતના ગૌરવસમાજમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? Ans: નવસારી
- ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત કયાંથી થાય છે? Ans: મૌર્ય કાળથી
- ગુજરાતનાં કયા પ્રદેશને જુનાજમાનામાં લાટ કહેવાતો હતો? Ans: ભરૂચ
- ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? Ans: દીવ
- ગુજરાતનાં કયાશહેરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે? Ans: ગાંધીનગર
- ગુજરાતની કઇયુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટોગુંબજ ગણાય છે? Ans: એમ. એસ.યુનિવર્સિટી-વડોદરા
- ગુજરાતની પ્રથમ સરકારનેબંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા? Ans: રવિશંકર મહારાજ
- ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે? Ans: સાબરમતી
- ગુજરાતની મુસ્લિમ સલ્તનતનોછેલ્લો સુલતાન કોણ હતો? Ans: મુઝફફરશાહ ત્રીજો
- ગુજરાતની વિધાનસભા કયામહાનુભાવના નામ ઉપરથી છે? Ans: વિઠ્ઠલભાઇપટેલ
- ગુજરાતની વિધાનસભાના પ્રથમઅધ્યક્ષ કોણ હતા? Ans: કલ્યાણજીમહેતા
- ગુજરાતનું કયું શહેરએકસમયે પ્રાચીન પાટણ જેવી નગર રચના ધરાવતું હતું? Ans: અમદાવાદ
- ગુજરાતનું કયું શહેર પૂર્વનાદેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? Ans: અમદાવાદ
- ગુજરાતનું કયું શહેર મહેલોનાશહેર તરીકે જાણીતું છે? Ans: વડોદરા
- ગુજરાતનું રાજયગીતકયું છે? Ans: જય જય ગરવીગુજરાત
- ગુજરાતનું રાજયપ્રાણીકયું છે? Ans: સિંહ
- ગુજરાતનો એકમાત્ર હેરીટેજ રૂટકયાંથી કયાં સુધી જાય છે? Ans: સાબરમતીઆશ્રમથી દાંડી
- ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત પર્વત’ તરીકે ઓળખાતો હતો? Ans: ગિરનાર
- ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિકવિસ્તાર‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? Ans: નિષાદ
- ગુજરાતનોસૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? Ans: તાતારખાન
- ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? Ans: લક્ષ્મીવિલાસપેલેસ-વડોદરા
- ગુજરાતભરમાં જાણીતું એવુંઅમદાવાદનું ભદ્રકાળી મંદિર કયા કાળમાં નિર્માણ પામ્યું છે? Ans: મરાઠાકાળ
- ગુજરાતભરમાંબાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા? Ans: રુબિન ડેવિડ
- ગુજરાતમાં આવનારીપ્રથમ યુરોપિયન સત્તા કઇ હતી? Ans: પોર્ટુગીઝ
- ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે? Ans: રાજપીપળા
- ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યુંછે? Ans: સોમનાથ
- ગુજરાતમાં ક્રાંતિકારીપ્રવૃત્તિના આદ્ય પ્રણેતા કોણ ગણવામાં આવે છે? Ans: મહર્ષિ અરવિંદ
- ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએશૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? Ans: બ્રહ્મગુપ્ત
- ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? Ans: અલંગ
- ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનારરાજાનું નામ જણાવો.Ans: જાદીરાણા
- ગુજરાતમાં પ્રથમબિન-કૉંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું? Ans: બાબુભાઇ જશુભાઇ પટેલ
- ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭માશતકને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ
- ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ રહ્યું? Ans: ૧૩૭ વર્ષ
- ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ
- ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઊપયોગ કયા સુલતાને કર્યો હતો? Ans: અહમદશાહ
- ગુજરાતમાં સૌપ્રથમ વાર‘વંદે માતરમ્’ ગીત કયારે ગવાયું? Ans: ઈ. સ.૧૯૦૬
- ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનુંસૌ પ્રથમ કયું નગર મળી આવ્યું હતું? Ans: રંગપુર
- ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? Ans: છેલ્લો કટોરો
- ચંદ્રગુપ્ત મૌર્યેજૂનાગઢમાં કયું જળાશય બંધાવ્યુ હતું? Ans: સુદર્શન તળાવ
- ચાલુકય રાજવંશે કુલ કેટલા વર્ષોસુધી સમગ્ર ગુજરાત પર એકચક્રી શાસન કર્યું? Ans: ૩૬૨ વર્ષ
- ચાલુકયકાળના અંતભાગમાં કયાજાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: માર્કો પોલો
- ચાંપાનેરની ઐતિહાસિકસાઈટ્સને યુનેસ્કોએ કેવી જાહેર કરી છે? Ans: વર્લ્ડ હેરીટેજ સાઈટ
- જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ
- જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે? Ans: અડી કડીની વાવ
- ઝૂલતા મિનારા કયાં આવેલા છે? તેનું મૂળ નામ શું છે? Ans: અમદાવાદ : સિદી બશીરની મસ્જિદ
- ડચ લોકોએ ગુજરાતમાંકઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૦૬
- ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે? Ans: એક હજાર વાર લાંબો અનેઆઠસો વાર પહોળો
- ડાકોરમાં શાનું મંદિર છે?— રણછોડરાયજીનું મંદિર
- તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
- તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?— સુરેન્દ્રનગર
- ત્રણેય દિલ્હીદરબારમાં હાજર રહેલા એક માત્ર રાજવીનું નામ આપો.Ans: ખેંગારજી ત્રીજા
- દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?— અમદાવાદ
- દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડથાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? Ans: અબ્બાસ તૈયબજી
- દાંડીકૂચ’ કયા સત્યાગ્રહનો ભાગ હતો? Ans: ધરાસણા સત્યાગ્રહ
- પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપનાકોણે કરી? Ans: ઠક્કરબાપા
- પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા
- પાટણની કઇચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? Ans: પટોળાં
- પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથીબનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે? Ans: સિલ્ક ફાયબર
- પારસીઓ ગુજરાતમાં કયા બંદરેઊતર્યા હતા? Ans: સંજાણ
- પોરબંદરમાં કયા રાજવંશે સૌથીવધુ સમયગાળા માટે શાસન કર્યું હતું? Ans: જેઠવા રાજવંશ
- પૌરાણિક માન્યતા મુજબ દેવચકલીનેકેવી ગણવામાં આવી છે? Ans: શુકનવંતી
- પ્રજાબંધુ’ અને‘મુંબઇ સમાચાર’ ના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યુંહતું તે કોણ હતા? Ans: કપિલપ્રસાદદવે
- પ્રાચીન ગુજરાતની ઐતિહાસિકરાજધાની કઇ હતી? Ans: આનંદપુર (હાલનું વડનગર)
- પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો.Ans: વલભીવિદ્યાપીઠ
- પ્રાચીન ગુજરાતનુંઐતિહાસિક પાટનગર વડનગર કઇ નદીના કિનારે વસેલું છે? Ans: હાટકી
- પ્રાચીન તીર્થભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? Ans: કચ્છ
- પ્રાચીનકાળમાં ગુજરાતનું કયુંબંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટેનું જાણીતું હતું? Ans: ભરૂચ
- ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇસાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮
- બલિરાજાનોપુરાણપ્રસિદ્ધ યજ્ઞ ગુજરાતના કયા નગરમાં થયો હતો? Ans: ભરૂચ
- બ્રિટીશ રાજ દરમિયાનમુંબઇના કયા ગવર્નરે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી? Ans: સર જેમ્સ ફર્ગ્યુસન, ઇ.સ. ૧૮૭૭
- બ્રિટીશકાળ દરમિયાન ગુજરાતેચૂંટણીની લોકશાહી પ્રક્રિયાનો અનુભવ સૌપ્રથમ કયારે કર્યો? Ans: ઇ.સ. ૧૮૮૩
- બ્રિટીશરાજ દરમિયાન કઇ સાલમાંસૌપ્રથમ ગુજરાતી પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં હતાં? Ans: ઇ.સ. ૧૮૨૩
- બ્રિટીશરાજ દરમિયાન સૌપ્રથમસ્થપાયેલી ગુજરાતી શાળાઓમાં કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું? Ans: ભૂગોળ અને ખગોળશાસ્ત્ર
- ભારત રત્નથી સન્માનિત અને બેવખત ભારતના કાર્યકારી વડાપ્રધાન બનનાર ગુજરાતી નેતા કોણ હતા? Ans: ગુલઝારીલાલ નંદા
- ભારતના અણુકાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ.હોમી ભાભા
- ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાનકોણ હતા? Ans: સરદાર વલ્લભભાઇપટેલ
- ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ.પી.જે. અબ્દુલકલામ ઉપર કયા ગુજરાતી વૈજ્ઞાનિકનો વિશેષ પ્રભાવ હતો? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
- ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી? Ans: મેડમભીખાઈજી કામા
- ભારતના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલય સક્કરબાગ (જૂનાગઢ)ની સ્થાપના કઇ સાલમાં કરાઇહતી? Ans: ઇ.સ. ૧૮૬૩
- ભારતનીબંધારણીયસભામાં મુસદ્દા સમિતિમાં કઇ ગુજરાતી વ્યકિતએ મહત્વનું યોગદાન આપ્યું છે? Ans: કનૈયાલાલ મુન્શી
- ભારતનું બંધારણ ઘડવામાંડૉ.બી.આર.આંબેડકર સાથે મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી મહાનુભાવ કોણ હતા? Ans: કનૈયાલાલ મુનશી
- ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથમંદિરનો જિર્ણોધ્ધાર કોણે કર્યો? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
- ભારતમાં દરરોજ થતી એકમાત્રપદયાત્રા કઇ છે? Ans: અમદાવાદહેરિટેજ વોક
- ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળનાકેન્દ્ર તરીકે ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમની શરૂઆત કરી? Ans: કોચરબ આશ્રમ
- ભાવનગર પાસેના કયા સ્થળેપ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી? Ans: વલભીપુર
- ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર
- મદ્રાસ રાજયનાસૌપ્રથમ ગવર્નર બનનાર ગુજરાતી રાજવી કોણ હતા? Ans: મહારાજા કૃષ્ણકુમારસિંહજી
- મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાંબંધાવી હતી? Ans: પાવાગઢ અનેચાંપાનેર
- મહાગુજરાત આંદોલન કોની આગેવાનીહેઠળ થયું હતું? Ans: ઈન્દુલાલયાજ્ઞિક
- મહાગુજરાત ચળવળ માટેમહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કયારે થઇ? Ans: સપ્ટેમ્બર, ઈ.સ.૧૯૫૬
- મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
- મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમનીસ્થાપના કયારે કરી હતી? Ans: ઇ.સ.૧૯૧૭
- મહાત્મા ગાંધીજીએ કયા પુસ્તકથીપ્રભાવિત થઇને તેનો સર્વોદય નામે ભાવાનુવાદ કર્યો હતો? Ans: અન ટુ ધી લાસ્ટ
- મહાત્મા ગાંધીજીનાંધર્મવિષયક લેખો કયા પુસ્તકમાં સમાયેલા છે? Ans: વ્યાપક ધર્મભાવના
- મહાત્મા ગાંધીજીનેઅંજલિ આપતું‘હરિનો હંસલો’ કાવ્યનાં સર્જકનું નામ આપો.Ans: બાલમુકુંદ દવે
- મહાત્મા ગાંધીનાઆધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા? Ans: શ્રીમદ્ રાજચંદ્ર
- મહાત્મા ગાંધીના પરિવારની કઇવ્યકિતએ સરદાર વલ્લભભાઇ પટેલનું જીવનચરિત્ર લખ્યું છે? Ans: રાજમોહન ગાંધી
- મહાત્મા ગાંધીની આત્મકથાનું નામશું છે? Ans: સત્યના પ્રયોગો
- મહાત્મા દાદુ દયાળનોજન્મ કયાં થયો હોવાનું માનવામાં આવે છે? Ans: અમદાવાદ
- મહાન દેશભકત શ્યામજીકૃષ્ણવર્માનો જન્મ કયાં થયો હતો? Ans: માંડવી
- માઢેરાનું સૂર્યમંદિર કોણેબનાવડાવ્યું? Ans: ભીમદેવ પહેલો
- મુઘલ સામ્રાજય દરમ્યાન ગુજરાતનામુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો.Ans: સુરત
- મૂનસર’ તળાવ કોણે બંધાવેલું? Ans: મીનળદેવી
- મૈત્રકવંશના સ્થાપક રાજા પરમ ભટ્ટાર્કની રાજધાની કઇ હતી? Ans: વલભી
- મોઢેરાનુંસૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમ્યાન બાંધવામાં આવ્યું હતું? Ans: રાજા ભીમદેવ પહેલો
- રાજકોટ જિલ્લામાં આવેલા જસદણનજીક કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે? Ans: હિંગોળગઢ
- રાજકોટ સ્ટેટની સ્થાપના કયારાજવીએ કરી હતી? Ans: વિભોજીજાડેજા
- રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે?— અમદાવાદ
- રાણી સિપ્રીની મસ્જિદને કોણે‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સફર્ગ્યુસન
- રાણીની વાવનું બાંધકામ કયારાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? Ans: ભીમદેવ પહેલો
- લકી સ્ટુડિયો ક્યાં છે? — હાલોલમાં
- લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? Ans: શ્યામજીકૃષ્ણવર્મા
- લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે? Ans: આશરે ૪૦૦૦ વર્ષપૂર્વેનું
- લોથલનું ખોદકામ કોનામાર્ગદર્શન નીચે થયું હતુ? Ans: ડૉ.એસ. આર. રાવ
- લોથલમાં વસતા હડપ્પીયસંસ્કૃતિના લોકોએ કઇ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફુટપટ્ટી બનાવી હતી? Ans: હાથીદાંત
- વડનગર શાના માટેજાણીતું છે? Ans: પ્રાચીનકલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર
- વડનગરનું કીર્તિ તોરણ બીજા કયાનામે ઓળખાય છે? Ans: નરસિંહમહેતાની ચોરી
- વડોદરા જિલ્લામાં આવેલું કયુંતળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? Ans: આજવા તળાવ
- વડોદરા રાજયમાં કયામરાઠા રાજવીઓનું શાસન હતું? Ans: ગાયકવાડ
- વડોદરાનું કયું મ્યુઝિયમ તેમાંસચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે? Ans: મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ
- વડોદરાનો વૈભવી લક્ષ્મીવિલાસપેલેસ કોણે બનાવ્યો હતો? Ans: મહારાજાસયાજીરાવ ગાયકવાડ
- વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલકયો છે? Ans: નજર બાગ પેલેસ
- વરાળથી ચાલતા સૉ જીનની શરૂઆતઅમદાવાદમાં સૌપ્રથમ કોણે કરી? Ans: ત્રિભુવન શેઠ
- વર્તમાન સમયનો કયોકેન્દ્ર શાસિત પ્રદેશ ઇ.સ. ૧૫૩૫માં બહાદુર શાહ દ્વારા પોર્ટુગીઝોને સોંપીદેવામાં આવ્યો હતો? Ans: દિવ
- વર્ધામાં ગાંધીજીએકયો આશ્રમ સ્થાપ્યો હતો? Ans: સેવાગ્રામઆશ્રમ
- વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી‘કર્ણાવતી અતીતની ઝાંખી’ કયાં આવેલી છે? Ans: સંસ્કાર કેન્દ્ર-અમદાવાદ
- વલ્લ્ભભાઇ પટેલનેસરદારનું બિરૂદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું? Ans: બારડોલી સત્યાગ્રહ
- વાંકાનેરમાં કયોરાજવી મહેલ આવેલો છે? Ans: રણજિતવિલા
- વિજ્ઞાનક્ષેત્રે ગુજરાત સરકારતરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ પુરસ્કાર
- વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર સિંહ રાણા
- વિશ્વપ્રસિદ્ધ વલભીવિદ્યાપીઠની સ્થાપના કયા વંશ દરમ્યાન થઇ હતી? Ans: મૈત્રક વંશ
- વિશ્વભરની કલાત્મક કોતરણીમાંસ્થાન પામેલી સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? Ans: અમદાવાદ
- શાહજહાંએ બંધાવેલો મોતીશાહીમહેલ કયાં આવેલો છે? Ans: અમદાવાદ
- શિવરાત્રિનું પર્વ ગુજરાતનાકયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામીદયાનંદ સરસ્વતી
- શેર ખાન બાબીએજૂનાગઢમાં બાબીવંશની સ્થાપના કયારે કરી? Ans: ઇ.સ. ૧૭૪૭
- શૈક્ષણિક અનેસામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ
- શ્યામજી કૃષ્ણવર્માએ કયુંસામયિક શરૂ કર્યુ હતું? Ans: ઈન્ડિયનસોશિયોલોજિસ્ટ
- સમાજ સેવક અને દેશભકત શ્રી.રવિશંકર મહારાજને કયું ઉપનામ આપ્યું હતું? Ans: મૂઠી ઉંચેરો માનવી
- સમ્રાટ અશોકના શિલાલેખ સૌરાષ્ટ્રમાં કયાં મળી આવ્યા છે ? ગિરનાર પર્વત અને જૂનાગઢની વચ્ચે આવેલા વિસ્તારમાં
- સયાજીરાવ મ્યુઝીયમકયાં આવેલું છે? Ans: વડોદરા
- સર ટોમસ રોને ભારતમાં વેપારકરવાની પરવાનગી ગુજરાતના કયા શહેરમાંથી આપવામાં આવી હતી? Ans: અમદાવાદ
- સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના કયારે અને કયાં કરવામાં આવી? Ans: ૧૯૮૦, અમદાવાદ
- સરદાર પટેલનો જન્મ કયાં થયો હતો? Ans: નડિયાદ
- સરદાર પટેલે બારડોલી આશ્રમનુંશું નામ રાખ્યું? Ans: સ્વરાજઆશ્રમ
- સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસકોના હસ્તે થયો હતો? Ans: પંડિતજવાહરલાલ નહેરૂ
- સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનારસૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: શ્યામજીકૃષ્ણવર્મા
- સહજાનંદ સ્વામીકયાંના વતની હતા? Ans: છપૈયા
- સહજાનંદ સ્વામીનુંમૂળ નામ શું હતું? Ans: ઘનશ્યામ
- સહજાનંદ સ્વામીનેકોણે દીક્ષા આપી હતી? Ans: રામાનંદસ્વામી
- સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યુ? Ans: સિદ્ધરાજ જયસિંહ
- સંત સવૈયાનાથનું સ્થાનક કયાંઆવેલું છે? Ans: ઝાંઝરકા
- સંતરામ મહારાજનુંપ્રખ્યાત મંદિર કયાં આવેલું છે? Ans: નડિયાદ
- સંયુકત રાષ્ટ્રસંઘનાઅંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે? Ans: ચિન્મય ઘારેખાન
- સાબરકાંઠાના રહેવાસી કયા પ્રધાનઆંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા? Ans: ડૉ.કે.કે. શાહ
- સિદ્ધરાજ જયસિંહદ્વારા નિયુકત કરાયેલા સેનાપતિ સાજને ઇ.સ. ૧૧૧૩માં કોને હરાવીને સોરઠ પર પાટણનુંઆધિપત્ય સ્થાપ્યું? Ans: રા’ ખેંગાર બીજો
- સીદી સૈયદની જાળી કયાં આવેલી છે? Ans: અમદાવાદ
- સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી કયા જિલ્લામાં આવેલું છે?— ગાંધીનગર
- સોમનાથનોજિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો? Ans: સોલંકીકાળ
- સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાંકયો ધર્મ વિસ્તર્યો? Ans: જૈન
- સોલંકી રાજા કર્ણદેવના સમયમાંકાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? Ans: કવિ બિલ્હણ
- સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને‘કલિ કાલસર્વજ્ઞ’નું બિરુદ પ્રાપ્ત થયું હતું? Ans: હેમચંદ્રાચાર્ય
- સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણહતો? Ans: સિદ્ધરાજજયસિંહ
- સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? Ans: જૈન ધર્મ
- સોલંકીવંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય
- સૌરાષ્ટ્રમાં રાજવીચંદ્રચુડ દ્વારા કઇ સાલમાં ચુડાસમા વંશની સ્થાપના કરાઇ? Ans: ઇ.સ. ૮૭૫
- સ્થાપત્યકળાના ઉત્તમ નમૂનાતરીકે જાણીતો ઝિંઝુવાડાનો કિલ્લો કયાં આવેલો છે? Ans: સુરેન્દ્રનગર
- સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસોધરાવતી દાદા હરિની વાવ કયાં આવેલી છે? Ans: અમદાવાદ
- સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો.Ans: ૧૯૫૬ થી ૧૯૬૦
- સ્વતંત્ર ગુજરાત રાજયમાંપંચાયતી રાજ કયારથી અમલમાં આવ્યું? Ans: ૧ એપ્રિલ, ૧૯૬૩
- સ્વતંત્ર ભારતની પ્રથમપાર્લામેન્ટના અધ્યક્ષ કોણ હતા? Ans: ગણેશ વાસુદેવ માવળંકર
- સ્વતંત્ર ભારતની બંધારણ સભાનાઅધ્યક્ષ તરીકે કયા ગુજરાતીની સૌપ્રથમ નિમણૂક થઇ હતી? Ans: ગણેશ માવળંકર
- સ્વતંત્રતા બાદ કયા નેતાએ દેશીરાજયોના વિલીનીકરણ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી? Ans: સરદાર વલ્લભભાઈ પટેલ
- સ્વરાજની લડત માટે રવિશંકરમહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ
- સ્વાતંત્ર્ય ચળવળદરમિયાન ગુજરાતમાં થયેલો સૌપ્રથમ સત્યાગ્રહ કયો હતો? Ans: ખેડા સત્યાગ્રહ
- સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન‘ચક્ર’ રાખવાનું ગાંધીજીને કોણે સૂચવ્યું હતું? Ans: ગંગાબેન મજમુદાર
- સ્વાતંત્ર્ય સેનાની શ્યામજીકૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલ વિદ્યાર્થી છાત્રાલયનું નામ આપો.Ans: ઈન્ડિયા હાઉસ
- સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મકયાં થયો હતો? Ans: ટંકારા (જિ. રાજકોટ)
- હડપ્પીય સભ્યતાની સાઈટ ધોળાવીરાકઇ સાલમાં શોધાઇ હતી? Ans: ઇ.સ.૧૯૬૭
- હડ્ડપીય સંસ્કૃતિએ દુનિયાનેઆપેલી બે વિશેષ ભેટ જણાવો.Ans: નગરઆયોજન અને ગટર વ્યવસ્થા
- હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વનાસ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી? Ans: ડૉ. એસ.આર.રાવ
- હરિજન આશ્રમમાં હૃદયકુંજ કોનુંનિવાસસ્થાન હતું? Ans: ગાંધીજી
- હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએકયું વિચારપત્ર શરૂ કર્યું હતું? Ans: હરિજન બંધુ (ગુજરાતી)
- હાલના ઉત્તર ગુજરાતનું પ્રાચીનનામ આનર્ત કોના પરથી પડ્યું હતું? Ans: શર્યાતિનાં પુત્ર આનર્ત પરથી
- હાલનું વડનગર પ્રાચીનકાળમાં કયાનામે ઓળખાતું હતું? Ans: આનર્તપુર
- હિંદ છોડો આંદોલન દરમ્યાનગુજરાત કોલેજમાં કોણ શહીદ થયું હતું? Ans: વિનોદ કિનારીવાલા
- હિંદ છોડો ચળવળના પ્રથમ ગુજરાતીશહીદ કોણ હતા? Ans: ઉમાકાન્તકડિયા
- હિંદની પ્રજાને સ્વાતંત્ર્યચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું અંગ્રેજી અખબારશરૂકર્યું? Ans: યંગ ઈન્ડિયા
- હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમકયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? Ans: નવજીવન
ગુજરાતની ભૂગોળ
- અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? – કાપડ સંશોધન-અમદાવાદ
- અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? : ડૉ. વિક્રમ સારાભાઈ
- અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? પાલનપુર
- અમદાવાદ – મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? : ૧૮૬૦ – ૬૪
- અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ
- અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? – ૧૨.૫ કિ.મી.
- અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ? : વર્ષ ૨૦૦૩
- અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે ? : મોતી ભરત
- અમૂલ ડેરી ક્યાં આવેલી છે?— આણંદમાં
- અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ત્રિભુવનદાસ પટેલ
- અલંગ કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર
- અલ્લાહબંધની રચના કયારે થઈ ? : ૧૮૧૯ના ભૂકંપ પછી
- અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?— બનાસકાંઠા
- આજવા ડેમ કોણે બનાવ્યો હતો? મહારાજા સયાજીરાવ ગાયકવાડ
- આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ? ડાંગ
- આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્યા છે ? – ગિરની તળેટીમાં
- આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે ? સાપુતારા
- આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાતના ક્યા શહેરમાં છે? – જામનગર
- આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?— અંબાજીમાં
- આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ? – ડાંગ
- આંતરરાષ્ટ્રીય હવાઈ મથક – અમદાવાદ
- ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? ગાંધીનગર
- ઇફ્કો’ ખાતરનું કારખાનુ ક્યાં છે?— કલોલમાં
- ઉગતા સૂર્ય ના પ્રદેશ તરીકે કયો જીલ્લો જાણીતો છે ?- દાહોદ
- ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ છે ? : વાત્રક
- ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? ૬૦ ટકા
- ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? : નાઘેર
- ઉત્તરગુજરાતના મેદાન ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ? – મહેસાણા, પાટણ, સાબરકાંઠા અનેબનાસકાંઠા
- બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તારક્યા નામે ઓળખાય છે ? – ગોઢા તરીકે ઓળખાય છે.
- મધ્ય ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? – આરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, શેઢી, મહોર, વાત્રક અને સાબરમતી નદીએ
- ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?— બનાસ , સરસ્વતી અને રૂપેણ
- ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે — વલસાડ
- ઋગ્વેદમાં ગુજરાતની કઇ નદીનો ઊલ્લેખ મળે છે – સરસ્વતી
- એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? – સૂર્ય
- એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? : અમદાવાદ
- એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? : આણંદ
- ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? : અંકલેશ્વર
- કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? – ફલોરસ્પાર
- કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ? મુંદ્રા
- કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ? ભુજ
- કચ્છ જિલ્લાને કઇ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે? – સરદાર સરોવર નર્મદા યોજના
- કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે? : થરપારકરનું રણ
- કચ્છના કાળા ડુંગરાળ ઊંચાઇ જણાવો ? – 437.08 મીટર
- કચ્છના ઘીણોધર ડુંગરાળ ઊંચાઇ જણાવો ? – 388 મીટર
- કચ્છના નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે ? – ઘુડખર નામના
- કચ્છના મોટા રણમાં ક્યા ક્યા ઊંચ ભૂમિભાગો આવેલા છે ? – . પચ્છમ, ખદીર, બેલા અને ખાવડાના
- ઉત્તર ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? – : સાબરમતી અને બનાસ નદીઓ
- કચ્છના રણનું ક્ષેત્રફળ કેટલું છે ? – 27,200 ચોરસ કિ.મી.
- કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે? : ફલેમિંગો
- કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા(બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?: બન્ની
- કચ્છની ઉત્તર વહિને નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં
- કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? સુરખાબ નગર
- કચ્છની ઉત્તરે ક્યું રણ આવેલું છે ? – મોટું રણ
- કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? : મચ્છુ
- કચ્છની મધ્યમાં ક્યું રણ આવેલું છે ? – નાનું રણ ,
- કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? આઠ
- કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? : મુંદ્રા
- કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?— પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ
- કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? : નારાયણ સરોવર
- કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? : નખત્રાણા
- કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? : નિરુણા
- કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ? : કાળો ડુંગર
- કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? : ભૂંગા
- કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો ક્યા નામે ઓળખાય છે? – કંઠીના મેદાન
- ચોટીલા ડુંગરની ઊંચાઇ કેટલી છે? – 437 મીટર
- કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયુ છે ? : ખારેક
- ગુજરાત પુરાણોમાં અને મહાકાવ્યોમાં ક્યા નામે ઓળખાય છે – આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ
- ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે – પશ્ચિમ
- ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે – ત્રણ
- ગુજરાત રાજયની સ્થાપના કોના હસ્તે થઇ હતી – રવિશંકર મહારાજના
- ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? – મધ્ય ગુજરાત
- ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે : ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી.
- ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે : સાત
- ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે — ત્રણ
- ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી — 1 મે,1960
- ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઇ – 1/5/1960 ના રોજ મુબઇમાથી અલગ રાજ્ય તરીકે
- ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર કેટલો છે – 1.96 લાખ ચોરસ કિ.મી.
- ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ભારતમાં કયા ક્રમે આવે છે? – દસમા
- ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે? – ૧૭ જિલ્લાના વનવિસ્તાર
- ગુજરાતના અન્ય હવાઈ મથકો – રાજકોટ, ભુજ, જામનગર, ભાવનગર, વડોદરા, કેશોદ, પોરબંદર, સુરત, કંડલા
- ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત પસાર થાય છે ? – કર્કવૃત
- ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ? – જેસોર
- ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? – ડૉ. આઇ. જી. પટેલ
- ગુજરાતના કયા ઘઉં પ્રખ્યાત છે ? – ભાલ વિસ્તારમાં થતા ભાલિયા ઘઉં (દાઉદખાની)
- ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? – જામનગર
- ગુજરાતના કયા જિલ્લામાં દૂધાળાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે ? – આણંદ
- ગુજરાતના કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે? – ભરૂચ
- ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ? – ડાંગ
- ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ? – વલસાડ
- ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ? – કચ્છ
- ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ? : કંડલા
- ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે? સૌરાષ્ટ્ર
- ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? : ઉકાઇ બંધ
- ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? : રાજકોટ અને વડોદરા
- ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ? કાત્યોક
- ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? : સંત પીપાજી
ગુજરાત સાહિત્ય
- ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ? – બ્રાહ્મણ અસાઈતે પંદરમી સદીમાં
- લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? : ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
- કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? : બાપુસાહેબ ગાયકવાડ
- રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? : બાળસાહિત્ય
- રસિકલાલ પરીખનું‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? : મૃચ્છકટિકમ્
- અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? : દેસાઈની પોળ
- ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? : દલપતરામ
- ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે? : બળવંતરાય ક. ઠાકોર
- ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? : અમદાવાદ-૧૯૦૫
- જરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? : કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)
- ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? : બળવંતરાય ક. ઠાકોર
- ગમ
- ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? : કવિ ન્હાનાલાલ
- શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? : શ્રી ગુરુલીલામૃત
- કવિ નાકરનું વતન કયુંહતું? : વડોદરા
- રમણલાલ વ.દેસાઈનો જન્મ કયાં થયો હતો? : શિનોર
- ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
- ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણેકર્યું હોવાનું મનાય છે? : કવિકાન્ત
- ખોબો ભરીને અમે એટલું હસ્ચા કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા’ ગીતના લેખક કોણ છે? : જગદીશ જોશી
- ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમરચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? : કુમાર
- ૧૮૨૬માં પહેલ-વહેલી સ્થપાયેલી ગુજરાતી શાળાનાં સૌપ્રથમ શિક્ષક કોણહતા? : દુર્ગારામ મહેતા
- Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા? : મહાદેવભાઈ દેસાઈ
- અખા ઉપર સૌથી વધારેપ્રભાવ કઈ વિચારધારાનો છે? : શાંકરમત
- અખા ભગતના ગુરુનું નામ શું હતું? : બ્રહ્માનંદ
- અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટકર્યો હતો? : દેસાઈની પોળ
- અખાએ ગીતા પર આધારિત કઈનોંધપાત્ર કૃતિ રચી છે? : અખેગીતા
- અખાનો જન્મ કયાં થયો હતો? : જેતલપુર (અમદાવાદ નજીક)
- અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…’ – આ પદ કોનું છે? : નરસિંહ મહેતા
- અખો કઈ પરંપરાનાસર્જક તરીકે જાણીતો છે? : જ્ઞાનમાર્ગીકાવ્યધારા
- અખો કોના શાસનમાંટંકશાળમાં ફરજ બજાવતો હતો? Ans: બાદશાહજહાંગીર
- અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? : મહાદેવભાઇ દેસાઇ
- અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમસાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? : પીર મુહમ્મદશાહ લાયબ્રેરી
- અર્વાચીન ગુજરાતીકાવ્યપ્રવાહમાં‘PARODY’ પ્રતિકાવ્યનોપ્રયોગ કોણે કર્યો છે? Ans: કવિ અરદેશર ફરામજી ખબરદાર
- અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમદેશભકિત કાવ્ય કોણે લખ્યું? Ans: કવિદલપતરામ
- અર્વાચીન ગુજરાતીમહાનવલકથા કઇ છે? તેના સર્જકકોણ છે? Ans: સરસ્વતીચન્દ્ર – ગોવર્ધનરામ ત્રિપાઠી
- અર્વાચીન ગુજરાતી સાહિત્યમાંસુધારકયુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે? Ans: બાપાની પીંપર
- અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે? Ans: કવિ નર્મદાશંકર લાલશંકર દવે
- અહિં આપેલી હિંદીકાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો
- આ નભ ઝુકયું તે કાનજી…’ ગીતના રચયિતા કોણ છે? Ans: પ્રિયકાન્ત મણિયાર
- આ મનપાંચમના મેળામાં…’ ગીતના કવિ કોણ છે? Ans: રમેશ પારેખ
- આઈન્સ્ટાઈનનાસાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી.વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? Ans: વૈદ્ય મેટ્રીકસ
- આચાર્ય આનંદશંકર ધ્રુવ કયુંસામયિક ચલાવતા? Ans: વસંત
- આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મકયાં થયો હતો? Ans: અમદાવાદ
- આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈયુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદ્દો સંભાળ્યો હતો? Ans: વારાણસી હિન્દુ યુનિવર્સિટી
- આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. – કયા કવિની અનુભૂતિ છે? Ans: કવિ હસમુખ પાઠક
- આત્મ ઓઢે અને અગન પછેડીનાદિગ્દર્શક કોણ હતા? Ans: કાંતિમડીયા
- આદિ શંકરાચાર્યના કયા શિષ્યએદ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી? Ans: હસ્તમલકાચાર્ય
- આશાવલના આશા ભીલને હરાવીકર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી? Ans: કર્ણદેવ
- આનંદ મંગળ કરું આરતી’ – નામી આરતી લખનાર કોણ છે ? Ans: કવિ પ્રીતમ
- આબુમાં આદિનાથનું આરસમંદિર કોણેબંધાવ્યુ હતું? Ans: વિમલમંત્રી
- આર્યસમાજની સ્થાપનાકોણે કરી હતી? Ans: સ્વામીદયાનંદ સરસ્વતી
- આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા? Ans: ઈન્દુલાલ ગાંધી
- ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાંપ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
- ઈડરના રાજા રણમલ્લનાં જીવન પરઆધારિત કઈ કૃતિ રચાઈ છે? Ans: રણમલ્લછંદ
- ઈબ્રાહીમ પટેલનું ઉપનામ શું છે? Ans: બેકાર
- ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતીસાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામનીલકંઠ
- એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ – કાવ્યપંકિત કયા કવિની છે ? Ans: જ્ઞાની કવિ અખો
- ઉમાશંકર જોશીએ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને કયા કવિનો મહિમા કર્યો છે? Ans: કવિ પ્રહલાદ પારેખ
- ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિકહ્યો છે? Ans: હસતો ફિલસૂફ
- ઉમાશંકર જોશીએવિસાપુર જેલમાંથી સૌ પહેલું કયું એકાંકી લખ્યું હતું? Ans: શહીદનું સ્વપ્ન
- ઉમાશંકર જોશીના એકાંકીસંગ્રહનું નામ આપો.Ans: સાપનાભારા અને હવેલી
- ઉમાશંકર જોશીનુંઉપનામ જણાવો.Ans: વાસૂકી
- ઉશનસ્ કયા કવિનુંઊપનામ છે? Ans: નટવરલાલ પંડયા
- એલેકઝાન્ડર કિન્લોકફાર્બસના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી? Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી
- એલેમ્બિક કેમિકલ વર્કસ કંપનીલિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી? Ans: ત્રિભુવનદાસ ગજજર
- ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીનગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે? Ans: કવિ દલપતરામ
- કટોકટી સમયે સેન્સરશીપ સામેનીલડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી? Ans: સાધના સાપ્તાહિક
- કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? Ans: પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ
- કનૈયાલાલ મુનશીએ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ – એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાંચર્ચ્યો છે? Ans: ગુજરાતએન્ડ ઈટ્સ લિટરેચર
- કનૈયાલાલ મુનશીના મત મજુબનરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? Ans: ૧૬મા સૈકા
- કનૈયાલાલ મુનશીનીમહાનવલકથા‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે? Ans: આઠ
- કયા કવિ ગરબીઓના કવિતરીકે પ્રસિદ્ધિ પામ્યા છે? Ans: કવિ દયારામ
- કયા જાણીતા ચિત્રકારેસાંસ્કૃતિક મેગેઝીન‘કુમાર’ની શરૂઆત કરી હતી? Ans: રવિશંકર રાવળ
- કયા જાણીતા નાટ્યકારેસાહિત્યકૃતિ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી? Ans: જયશંકર સુંદરી
- કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતીસાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? Ans: બાપુસાહેબ ગાયકવાડ
- કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને‘રાસદર્શન’ થયા હતા? Ans: ગોપનાથ મહાદેવ (જૂનાગઢ)
- કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનુંનામ શું હતું? Ans: સૂરસિંહજીતખતસિંહ ગોહિલ
- કવિ‘કાન્ત’ નુંમૂળ નામ શું છે? Ans: મણિશંકરરત્નજી ભટ્ટ
- કવિ‘સુંદરમ્’નુંમૂળ નામ શું છે? Ans: ત્રિભુવનદાસપુરુષોત્તમદાસ લુહાર
- કવિ અખો અમદાવાદમાં કયાં રહેતાહતા? Ans: દેસાઇની પોળ, ખાડિયા
- કવિ ઉમાશંકર જોશીના કયાકાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ
- કવિ કલાપીનું પુરું નામ શું છે? Ans: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
- કવિ કલાપીનો કયો કાવ્યસંગ્રહખૂબ પ્રસિદ્ધ છે? Ans: કલાપીનોકેકારવ
- કવિ કાન્તનું મૂળનામ શું છે? Ans: મણિશંકરરત્નજી ભટ્ટ
- કવિ દયારામના સર્જનમાંસૌથીવધારે કઇ કૃતિઓ જોવા મળે છે? Ans: ગરબી
- કવિ દયારામનીપદરચનાઓ કયા નામથી વિખ્યાત છે? Ans: ગરબી કાવ્ય
- કવિ દયારામનુંબાળપણનું નામ શું હતું? Ans: દયાશંકર
- કવિ દયારામને ગુરુ ઈચ્છારામભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? Ans: શ્રીકૃષ્ણઃ શરણં મમ
- કવિ દલપતરામનો જન્મ કયાં થયોહતો? Ans: વઢવાણ
- કવિ દલપતરામેસ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી
- કવિ નર્મદનું તખલ્લુસ જણાવો.Ans: પ્રેમશોર્ય
- કવિ નર્મદને‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલ મુનશી
- કવિ નર્મદને કયુંબિરુદ આપવામાં આવ્યું છે? Ans: વીર
- કવિ નર્મદનો જન્મ કયાં અનેકયારે થયો હતો? Ans: સુરત-૧૮૩૩
- કવિ નર્મદે કયાસામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? Ans: ડાંડિયો
- કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયાનામે લખ્યો છે? Ans: રાજયરંગ
- કવિ નર્મદે મુંબઈનીકઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? Ans: એેલ્ફિન્સ્ટન
- કવિ નાકરનું વતન કયું હતું? Ans: વડોદરા
- કવિ પદ્મનાભે કઈકૃતિની રચના કરી છે? Ans: કાન્હડદેપ્રબંધ
- કવિ બળવન્તરાય ઠાકોરના જાણીતાસૉનેટસંગ્રહનું નામ આપો.Ans: ભણકારા
- કવિ બોટાદકરનું પૂરું નામ શુંછે? Ans: દામોદર ખુશાલદાસબોટાદકર
- કવિ ભટ્ટીએ કયામહાકાવ્યની રચના કરી હતી? Ans: રાવણવધ
- કવિ ભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી
- કવિ ભાલણે જેનો ગુજરાતીમાંસારાનુવાદ કર્યો છે તે‘કાદંબરી’ના રચયિતા કોણ હતા? Ans: બાણભટ્ટ
- કવિ ભીમ કોના શિષ્યહતા? Ans: કવિ ભાલણ
- કવિ ભોજા ભગતની પદરચના કયા નામેઓળખાય છે? Ans: ચાબખા
- કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ જણાવો.Ans: કોયાભગતની કડવી વાણી
- કવિતા આત્માની અ-મૃતકલા છે’ – તેવું કયા વિવેચકેકહ્યું છે? Ans: આનંદશંકરબાપુભાઇ ધ્રુવ
- કવિશ્વર દલપતરામે સૌપ્રથમ કયોનિબંધ લખ્યો હતો? Ans: ભૂતનિબંધ
- કહ્યું કથે તે શાનો કવિ? શીખી વાતને શાને નવી’ – આ કાવ્યપંકિત કયા કવિની છે ? Ans: કવિ શામળ
- કંઈક લાખો નિરાશામાં, અમર આશા છુપાઇ છે’ ના કવિ કોણ છે? Ans: મણિલાલ ન. દ્વિવેદી
- કાકાસાહેબ કાલેલકરની માતૃભાષાકઇ હતી? Ans: મરાઠી
- કાકાસાહેબ કાલેલકરે લખેલ‘જીવનનો આનંદ’ અને‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.Ans: લલિત નિબંધ
- કાગવાણી’ના રચયિતા કોણ હતા? Ans: દુલા ભાયા કાગ
- કાનકડિયા પોતાનામાળા શેના વડે બાંધે છે? Ans: પોતાનાથૂંક વડે
- કાવ્ય વાચનનો વિષયનથી, શ્રવણનો છે’ – આ વિધાન કોણે કર્યું છે? Ans: રામનારાયણ પાઠક
- કાંકરિયા તળાવ ઉપર એક માત્રમંદિર કયા સંતે બનાવેલું છે? Ans: સંત દાદુ દયાલ
- ગંગા સતીના ભજનો કોને ઉદ્દેશીનેલખાયા હતા? Ans: પાનબાઇ
- ગંગાસતીની પુત્રવધૂનું નામ શુંહતું? Ans: પાનબાઈ
- ગાંધી વિચારધારા મુજબ કાર્યરતવિશ્વવિદ્યાલયનું નામ આપો.Ans: ગૂજરાતવિદ્યાપીઠ
- ગુજરાતના ચાલુકય રાજવીઓ વિશેમાહિતી આપતાં સંસ્કૃત કાવ્ય‘કુમારપાલચરિત્રમ્’નાં રચયિતા કોણછે? Ans: હેમચન્દ્રાચાર્ય
- ગુજરાતના હસ્તલિખિતગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે? Ans: પાંડુલિપી
- ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? Ans: કવિ ન્હાનાલાલ
- ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસજાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે? Ans: કવિ પદ્મનાભ
- ગુજરાતમાં બોલાતી ભાષાનેગુજરાતી તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી? Ans: પ્રેમાનંદ
- ગુજરાતમાંવર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
- ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતીલોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દ‘ભવ’ પરથીઉતરી આવ્યું છે? Ans: ભવાઇ
- ગુજરાતી કવિ ભાલણ કયાંના વતનીહતા? Ans: સિદ્ધપુર
- ગુજરાતી કવિ મીઠ્ઠુહંસે શંકરાચાર્યના કયા સ્તોત્રનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે? Ans: સૌન્દર્યલહેરી
- ગુજરાતી કવિતા ક્ષેત્રે‘મુકતધારા’ અને‘મહાછંદ’નોસૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે? Ans: અરદેશર ખબરદાર
- ગુજરાતી કવિતા સાહિત્યમાં‘મહાકવિ’ કે‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે? Ans: કવિ ન્હાનાલાલ
- ગુજરાતી કવિતાનાઆદિકવિનું બિરૂદ કોને મળ્યું છે? Ans: નરસિંહ મહેતા
- ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનોપ્રારંભ કોણે કર્યો? Ans: કવિકાન્ત
- ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે? Ans: ભાલણ
- ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
- ગુજરાતી ભાષાનાજાગૃત ચોકીદાર’ની ઉપમા કોનેઆપવામાં આવી છે? Ans: નરસિંહરાવદિવેટિયા
- ગુજરાતી ભાષાના પ્રથમકાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? Ans: દલપતરામ
- ગુજરાતી ભાષાના પ્રાચીનહસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? Ans: ફાર્બસ ગુજરાતી સભા
- ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્રન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી? Ans: ડોલન શૈલી
- ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથાકઇ છે? Ans: મારી હકીકત
- ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથાકોણે લખી? Ans: નર્મદ
- ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલઆપનાર લેખક કોણ હતા? Ans: રમણલાલનીલકંઠ
- ગુજરાતી ભાષાનો સર્વપ્રથમવ્યાકરણગ્રંથ કોણે રચ્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય
- ગુજરાતી ભાષામાં‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકારકોણ હતા? Ans: ધૂમકેતુ
- ગુજરાતી ભાષામાં છાપકામ શરૂથતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું? Ans: વિદ્યાસંગ્રહ
- ગુજરાતી ભાષામાંલોકસાહિત્યના સર્વપ્રથમ સંશોધક-સંપાદક કોને ગણવામાં આવે છે? Ans: ઝવેરચંદ મેઘાણી
- ગુજરાતીલોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે? Ans: ભાટચારણ
- ગુજરાતી વર્નાકયુલર સોસાયટી’ આજે કયા નામે ઓળખાય છે? Ans: ગુજરાત વિદ્યાસભા
- ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારાકયું સામયિક પ્રકાશિત થાય છે? Ans: શબ્દ સૃષ્ટિ
- ગુજરાતી સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
- ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપકકોણ હતા? Ans: રણજિતરામવાવાભાઇ
- ગુજરાતી સાહિત્ય પરિષદનુંમુખપત્ર કયું છે? Ans: પરબ
- ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપનાકયારે કયાં થઇ? Ans: ૧૯૨૩-સુરત
- ગુજરાતી સાહિત્યનાકયા કવિ જન્મથી જ અંધ હતા? Ans: કવિપ્રીતમ
- ગુજરાતી સાહિત્યના વિશિષ્ટકલાસ્વરૂપ આખ્યાનને ઘાટ કયા મહાકવિએ આપ્યો? Ans: કવિ પ્રેમાનંદ
- ગુજરાતી સાહિત્યનાં કયા મહાનસર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા? Ans: કનૈયાલાલ મુનશી
- ગુજરાતી સાહિત્યની પ્રથમઐતિહાસિક નવલકથા કઈ છે? Ans: કરણઘેલો
- ગુજરાતી સાહિત્યની પ્રથમકરુણપ્રશસ્તિ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે? Ans: કવિ દલપતરામ
- ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદકયાં અને કયારે યોજાઇ હતી? Ans: અમદાવાદ-૧૯૦૫
- ગુજરાતી સાહિત્યની સૌપ્રથમનવલિકાનું નામ શું હતું? Ans: ગોવાલણી
- ગુજરાતી સાહિત્યનું પ્રથમરૂપાંતરિત નાટક કયું છે? Ans: લક્ષ્મી
- ગુજરાતી સાહિત્યને દેશાભિમાનઅને વતનપ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા? Ans: કવિ નર્મદ
- ગુજરાતી સાહિત્યનો પ્રથમવિવેચનગ્રંથ કયો ગણાય છે? Ans: નવલગ્રંથાવલિ
- ગુજરાતી સાહિત્યમાં‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે? Ans: કવિ ભાલણ
- ગુજરાતી સાહિત્યમાં‘દ્વિરેફ’ની વાર્તાઓ મૂળ કયા લેખકનું સર્જન છે? Ans: રા. વિ. પાઠક
- ગુજરાતી સાહિત્યમાં‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે? Ans: કવિ દલપતરામ
- ગુજરાતી સાહિત્યમાં કોની પદરચનાઓ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે? Ans: કવિ ધીરો
- ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યોલખવાની શરૂઆત કોણે કરી હતી? Ans: કવિદલપતરામ
- ગુજરાતી સાહિત્યમાં મણિલાલદ્વિવેદી માટે કયો શબ્દપ્રયોગ વપરાય છે? Ans: અભેદ માર્ગનાં પ્રવાસી
- ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠહાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે? Ans: જયોતિન્દ્ર હ. દવે
- ગુજરાતી સાહિત્યમાંસૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
- ગુજરાતી હાસ્યસાહિત્યના‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
- ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશવ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું? Ans: લવકુશ પાને સીતાત્યાગ
- ગુજરાતીમાં સૌપ્રથમકડવાબદ્ધ આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી? Ans: ભાલણ
- ગુજારે જે શિરે તારેજગતનો નાથ તે સ્હેજે’ – આ ગઝલકોણે લખી છે? Ans: બાલાશંકરકંથારિયા
- ગૂજરાત વિદ્યાપીઠનીસ્થાપના કોણે કરી હતી? Ans: મહાત્માગાંધીજી
- ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans: સુંદરમ્
- ગોવર્ધનરામે પોતાની પુત્રીનુંચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? Ans: લીલાવતી જીવનકલા
- ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષોહાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈ વર્તુળાકારે ફરીને કયુ નૃત્ય કરે છે? Ans: ઢોલો રાણો
- ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીનેઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? Ans: છેલ્લો કટોરો
- ઘનશ્યામ’ કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે? Ans: કનૈયાલાલ માણેકલાલ મુનશી
- ઘૂમકેતુ’ તખલ્લુસથી જાણીતા થયેલાસાહિત્યકારનું નામ શું છે? Ans: ગૌરીશંકર જોષી
- ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો. Ans: બંસીલાલ વર્મા
- છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે? Ans: કવિ નિરંજન ભગત
- છાપખાનું શરૂ કરનાર પ્રથમગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામમહેતા
- છેક ૧૮૭૫ની સાલમાં‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans: હરગોવિંદદાસ કાંટાવાલા
- છેક ઇ.સ. ૧૮૮૯માં‘પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવાશા ઉપાય યોજવા’ એ વિષયપર ઈનામ વિજેતા નિંબધ કોણે લખ્યો હતો?
- જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ – જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણછે? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર
- જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે? Ans: ઈશ્વરપેટલીકર
- જય જય ગરવી ગુજરાત’ કાવ્ય રચના કોની છે? Ans: કવિ નર્મદ
- જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે? Ans: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ
- જયાં જયાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ – પંકિત કયા કવિની છે? Ans: કવિ કલાપી
- જયાં જયાં વસે એકગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળગુજરાત…’ કવિતા કોણેલખી છે? Ans: કવિ ખબરદાર
- જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું”. – આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? Ans: મહા કવિ પ્રેમાનંદ
- જયોતિસંઘની સ્થાપના કોણે કરીહતી? Ans: મૃદુલા સારાભાઈ
- જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને ‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ? Ans: અસાઈત ઠાકર
- જાણીતા ગઝલકાર શૂન્યપાલનપુરીનું મૂળ નામ શું છે? Ans: અલીખાન બલોચ
- જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ – આ ગઝલ કોની છે? Ans: બાલાશંકર કંથારિયા
- જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ – પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે? Ans: માનવીની ભવાઇ
- જૂનું તો થયું રેદેવળ જૂનું તો થયું’ ભજન કોનાદ્વારા ગવાતું હતું? Ans: મીરાં
- જે રચનામાં કોઈ મહાનઐતિહાસિક વ્યકિતનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે? Ans: પ્રબંધ
- જેને રામ રાખે તેને કોણ ચાખે’ નામનું પદ કોણે રચ્યું છે ? Ans: કવિ ધીરો
- જ્ઞાનપીઠ પારિતોષિકવિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો? Ans: માંડલી
- જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનારપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? Ans: ઉમાશંકર જોષી
- જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળકયું છે? Ans: જેતલપુર
- ઝવેરચંદ મેઘાણી કયાગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ
- ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અનેપરતંત્રતાને લગતા સંગ્રામગીતો કયા કાવ્યસંગ્રહમાં લખ્યા હતા? Ans: સિંધુડો
- ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાંમૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિતત્ત્વ સુપેરે પ્રગટ થાય છે? Ans: માણસાઇના
- ઝવેરચંદ મેઘાણીનુંઉપનામ શું હતું? Ans: સુકાની
- ઝવેરચંદ મેઘાણીને‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવનાર લોકપ્રિયકાવ્યસંગ્રહ કયું છે? Ans: યુગવંદના
- ટૂંકી વાર્તા એટલે તણખો’ આ વિધાન કોનું છે? Ans: ગૌરીશંકર ત્રિપાઠી
- ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ખેલાડી કોણ છે? Ans: પથિકમહેતા
- ટોલ્સટોયની‘વૉર એન્ડ પીસ’ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યોછે? Ans: જયંતિ દલાલ
- તને સાંભરે રે, મને કેમ વીસરે રે‘ ના કવિ કોણ છે? Ans: પ્રેમાનંદ
- તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ – જેવી સુંદર રચનાના રચયિતાનું નામજણાવો.Ans: કવિ ધીરો
- તારી આંખનો અફીણી’ – ગીત કોણે લખ્યું? Ans: વેણીભાઇ પુરોહિત
- તારે માથે નગારા વાગે મોતના રે’ – પદના રચયિતા કોણ છે ? Ans: દેવાનંદ સ્વામી
- ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના…’ રચના કોની છે ? Ans: નિષ્કુળાનંદ સ્વામી
- ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો. Ans: જયશેખર સૂરિ
- થોડા આંસુ, થોડા ફૂલ’ નામે આત્મકથા કોણે લખી છે? Ans: જયશંકર સુંદરી
- દત્તાત્રેય બાલકૃષ્ણને સૌ કયાનામે ઓળખે છે? Ans: કાકાસાહેબકાલેલકર
- દયારામ કાવ્યના કયા પ્રકાર માટેજાણીતા છે? Ans: ગરબી
- દર્શક’ ઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનું છે? Ans: મનુભાઇ રાજારામ પંચોળી
- દર્શક’ની કઇ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે? Ans: ઝેર તો પીધાં છે જાણી જાણી
- દર્શક’નું કયું ત્રિઅંકી નાટક મહાભારત પરઆધારિત છે? Ans: પરિત્રાણ
- દલપતરામના‘વેનચરિત્ર’માંસ્ત્રીજીવનની કઇ સમસ્યાની વાત છે? Ans: બાળવિધવાની સમસ્યા
- દલપતરામના એક જાણીતા નાટકોનુંનામ આપો.Ans: મિથ્યાભિમાન
- દલપતરામનું નાટક‘લક્ષ્મી’ કયા ગ્રીક નાટક ઉપર આધારિત છે? Ans: પ્લૂટ્સ
- દાસી જીવણ કોનો અવતાર ગણાય છે? Ans: રાધા
- દ્વિરેફ’ ઊપનામથી ઓળખાતા ગુજરાતીસાહિત્યકારનું નામ જણાવો.Ans: રામનારાયણ વિ. પાઠક
- નરસિંહ અને મીરાંમાટે‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે? Ans: કવિ કલાપી
- નરસિંહ મહેતાએ કોના પર હૂંડીલખી હતી? Ans: શામળશા શેઠ (શ્રીકૃષ્ણ)
- નરસિંહ મહેતાએપ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે? Ans: જ્ઞાન
- નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગનેકયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? Ans: ભકિતયુગ
- નરસિંહ મહેતાની દીકરીનું નામશું હતું? Ans: કુંવરબાઇ
- નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું? Ans: તળાજા
- નરસિંહ મહેતાને જૂનાગઢના કયારાજવીના સમકાલીન ગણવામાં આવે છે? Ans: રા’ માંડલિક
- નરસિંહના મોટાભાગનાપદો કયા છંદમાં રચાયા છે? Ans: ઝૂલણાછંદ
- નરસિંહની રચનાઓમુખ્યત્વે કેવા પ્રકારની છે? Ans: પદ
- નરસિંહરાવદિવેટિયાની‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇછે? Ans: સ્વર્ગસ્થપુત્ર નલિનકાન્તને
- નરસિંહરાવદીવેટિયાના કાવ્યસંગ્રહનું નામ શું છે? Ans: કુસુમમાળા
- નરસિંહે પોતાનાંપદોમાં મુખ્યત્વે કયો માત્રામેળ છંદ પ્રયોજયો છે? Ans: ઝૂલણાં
- નર્મદ -અર્વાચીનોમાં આદ્ય’ જીવનચરિત્રનાલેખકનું નામ જણાવો.Ans: કનૈયાલાલમુનશી
- નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા‘જય જય ગરવી ગુજરાત…’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયાશબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી? Ans: નર્મકોશ
- નર્મદના કયા કાવ્યમાં એનુંઆત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે? Ans: વીરસિંહ
- નર્મદની કવિતાનો એકવિશિષ્ટ વિષય કયો હતો? Ans: વતનપ્રેમ
- નર્મદની કાવ્યભાવના પર કયાપશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે? Ans: કવિ વડર્ઝવર્થ
- નવ ભાગમાં વિસ્તરેલો‘ભગવદગોમંડલ’ શબ્દકોશ કયા રાજવીએ તૈયાર કરાવ્યોહતો? Ans: મહારાજાભગવતસિંહજી
- નવલકથા‘પેરેલિસિસ’નાલેખક કોણ છે? Ans: ચંદ્રકાન્તબક્ષી
- નવલરામ કયું સામાયિક ચલાવતા હતા? Ans: ગુજરાતી શાળાપત્ર
- નંદબત્રીસી’ અને‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે? Ans: કવિ શામળ
- નારાયણ દેસાઇ લિખિત ગાંધીજીનાબૃહદ્ જીવનચરિત્રનું નામ શું છે? Ans: મારું જીવન એ જ મારી વાણી
- ન્હાનાલાલ કવિ કયા જાણીતા કવિનાપુત્ર હતા? Ans: કવિ દલપતરામ
- પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથીફિલ્મ બની છે? Ans: માનવીનીભવાઇ
- પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધનવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? Ans: માનવીની ભવાઇ
- પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હતા, કોણે કર્યો પ્રહાર મને કંઇ ખબર નથી’ – ગઝલના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
- પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ – જેવા જાણીતા ગીતનાં રચયિતા કોણ છે ? Ans: હરિન્દ્ર દવે
- પુરાણોમાંથી ગુજરાતીભાષામાં પદ્યરૂપાંતર કરનાર કવિ કયા હતા? Ans: કવિ ભાલણ
- પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનોપ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાયક. ઠાકોર
- પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
- પોતાના છપ્પા દ્વારા સામાજિકકુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાંઆવેલી છે? ns: ખાડિયા
- પ્રબોધ બત્રીસી’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કવિ માંડણ બંધારો
- પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલીભાષા કયા નામે ઓળખાય છે? Ans: અપભ્રંશ
- પ્રેમાનંદ માટે‘A Prince of Plagiarists’ – આવુંવિધાન કોણે કર્યુ છે? Ans: કનૈયાલાલ મુનશી
- પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા? Ans: વડોદરા
- પ્રેમાનંદની‘મામેરું’ કૃતિકોના જીવન સાથે જોડાયેલી છે? Ans: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ
- પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારેગવાતી હતી? Ans: સુદામાચરિત્ર
- પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઇછે? Ans: ઓખાહરણ
- પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થેકયો વ્યવસાય સ્વીકાર્યો હતો? Ans: સોની
- ફરીદ મહમદ ગુલામનબીમન્સુરીનું ઉપનામ જણાવો.Ans: આદિલ
- બ્રહ્મ સત્ય, જગત મિથ્થા’ – આ કૈવલાદ્વૈતનાં સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કવિ કોણ છે? Ans: જ્ઞાની કવિ અખો
- ભકત કવયિત્રી ગંગાસતીનું વતનકયું હતું? Ans: સમઢિયાળા (જિ.ભાવનગર)
- ભકત કવયિત્રી મીરાંબાઈએ જીવનનોઅંતિમ સમય ગુજરાતની કઇ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો? Ans: દ્વારિકા
- ભકત કવિ નરસિંહ મહેતાની કવિતાપર કઈ વિચારધારાનો પ્રભાવ છે? Ans: પ્રેમલક્ષણા ભકિત
- ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાંગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં? Ans: ઈ.સ.૧૫૩૭
- ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહમહેતાને શેના દર્શન કરાવ્યા હતા? Ans: રાસલીલા
- ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતમાંઆવીને કઇ નગરી વસાવી? Ans: દ્વારિકા
- ભગવાનનો ભાગ’ના સર્જક કોણ છે? Ans: રમેશ પારેખ
- ભટ્ટ વલ્લભ મેવાડાની પદરચનાઓકયા નામે જાણીતી છે? Ans: શકિતનીભકિત
- ભદ્રંભદ્ર’ નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો.Ans: ભદ્રંભદ્ર
- ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ’ – એ ઉદગાર કયા ભકત કવિના છે ? Ans: નરસિંહ મહેતા
- ભવાઇના આદ્યપિતાઅસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા? Ans: ૧૫મી સદી
- ભવાઇના આદ્યપિતાઅસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા? Ans: ઊંઝા
- ભવાઇના આદ્યપિતા ગણાતા અસાઈતઠાકર મૂળ કયાંના વતની હતા? Ans: સિદ્ધપુર
- ભવાઈમાં ભાગ લેનાર કલાકારો કયાનામે ઓળખાય છે? Ans: ભવૈયા
- ભવાઈમાંસ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી? Ans: કાંચળિયા
- ભારતીય પ્રાચીન સાંસ્કૃતિકવારસો અને તેનો મહાન વૈભવ‘દર્શક’ ના કયા ગ્રંથમાં આલેખાયેલો છે? Ans: આપણો વારસો અને વૈભવ
- ભારેલો અગ્નિ’ અને‘દિવ્ય ચક્ષુ’ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે? Ans: રમણલાલ વ. દેસાઈ
- ભાલણે‘આખ્યાન’ સંજ્ઞાસૌપ્રથમવાર કઈ કૃતિમાં ઉપયોગમાં લીધી હતી? Ans: નળાખ્યાન
- ભાવનગર રાજય તરફથીકયા કવિને‘રાજકવિ’નું બિરુદ અપાયું હતું? Ans: કવિદલપતરામ
- ભાવનગરના કયા દીવાનને લોકો આજેપણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે? Ans: પ્રભાશંકર પટ્ટણી
- ભાષાને શું વળગે ભૂર’ – એવું કોણે કહ્યું છે ? Ans: જ્ઞાની કવિ અખો
- મણિલાલ દ્વિવેદીની‘ગુલાબસિંહ’ કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ છે? Ans: લૉર્ડ લિટનની -‘ઝેનોની’
- મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં‘જ્ઞાનનો ગરવો વડલો’ કોણ માનવામાં આવે છે? Ans: અખા ભગત
- મધ્યકાલીન કવિ નાકરકયાંનો વતની હતો? Ans: વડોદરા
- મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનોજન્મ કયાં થયો હતો? Ans: બાવળા
- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાંઉષાકાળે પ્રથમ સ્મરણીય નામ કોનું લેવાય છે? Ans: હેમચંદ્રાચાર્ય
- મધ્યકાલીન ગુજરાતીસાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા? Ans: કવિ ભોજા ભગત
- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનીપહેલી વાર્તા કઈ ગણાય છે? Ans: હંસરાજ-વચ્છરાજચઉપઈ
- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનીસૌથી જૂની કૃતિ કઈ ગણાય છે? Ans: ભરતેશ્વર-બાહુબલિરાસ
- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંકયા કબીરપંથી સંત પોતાને‘હરિનીદાસી’ તરીકે ઓળખાવે છે? Ans: દાસી જીવણ
- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંપદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે? Ans: નરસિંહ મહેતા
- મધ્યકાલીનફાગુકાવ્યોમાં ઉત્તમ ફાગુકાવ્ય કયું મનાય છે? Ans: વસંત વિલાસ
- મધ્યકાલીન સાહિત્યનું પહેલુંબારમાસી કાવ્ય કયું છે? Ans: નેમિનાથચતુષ્યદિકા
- મનુભાઈ પંચોળી‘દર્શક’ની કઈ નવલકથામાં જેલજીવનનાં અંગત અનુભવો આલેખાયા છે? Ans: બંદીઘર
- મને એ જોઇને હસવું હજારોવાર આવે છે, પ્રભુ, તારાં બનાવેલાં આજે તમને બનાવે છે’ – પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે? Ans: હરજી
- મરકી ના રોગની દવા શોધનાર પ્રખરરસાયણશાસ્ત્રી કોણ હતા? Ans: ત્રિભોવનદાસગજજર-સુરત
- મર્દ તેહનું નામ…’ – આ પંકિત કોણે લખી છે? Ans: કવિ નર્મદ
- મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી? Ans: અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪
- મંગલ મંદિર ખોલો…’ – ગીતકાવ્ય કોણે લખ્યું છે ? Ans: નરસિંહરાવ દિવેટિયા
- મા પાવા તે ગઢથીઉતર્યા મહાકાળી રે’ – નામનોમહાકાળીમાનો ગરબો કોણે લખ્યો છે? Ans: કવિ શામળ
- માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. Ans: વલ્લભ વ્યાસ
- માધવ કયાંય નથી મધુવનમાં’ કૃતિના સર્જક કોણ છે? Ans: હરિન્દ્ર દવે
- મા-બાપને ભૂલશો નહિ – ભજનનીરચના કોણે કરી હતી? Ans: સંતપુનિત મહારાજ
- મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે? Ans: રાવજી પટેલ
- મારું માણેકડું રીસાણું રે, શામળિયા’ – નામનું પદ લખનાર કોણ છે ? Ans: પ્રેમાનંદ
- માળવા પરના વિજય પછીસિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો? Ans: અવંતિનાથ
- મુખ્યમંત્રીશ્રીનરેન્દ્ર મોદીએ જનશકિત, જ્ઞાનશકિત, ઉર્જાશકિત, જલશકિત અને રક્ષાશકિતને શું નામ આપ્યું છે? Ans: પંચામૃત
- મુઘલે આઝમ ફિલ્મના‘મોહે પનઘટ પે નંદલાલ…’ ગીતના રચયિતા કોણ હતા? Ans: રઘુનાથ બ્રહ્મભટ્ટ
- મૂછાળી મા’ના નામે કયા બાળવાર્તાકાર પ્રખ્યાતથયેલા? Ans: ગિજુભાઇબધેકા
- મૃણાલસેને બનાવેલીકઇ ફિલ્મનું ચિત્રાંકન ગુજરાતમાં થયું હતું? Ans: ભુવન શોમ
- મેરૂ તો ડગે પણ જેના મનનાં ડગે…’ – પદ કોણે રચ્યું છે ? Ans: ગંગાસતી
- યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ – આ પંકિત કયા કવિની છે? Ans: કવિ નર્મદ
- રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો? Ans: ઝવેરચંદ મેઘાણી
- રણજીતરામ વાવાભાઇ મહેતાને નામેકઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? Ans: ગુજરાત સાહિત્યસભા
- રણઝણિયું અને પજણિયું વગાડીનેનાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે? Ans: શામળાજીના મેળામાં
- રણમલ્લ છંદ’ના સર્જક કોણ છે? Ans: શ્રીધર વ્યાસ
- રણમલ્લ છંદમાં કયા રસનું આલેખનથયું છે? Ans: વીર રસ
- રમણલાલ નીલકંઠનાવિવેચનસંગ્રહનું નામ શું છે? Ans: કવિતા અને સાહિત્ય
- રમણલાલ નીલકંઠનું તખ્તાલાયકીધરાવતું કયું નાટક છે? Ans: રાઇનોપર્વત
- રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાંથયો હતો? Ans: શિનોર
- રમણલાલ સોનીનુંગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? Ans: બાળ સાહિત્ય
- રવિશંકર મહારાજનાજીવન પર આધારિત પુસ્તકનું નામ શું છે? Ans: માણસાઇના દીવા
- રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્રકયું હતું? Ans: ઘસીને ઘસીનેઊજળા થઇએ
- રવીન્દ્રનાથ ટાગોરેઆનંદશંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું? Ans: ઉત્તમ વ્યવહારજ્ઞ
- રસિકલાલ પરીખનું‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? Ans: મૃચ્છકટિકમ્
- રસ્તે ભટકતો શાયર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: શેખાદમ આબુવાલા
- રંગ અવધૂત મહારાજનું મૂળ નામશું હતું? Ans: પાંડુરંગવિઠ્ઠલા વળામે
- રંગ અવધૂત મહારાજનો જન્મ કયાંથયો હતો? Ans: ગોધરા
- રંગતરંગ’ ભાગ ૧-૬માં કોના હાસ્યનિબંધો સંગ્રહાયેલા છે? Ans: જયોતીન્દ્ર દવે
- રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆતકોણે કરી? Ans: ડાહ્યાભાઇધોળશાજી
- રા. વિ. પાઠકે કયા ઉપનામથીવાર્તાઓ લખી છે? Ans: દ્વિરેફ
- રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? Ans: રમણલાલ નીલકંઠ
- રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા રે’ ગીતના રચયિતા કોણ છે ? Ans: અવિનાશ વ્યાસ
- રાજેન્દ્ર શાહને કયાકાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે? Ans: નિરુદ્દેશે
- રામ રમકડું જડિયુંરે, રાણાજી!…’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ
- રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતાકોણ છે? Ans: નરસિંહ મહેતા
- રૂઢિચુસ્તો પરકટાક્ષ કરતી રમણલાલ નીલકંઠની કથાનું નામ શું છે? Ans: ભદ્રંભદ્ર
- લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય’ – આ વાકય પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? Ans: કવિ દલપતરામ
- લીલી પરિક્રમાનો મેળો ગુજરાતમાંકયાં ભરાય છે? Ans: ગિરનારપર્વતની તળેટીમાં
- લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકારતરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
- લોકપ્રચલિત ઢાળોમાંભજન અને ગીતોના ગાય-લોકકવિ કોણ છે? Ans: દુલાભાયા કાગ
- વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાંસ્થાન મેળવનાર‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનુંસર્જન છે? Ans: ધૂમકેતુ
- વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ!’ આ પદરચના કોની છે? Ans: ગંગા સતી
- શકિત ઉપાસનાના ગરબાના રચયિતાકોણ છે? Ans: ભટ્ટ વલ્લભ મેવાડા
- શહીદ થયેલા સ્વાતંત્ર્યસૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? Ans: મૃત્યુનો ગરબો
- શાળાપત્ર’ સામયિકના તંત્રી કોણ હતા? Ans: નવલરામ
- શિશુપાલવધ’ના રચયિતા કોણ હતા? Ans: મહાકવિ માઘ
- શુદ્ધાદ્વૈત સિદ્ધાંતનાપ્રતિપાદક કોણ ગણાય છે? Ans: કવિદયારામ
- શેષ’, ‘દ્વિરેફ’ અને ‘સ્વૈરવિહારી’ જેવા ઉપનામો કયા લેખકનાં છે ? Ans: રામનારાયણ વિ. પાઠક
- શ્રયંક મહાકાવ્ય તરીકેનવાજવામાં આવેલું‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? Ans: મહા કવિ માઘ
- સમાજસુધારક મહીપતરામનીલકંઠે કઈ નવલકથા લખી હતી? Ans: સાસુ વહુની લડાઈ
- સમુદ્રકિનારે વસતા માછીમારોમાંકયા પર્વનું વિશેષ મહત્વ છે? Ans: શ્રાવણી પૂનમ
- સરસ્વતીચંદ્ર શ્રેણી માટે ગીતોકોણે લખ્યા છે? Ans: તુષારશુકલ
- સરસ્વતીચંદ્ર’માં આદર્શ રાજય માટે કઇ યોજના સૂચવવામાં આવી છે? Ans: કલ્યાણગ્રામ
- સરસ્વતીચંદ્રના બીજા ભાગનુંશીર્ષક શું છે? Ans: ગુણસુંદરીનીકુટુંબજાળ
- સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલાસાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી? Ans: રાજાધ્યક્ષ
- સંત પુનિત મહારાજનીગ્રંથશ્રેણીનું નામ શું છે? Ans: જ્ઞાનગંગોત્રી
- સંત પુનિત મહારાજે શરૂ કરેલુંકયું માસિક આજેય લોકપ્રિય છે? Ans: જનકલ્યાણ
- સંદેશ રાસક’ કૃતિના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ અબ્દુર રહેમાન
- સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે? Ans: હરીન્દ્ર દવે
- સંસ્કૃત અનેઅંગ્રેજી સંસ્કારવાળી ગદ્યશૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે? Ans: સુન્દરમ્
- સંસ્કૃત અલંકાર શાસ્ત્રનોસુપ્રસિદ્ધ ગ્રંથ‘કાવ્ય-મીમાંસા’ કઇ લિપિમાં પ્રકાશિત થયો છે? Ans: પાંડુલિપિ
- સંસ્કૃત અલંકાર શાસ્ત્રનોસુપ્રસિદ્ધ ગ્રંથ‘કાવ્ય-મીમાંસા’ કયાં સચવાયેલો છે? Ans: શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર, પાટણ
- સંસ્કૃતમાં સૌપ્રથમવારહાઈકુ-તાન્કા-સીજો કાવ્યોના રચયિતા કોણ છે? Ans: ડૉ. હર્ષદેવ માધવ
- સામવેદની કઈ શાખાઆજે ગુજરાતમાં સચવાયેલી છે? Ans: કૌથુમિય
- સાર્થ જોડણીકોશ’ના મુખ્ય સંપાદક કોણ હતા? Ans: મગનભાઇ પ્રભુભાઇ દેસાઇ
- સાસુ વહુની લડાઇ’ સામાજિક નવલકથાના લેખક કોણ છે? Ans: મહીપતરામ રૂપરામ નીલકંઠ
- સાહિત્ય ક્ષેત્રે ગુજરાત સરકારતરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર
- સિદ્ધહેમશબ્દાનુશાસન’ કયા સાહિત્યપ્રકારમાં લખવામાં આવ્યો છે? Ans: દુહા
- સિંહને શસ્ત્ર શા ! વીરને મૃત્યુ શા !’ – આ પંકિત કયા કવિની છે ? Ans: કવિ ન્હાનાલાલ
- સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કર્મણ મંત્રી
- સુધારકયુગના સાહિત્યનું મુખ્યલક્ષણ કયું છે? Ans: સંસારસુધારો અને સામાજિક પરિવર્તન
- સુન્દરમ્’નું મૂળ નામ જણાવો. Ans: ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર
- સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણહતા? Ans: ગુરુ બ્રહ્માનંદ
- સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલનીલકંઠે ગુજરાતના નામ પરથી કઇ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી? Ans: ગુજરાત સભા
- સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે? Ans: દર્શક – મનુભાઈ પંચોળી
- સ્ત્રીઓ માટેનું સૌપ્ર૫થમમેગેઝીન‘સ્ત્રીબોધ’ કઇ સાલથી પ્રકાશિત થવાનું શરૂ થયુંહતું? Ans: ઇ.સ. ૧૮૫૭
- સ્ત્રીપાત્રોનીભૂમિકાને રંગભૂમિ પર જીવંત કરનાર નટ કોણ હતા? Ans: જયશંકર સુંદરી
- સ્નેહરશ્મિએ જાપાનના કયાકાવ્યપ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે? Ans: હાયકુ
- સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ
- સ્વામી આનંદના ઉત્તમલખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે? Ans: ધરતીની આરતી
- સ્વામી આનંદનું મૂળ નામ શું છે? Ans: હિંમતલાલ રામચંદ્ર દવે
- સ્વામી આનંદે પોતાનાજીવનઘડતરમાં ફાળો આપનાર પરાક્રમી ભાટિયા સ્ત્રીપુરુષોનાં ચરિત્રો કયા ગ્રંથમાંરચ્યાં છે? Ans: કુળકથાઓ
- હરિનો માર્ગ છે શૂરાનો’ – પદરચના કોની છે? Ans: કવિ પ્રીતમદાસ
- હસનપીરની દરગાહ કયાં આવેલી છે? Ans: દેલમાલ
- હળિપુત્ર એમ્બ્રોઈડરી માટેકચ્છનું કયું સ્થળ પ્રસિદ્ધ છે? Ans: હોડકા
- હંસાઊલી’ પદ્યવાર્તા કયા જાણીતા કવિ-ભવાઇ કલાકારની છે? Ans: અસાઈત ઠાકર
- હાઇકુનું અક્ષરબંધારણ શું હોયછે? Ans: ૫ ૭ ૫
- હાસ્ય સાહિત્યની વિસ્તૃતવિવેચના સૌપ્રથમ કોણે કરી? Ans: રમણભાઇનીલકંઠ
- હેમચંદ્રાચર્ય રચિત સિદ્ધહેમ કઇભાષામાં રચાયેલ? Ans: પ્રાકૃત
- હેમચંદ્રાચાર્યનાકયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે? Ans: સિદ્ધહેમ શબ્દાનુશાસન
- હેમચંદ્રાચાર્યના પ્રસદ્ધિગ્રંથ સિદ્ધહેમશબ્દાનુશાસન સિવાય અન્ય બે કૃતિઓ કઇ? Ans: કાવ્યાનુશાસન અને છન્દોનુશાસન
- ગુજરાત સરકાર દ્વારાપારિતોષિક પ્રાપ્ત‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ
- ‘રાઇનોપર્વત’ ના લેખક કોણ છે? Ans: રમણલાલ નીલકંઠ
- રાસસહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? Ans: નરસિંહ મહેતા
- મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ
- ‘અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? Ans: જયોતિન્દ્ર દવે અનેધનસુખલાલ મહેતા
- કવિ નર્મદને‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલમુનશી
- ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? Ans: રણજિતરામ વાવાભાઇ
- છેક ૧૮૭૫ની સાલમાં‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans: હરગોવિંદદાસ કાંટાવાલા
- ઝવેરચંદમેઘાણીનું ઉપનામ શું હતું? Ans: સુકાની
- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા? Ans: કવિ ભોજા ભગત
- ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે? Ans: ભાલણ
- ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર
- મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો? Ans: જહાંગીર
- મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે? Ans: નેમિનાથચતુષ્યદિકા
- કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતાં? Ans: લાલાજી
- ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને‘વૃદ્ધપોથી’ કહી છે? Ans: હિન્દુ ધર્મનીબાળપોથી
- નરસિંહ અને મીરાં માટે‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે? Ans: કવિ કલાપી
- કવિભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી
- ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમગુજરાતી સાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામ નીલકંઠ
- ‘મંગલ મંદિર ખોલો’ ગીત-કાવ્યના રચયિતાનું નામ જણાવો.Ans: નરસિંહરાવ ભોળાનાથદિવેટીયા
- સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો.Ans: સત્યાર્થપ્રકાશ
- મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ
- ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાંઆવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
- ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર
- ર.વ. દેસાઇની‘ભારેલો અગ્નિ’ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામનાપરિવેશમાં લખાઇ છે? Ans: ઇ.સ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ
- રામ રમકડું જડિયું રે, રાણાજી!…’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ
- સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? Ans: જ્ઞાનગંગોત્રી
- કવિ કલાપીનું પુરું નામ શું છે? Ans: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
- ગુજરાતી ગૃહિણીઓમાં અપારલોકચાહના મેળવનાર‘ઘરઘરની જયોત’ કૉલમના લેખિકા કોણ હતાં? Ans: વિનોદીની નીલકંઠગુજરાતમાં
- ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઇ? Ans: નાનાભાઇભટ્ટ
- કવિતા આત્માની અ-મૃત કલા છે’ – તેવું કયા વિવેચકે કહ્યું છે? Ans: આનંદશંકરબાપુભાઇ ધ્રુવ
- ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ
- ગુજરાતીસાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? Ans: પરબ
- સૌ પ્રથમ‘ગુજરાતી ભાષા’ એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: પ્રેમાનંદ
- શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએરચેલું છે? Ans: મહા કવિ માઘ
- સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કર્મણ મંત્રી
- સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? Ans: ગુણસુંદરીની કુટુંબજાળ
- ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? Ans: ફાર્બસ ગુજરાતી સભા
- ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? Ans: રાજભાષા
- ગુજરાતી સાહિત્યમાં‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે? Ans: કવિ ભાલણ
- ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે? Ans: ભાટચારણ
- ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ઈ.સ.૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકેઓળખાય છે? Ans: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ
- કવિનર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે? Ans: રાજયરંગ
- શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અનેસંસ્કૃત
- બાર હજારથી વધુ ગુજરાતીગીતોના રચયિતાનું નામ જણાવો.Ans: અવિનાશ વ્યાસ
- ગુજરાતી સાહિત્યમાં‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે? Ans: નવલરામ
- સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્યરૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી
- ગુજરાતી હાસ્યસાહિત્યના‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
- પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
- તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે? Ans: દ્રોપદીસ્વયંવર
- કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? Ans: કાકાની શશી
- ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો.Ans: હેમુગઢવી
- કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી
- ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans: સુંદરમ્
ગુજરાત રમત ગમત
- ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? – કમલેશનાણાવટી
- જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? – જામરણજીતસિંહ
- રમત – ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? – શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર
- ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? – અંશુમાન ગાયકવાડ
- એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? – દિનેશ ભીલ
- ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનારએકમાત્ર ખેલાડી કોણ છે? – વલય પરીખ
- ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો. – ભાવનાપરીખ
- અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનારગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? – અપર્ણા પોપટ
- એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? – દિનેશ ભીલ
- ક્રિકેટમાં દુલિપ ટ્રોફી કોનીયાદમાં રમાય છે? – જામદુલિપસિંહ
- ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવકરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે? – સુધીર ભાસ્કર
- ગુજરાત ક્રિકેટએસોસિએશન(જીસીએ)નું મુખ્ય મથક કયાં આવેલું છે? – અમદાવાદ
- ગુજરાત ચેસ ઓપન સ્ટેટચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે? – વલય પરીખ
- ગુજરાતના કયા શહેરમાં સચિનતેંડુલકરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં ૩૦,૦૦૦ રન પૂરા કર્યા? – અમદાવાદ
- ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌપ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી? – ધ્યાની દવે
- ગુજરાતનો ખેલાડી રાજય કક્ષાએસિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે? – જયદીપસિંહજી એવોર્ડ
- ગુજરાતનો ખેલાડીરાષ્ટ્રીયક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે? – સરદાર વલ્લભભાઇ એવોર્ડ
- ગુજરાતી મૂળનો કયો ખેલાડીઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો? – વિક્રમ સોલંકી
- ચેસની રમતમાં ફિડેરેટિંગમેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી કોણ હતો? – પ્રતિક પારેખ
- ચેસમાં ગુજરાતનેઆંતરરાષ્ટ્રીયસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ શું છે? – તેજસ બાકરે
- જામ રણજીતસિંહજીએ ક્રિકેટનોફટકો લગાવ્યો તે કયા નામથી ઓળખાય છે? – લેગ ગ્લાન્સ
- દુલીપ ટ્રોફી’ કઇ રમતમાં વિજેતા બનવા બદલ એનાયત કરવામાં આવે છે? – ક્રિકેટ
- નેશનલ હેન્ડબોલચેમ્પિયનશીપ -૨૦૦૭માં પ્રથમ સ્થાને આવનાર ખેલન કહારને કયા એવોર્ડથી નવાજવામાંઆવ્યા હતા? – સરદાર પટેલએવોર્ડ (જુનિયર)
- બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતનેવિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. – ગીત શેઠી
- ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથીનાની વયે સ્થાન પામનાર વિકેટ કીપર-બેટ્સમેનનું નામ જણાવો. – પાર્થિવ પટેલ
- ભારતીય ક્રિકેટટીમમાં સ્થાન મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી વિકેટકીપરનું નામ જણાવો. – કિરણ મોરે
- રણજી ટ્રૉફી કોના નામ સાથેસંકળાયેલ છે? – જામરણજીતસહિંજી
- રમત – ગમત ક્ષેત્રે ગુજરાતસરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? – શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર
- વનડે ક્રિકેટમાંભારતે તેનો ૪૧૪ રનનો સર્વાધિક જુમલો કયા શહેરના સ્ટેડિયમ પર નોંધાવ્યો હતો? – રાજકોટ
- વર્ષ ૨૦૦૫ માટેગુજરાતના કયા ખેલાડીને‘રાજીવગાંધી ખેલરત્ન એવોર્ડ’ એનાયતથયો હતો? – પંકજઅડવાણી
- વર્ષ ૨૦૦૯માં નેશનલ ઇન્ટરસેટએથ્લેટિકસ ચેમ્પીયનશીપમાં ૨૦ કી.મી. ચાલવાની સ્પર્ધા કોણે જીતી હતી? – બાબુભાઇ પનોચા
- વિજય હઝારે કઇ રમતનાઆંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે જાણીતા હતા? – ક્રિકેટ
- વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી બિલીયર્ડખેલાડીનું નામ જણાવો. – ગીતશેઠી
- શૂટિંગમાં ઉત્કૃષ્ટદેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે? – ઉદયન ચીનુભાઇ
- સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ૨૦૦૯માં રણજી ટ્રોફીની સળંગ બે મેચમાં બેવડી સદી ફટકારી હતી? – ચેતેશ્વર પૂજારા
- સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવકરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે? – નમન પારેખ
ભારત ઇતિહાસ – જનરલ નોલેજ
- અરવિંદ ઘોષના ક્યા પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી ? – ભવાની મંદિર
- અંગ્રેજ સરકાર સામે ઉગ્ર ક્રાંતિકારી ચળવળના છેલ્લા શહીદ કોને ગણવામાં આવે છે? – ઉધમસિંહને
- અંગ્રેજોએ ભારતમાં કયા સ્થળે પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપ્યું? – સુરત
- ઇ.સ. 1612માં સર ટોમસ રૉએ કોની પાસેથી ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપાર માટેનો પરવાનો મેળવીયો ? – જહાંગીર
- ઇ.સ. ૧૪૫૩ માં તુર્ક મુસ્લિમોએ ક્યું આંતરરાષ્ટ્રીય વેપારીમથક જીતી લીધું? – કૉન્સ્ટેન્ટિનોપલ
- ઇ.સ. ૧૯૪૮માં વાસ્કો-દ-ગામા સૈપ્રથમ ભારતના કયા બંદરે આવ્યો? – કાલિકટ
- ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ નું નામ બદલીને ‘ગદર પક્ષ’ કોણે રાખ્યું? – લાલા હરદયાળે
- ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યારે અને ક્યા થઇ ? – ઇ.સ. 1906માં, અમેરિકામાં
- ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ ? – ઇ.સ. 1600માં
- ફ્રેંચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ ? ઇ.સ. 1664માં
- ઇસ્ટ ઇન્ડિયા કંપનીને એક વ્યાપારી કંપનીમાંથી રાજકીય અને લશ્કરી સત્તા કોણે બનાવી? – હેસ્ટિંગ્સે
- કયા વાઇસરૉયના સમય દરમિયાન મુસ્લિમ લીગની સ્થાપના થઇ? – લૉર્ડ મિન્ટો
- કયા વાઇસરૉયના સમયમાં કોના વિરોધમાં યુરોપિયનોએ આંદોલન કર્યુ? – ઇલ્બર્ટ બિલના
- ભારતના ભાગલાનાં બી કયા સુધારામાં વવાયેલાં જોવા મળે છે? – ઇ.સ. ૧૯૦૯ના મોર્લે-મિન્ટો સુધારામાં
- ભારતમાં ખેલાયેલ સત્તા સંઘર્ષમાં કઇ વિદેશી પ્રજા સર્વોપરી બની – અંગેજો
- કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યાં? – મોર્લે-મિંન્ટો
- કંપની શાસન દરમિયાન દેશનો કારીગર વર્ગ રોજી-રોટી માટે શહેરો તરફ વળ્યો, કારણ કે… – અંગ્રેજોને કારણે ગામડાંના ગૃહદ્યોગ પડિ ભાંગ્યા.
- કેટલાક લેખકો કોને ‘મુસ્લિમ કોમવાદના પિતા’ કહે છે? – લૉર્ડ મિન્ટોને
- કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો? – ચિત્તરંજનદાસના
- કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? – લૉર્ડ મેકોલેના
- મુસ્લિમ સમાજની સુધારણા માટેનું કાર્ય કોણે શરુ કર્યુ? – સર સૈયદ અહમદે
- કોના મતે રૉલેટ ઍક્ટ દ્વારા ભારતીઓનો ‘દલીલ, અપીલ અને વકીલ’ નો અધિકાર લઇ લેવામાં અવ્યો? – પંડિત મોતીલાલ નેહરુના
- કોની ભલામણથી મદ્રાસ(ચેન્નાઇ),મુંબઇ અને કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થઇ ? – ચાર્લ્સ વુડની
- ક્યા વાઇસરૉયે બંગાળના બે ભાગલા પાડ્યા? – કર્ઝને
- ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું તેના પ્રત્યાઘાતરૂપે કૉંગ્રેસમાં જ કયા પક્ષની સ્થાપના થઇ? – સ્વરાજ્ય પક્ષ
- ગુજરતમાં સશ્સ્ત્ર ક્રાંતિની ભૂમિકા સૈપ્રથમ કોણે તૈયાર કરી હતી? – શ્રી અરવિંદ ઘોષે
- જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે? – અમૃતસરમાં
- જલિયાંવાલા બાગ હત્યકાંડે કયા મહત્ત્વના આંદોલનની ભૂમિકા પૂરી પાડી? – અસહકારનું આંદોલનની
- તુર્કીના સુલતાનને કેદ કરવાથી ભારતના મુસ્લિમોને ભારે આઘાત લગ્યો, કારણ કે… ? – તે મુસ્લિમ જગતનો પ્રમુખ હતો.
- પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી? – રાજા મહેન્દ્વપ્રતાપે
- પરદેશની ભૂમિ પર હિંદનો રાસ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? – મૅડમ ભિખાઇજી કામાએ
- પોર્ટુગીઝ પ્રવાસી વાસ્કો-દ-ગામા ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા પોર્ટુગલના ક્યા બંદરેથી નીકળ્યો? – લિસ્બન
- બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં ચાલતી દ્વામુખી શાસનપદ્વતિ ક્યા ગવર્નર જનરલે નાબૂદ કરી? –વૉરનહેસ્ટિંગ્સે
- બંગાળના ભાગલાના અમલનો દિવસ ક્યા દિન તરીકે મનાવવામાં આવ્યો? – રાષ્ટ્રીય શોકદિન
- ભારત અને ઇંગ્લૅંન્ડ વચ્ચે આગબોટ સેવા ક્યારે શરુ થઇ? – ઇ.સ. ૧૮૫૭માં
- ભારતમાં રેલવેની સૈપ્રથમ શરુઆત મુંબઇ અને થાણા વચ્ચે ક્યારે શરુ થઇ?ઇ.સ. – ૧૮૫૩માં
- સતી થવાના રિવાજ પર કયા ગવર્નર જનરલે પ્રતિબંધ મૂક્યો? – વિલિયમ બૅન્ટિકે
- ગુજરાતમાં આદિવાસીઓને સુધારવાનું કાર્ય કોણે કર્યુ? – અમૃતલાલ ઠક્કરે
- ભારતમાં ખેલાયેલા સત્તાસંઘર્ષમાં કોણ સર્વોપરી બન્યું? – અંગ્રેજો
- ભારતમાં વેપાર માટે સૌપ્રથમ કઇ યુરોપિયન પ્રજા આવી? – પોર્ટુગીઝો
- શરુઆતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી અધિકરીઓનું મુખ્ય કાર્ય ક્યું હતું? – મહેસૂલ ઉઘરાવવાનું
- ભારતમાં રેલવેની સૌપ્રથમ શરુઆત… – મુંબઇ અને થાણા વચ્ચે થઇ.
- મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ ? – ઇ.સ. 1906માં
- મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં યોજાયું હતું? – અમૃતસરમાં
- રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને મદદ કરવાનું વચન આપ્યું હતું? – ટ્રોટસ્કીએ
- કયા ઍક્ટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય નામશેષ બન્યું? – રૉલેટ
- જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો? – જનરલ ડાયરે
- વંદે માતરમ’ ગીત કઇ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? – આનંદમઠ
- ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ શરુ કરવામાં સૌપ્રથમ કોણે સક્રિય ભાગ લીધો હતો? – શ્રી બારીન્દ્વકુમાર ઘોષે
- વિલિયમ વાયલીની હત્યા કોણે કરી? – મદનલાલ ધીંગરાએ
- વંદે માતરમ’ ગીત કોની નવલકથામાંથી લેવામાં અવ્યું છે? – બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાયની
- વંદે માતરમ’ ગીતના રચયિતા કોણ હતા? – બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય
- મુસ્લિમ લીગની સ્થાપનાની પાર્શ્વભૂમિકા શામાં રહેલી છે? – સિમલા સંમેલનમાં
- વાસ્કો-દ-ગામા કોની સહાયથી ભારત આવવા સફળ થયો? – અહમદ ઇબ્ન મજીદની
- શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યુ હતું? – ભવાની મંદિર
- સત્તા સંઘર્ષના અંતે ડચ પ્રજા પાસે ક્યા સંસ્થાનો રહ્યા – પોંડિચેરી,માહે,ચંદ્રનગર અને કરૈકાલ
- સત્તા સંઘર્ષના અંતે પોર્ટુગીઝ પ્રજા પાસે ક્યા સંસ્થાનો રહ્યા – દીવ,દમણ અને ગોવા
- સમગ્ર ભારતમાં ૧૯ ઑક્ટોબર, ૧૯૧૯નો દિવસ કયા દિવસ તરીકે મનાવવામાં આવ્યો? – ‘ ખિલાફત દિવસ’
- સહાયકારી યોજના સંઘ’ નો જનક કોણ હતો? – ગવર્નર જનરલ વેલેસ્લી
- ખાલસાનીતિ’ નો જનક કોણ હતો? – ગવર્નર જનરલ ડેલહાઉસી
- ક્યા વાઇસરૉયના અન્યાયી કાયદાઓ અને પગલાંને લીધે રાષ્ટ્રવાદી પ્રવૃતીઓને ઉત્તેજન મળ્યું? – લિટનના
- સ્વરાજ મારો જન્મસિદ્વ હક છે અને તેને લઇને જ હું ઝંપીશ.’’ – બાલગંગાધર ટિળકે
- સ્વરાજ્ય પક્ષની સ્થાપના ક્યારે થઇ? – ઇ.સ. ૧૯૨૩માં
- સાયમન કમિશનના પ્રમુખ કોણ હતા – જ્હોન સાઇમન
- સાયમન કમિશન ગેટ વે ઑફ ઇન્ડિયા આવ્યું ત્યારે ક્યું સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો ? – સાયમન ગો બેક
- લાલા લજપત રાયનું આવસાન ક્યારે થયું ? – 17 નવેમ્બર 1928ના રોજ
- 8 એપ્રિલ 1929ના રોજ દિલ્લીની સેન્ટ્રલ એસેમ્બલી હૉલમાં બોમ્બ કોંને ફેંક્યો હતો – ભગતસિંહ અને બટુકેશ્વરદત્ત
- મોતીલાલ નહેરુની કમિટીએ બંધારણની રૂપ રેખા(ડ્રાફ) તૈયાર ર્ક્યો તે ક્યા અહેવાલ તરી કે ઓળખાય છે – નહેરુ અહેવાલ
- અબ્બાસ તૈયબજીની ધરપકડ થતાં ધારાસણા સત્યાગ્રહનુ નેતૃત્વ કોણે સંભાળ્યું ?- સરોજિની નાયડુ
- ભારતમાં સ્વાતંત્રદિનની પ્રથમ ઉજવણી ક્યારે થઇ?-26 જાન્યઆરી 1930
- બારડોલી સત્યાગ્રહ ક્યારે કરવામાં અવ્યો?-ઇ.સ. 1928
- આઝાદી માંટે હવે હું એક પળ પણ રોકઇ શકુ તેમ નથી. આ વિધાન કોણે કહયું હતું ? – ગાંધીજીએ
- દાંડીકૂચની તુલના નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કોણે કરી ? – મહાદેવભાઇ દેસાઇએ
- ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરું કરી?- સાબરમતી હરિજન આશ્રમથી
- પૂર્ણ સ્વરાજ્યપ્રાપ્તિનો સંઘર્ષ કયા સત્યાગ્રહથી શરુ થયો ?- બારડોલી સત્યાગ્રહથી
- ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કર્યા?-વિનોબા ભાવેને
- હિંદ છોડો લડત કોના નેતૃત્વ નીચે કરવામાં આવી?-ગાંધીજીના
- અંગ્રેજોના લાઠીચાર્જને કારણે કોનુ અવસાન થયુ?-લાલા લજપતરાયનુ
- સવિનય કાનૂનભંગની લડત કોના નેતૃત્વ નીચે કરવામા આવી?-ગાંધીજીના
- દાંડીકૂચ ક્યારે આરંભાઇ?-12 માર્ચ, 1930
- દાંડીકૂચમાં કૂલ કેટલા સત્યાગ્રહીઓ હતા?- 78
- દાંડીકૂચને કોણે મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાવી – મહાદેવભાઇ દેસાઇએ
- દાંડીકૂચને સુભાષચંદ્રબોઝે કોની સાથે સરખાવી – નેપોલિયનની પેરીસ માર્ચ
- ગંધીજીએ મીઠાનાં કાયદાનો ભંગ ક્યારે કર્યો?- 6 એપ્રિલ, 1930 ના રોજ
- ધારાસણા સત્યાગ્રહનું નેતૃત્વ સૌપ્રથમ કોણે લીધુ હતુ ? – અબ્બાસ તૈયબજીએ
- મૈને નમક કા કાનૂન તોડ દિયાઢ આ વિધાન કોણે ઉચ્ચાર્યં હતું ? – ગાંધીજીએ
- ભરતની રાષ્ટીય ચળવળના ઈતિહાસમાં મહત્વની ઘટના કઈ હતી ? – સવિનય કાનૂન ભંગ ની લડત
- ઓગષ્ટ દરખાસ્ત કોણે રજૂ કરી હતી ? – ભારત ના વાઇસરોય લિનલિથગોએ
- કરેંગે યા મરેંગે,લેકિન આઝાદી લેકે હી રહેંગે. આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું ?-ગાંધીજીએ
- ક્રાતિકારીઓએ લાલા લજપતરાય ના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી ? – સોંડર્સની
- સુભાષચંદ્રબોઝે કોંગ્રેસ છોડીને કયા પક્ષ ની સ્થાપના કરી હતી ? – ફોરવર્ડ બ્લોકની
- સુભાષચંદ્રબોઝનો જન્મ ક્યારે થયો હતો ? – 23 જાન્યુઆરી 1897માં
- સુભાષચંદ્રબોઝ સ્વરાજ પક્ષમાં ક્યારે જોડાયા ? – 1923માં
- હરિપુરા કોંગ્રેસ અધીવેશનમાં પ્રમુખ સ્થાને કોની વરણી થઇ ?- સુભાષચંદ્ર બોઝની
- સ્વરાજ પક્ષના પ્રચાર માટે સુભાષચંદ્રબોઝે ક્યું સાપ્તાહિક શરૂ ર્ક્યું ? બંગલેરાથા
- સુભાષચંદ્રબોઝ જાપાનથી ક્યા શહેર ગયા ? – સિંગાપુર
- ર્જ્મનીમાં આઝાદ હિદ રેડિયો સ્ટેશનની સ્થાપના કોણે કરી ? – મેજર મોહનસિંગે
- આઝાદ હિદ ફોજના વડ બન્યા પછી સુભાષબાબુ કયા નામે ઓળખાયા ? – નેતાજી
- સુભાષચંદ્રબોઝે કામચલાઉ સરકારની સ્થાપના ક્યા કરી ?-સિંગાપુરમાં
- આઝાદ હિદફોજનું વડુમથક ક્યા ખસેડવામાં આવ્યુ ?-રંગૂન
- આઝાદ હિદફોજે સૌ ભારતનું પ્રથમ કયુ મથક કબજે કર્યુ ?-મોડોક
- વઇસરોય વેવેલ પછી ભારતનાં વાઇસરોય કોણ હતા ?-લોર્ડ રિપનની
- સુભાષચંદ્રબોઝનું સુત્ર કયુ હતુ ? – જયહિદ
- સુભાષચંદ્રબોઝ વેશ પલટો કરી માર્ચ,ના રોજ કયા દેશમાં પહોચ્યા ?-જર્મની
- જૂન,1948 સુધીમાં ભારતને આઝદી આપવાની જાહેરાત કોણે કરી હતી ? – એટલીએ
- હિંદમાં બ્રિટિશશ સરકારનાં છેલ્લાં વાઇસરોય કોણ હતા ?-લોર્ડ માઉન્ટ બેટન
- ભારતને આઝાદી મળીએ વખતે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા ?- 562 જેટલા
- સાઇમનકમીશનનાં બધા સભ્યો કોણ હતા ?-અંગ્રેજો
- પૂર્ણ સ્વરાજ્ય ની માગણી ક્યારે કરાઇ ?-31 ડિસેમ્બર 1929
- લહોરમાં કઇ નદીના કિનારે પૂર્ણ સ્વરાજ્યની માગણી કરાઇ ? – રાવી
- ભગતસિહ,સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા કરાઇ તે કેસ કયા નામે પ્રખ્યાત બન્યો ?- લાહોર ષડયંત્ર
- હિંદ છોડો લડત ક્યારે શરું કરવામાં આવી ?- 8 ઓગષ્ટ 1942
- હિંદ છોડો લડતની લડત સમયે ઇંગ્લન્ડના વડાપ્રધાન કોણ હતા ? – ચર્ચિલ
- ભરતદેશ ક્યારે આઝદ થયો?- 15 ઓગષ્ટ 1947 ના રોજ
- લોર્ડ મઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઇ ?- 3 જૂન, 1947 ના રોજ
- સાઈમન કમિશન ભારતમાં ક્યારે આવ્યુ ? -3 ફેબ્રુઆરી, 1928
પ્રથમ ભારતીય મહિલાઓ
- પ્રથમ મહિલા શાસક – રઝીયા સુલતાના (૧૨૩૬)
- પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર – રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭)
- પ્રથમ મહિલા સ્નાતક – વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)
- પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન – વિજયા લક્ષ્મી પંડિત (૧૯૩૭)
- પ્રથમ મહિલા લશ્કરી અધિકારી – નીલા કૌશિક પંડિત
- પ્રથમ મહિલા સ્ટંટક્વીન – નાદિયા (૧૯૪૫)
- પ્રથમ મહિલા રાજ્યપાલ – સરોજીની નાયડુ (૧૯૪૭)
- પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન – રાજકુમારી અમૃત કૌર (૧૯૫૨)
- પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ – વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩)
- પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર – આરતી સહા (૧૯૫૯)
- પ્રથમ મહિલા વિશ્વ સુંદરી – રીતા ફરીયા (૧૯૬૨)
- પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન – સુચિતા કૃપલાની (૧૯૬૩)
- પ્રથમ મહિલાવડાપ્રધાન – ઇન્દીરા ગાંધી (૧૯૬૬)
- પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ – દેવિકારાની શેરકી (૧૯૬૯)
- પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક – મધર ટેરેસા (૧૯૭૯)
- પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા – બચેન્દ્રી પાલ (૧૯૮૪)
- પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી – કુંદનિકા કાપડિયા (૧૯૮૫)
- પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર – સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)
- પ્રથમ મહિલા આઈ.પી.એસ. – કિરણ બેદી (૧૯૭૨)
- પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ – આશા પારેખ (૧૯૯૦)
- પ્રથમ મહિલા બેરિસ્ટર – કર્નેલીયા સોરાબજી (૧૯૯૦)
- પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર – હોમાઈ વ્યારાવાલા
- પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ) – લીલા શેઠ (૧૯૯૧)
- પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર – સુરેખા યાદવ (૧૯૯૨)
- પ્રથમ મહિલા બસ ડ્રાઈવર – વસંથકુમારી (૧૯૯૨)
- પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ – ઓમાના અબ્રાહમ (૧૯૯૨)
- પ્રથમ મહિલા પાયલટ – દુર્બા બેનરજી (૧૯૯૩)
- પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર – રીન્કુસીન્હા રોય (૧૯૯૪)
- પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા – અપર્ણા પોપટ (૧૯૯૪)
- પ્રથમ મહિલા મિસ યુનિવર્સ – સુસ્મિતા સેન (૧૯૯૪)
- પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ – મેનકા ગાંધી (૧૯૯૬)
- પ્રથમ મહિલા અવકાશ યાત્રી – કલ્પના ચાવલા (૧૯૯૭)
- પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા – મલ્લેશ્વરી (૨૦૦૦)
- પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર – કમલેશ કુમારી (૨૦૦૧)
- પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા – વિજય લક્ષ્મી
- પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ – હરિતા કૌર દેઓલ
- પ્રથમ મહિલા મેયર(મુંબઈ) – સુલોચના મોદી
- પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન – જ્યોર્જ
- પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી – સુબ્રમણ્યમ
- પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય – નરગીસ દત્ત
- પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી – પંડિત
- પ્રથમ મહિલા ઈજનેર – લલિતા સુબ્બારાવ
- પ્રથમ મહિલા ડોક્ટર – આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા.
Download General Knowledge PDF.
jaygujarat – General knowledge
Comments on: "જનરલ નોલેજ" (11)
ખુબ સરસ સાહિત્ય ભેગુ કર્યુ છે ?
Thank you
ખુબ સરસ ગુજરાતી સાહિત્ય છે.યુ.જી.સી. નેટ અને સેટ માટે ખુબ ઉપયોગી છે. ……..
સાહેબ તમારો આભાર ………….
Thank you
Saheb hal nu bandharan vise mahiti muko ne
Thank you sir..
ખૂબ સુંદર
ખુબ જ સારીરીતે બનાવીને મુક્યું તે બદલ આપનો આભાર
Sir aa question ni ek pdf banavo ne
સર ખેતીવાડી ને સંબોધિત માહિતી મુકો તો વધુ સારું………
Khub saras Sir… Thank you sir